SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૩ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ / દ્રવ્યસંલેખના / ગાથા ૧૫૦૦ भावत्थो पुण इमस्स-जत्थ पच्चक्खाणस्स कोणो कोणो य मिलयइ, कहं ?, गोसे आवस्सए अब्भत्तट्ठो गहिओ, अहोरत्तं अच्छिऊण पच्छा पुणरवि अब्भत्तटुं करेइ, बीयस्स पट्ठावणा पढमस्स निट्ठवणा, ए दो वि कोणा, एगट्ठ दो वि मिलिआ, अट्ठमादिसु दुहओ कोडिसहियं, जो चरिमदिवसो तस्स वि एगा कोडी, एवं आयंबिलनिव्वीइयएगासणएगट्ठाणगाणि वि । अहवा इमो अण्णो विहीअब्भत्तटुं कयं, आयंबिलेण पारियं, पुणरवि अब्भत्तहँ करेइ आयंबिलं च, एवं एगासणगाईहि वि संजोगा कायव्वा, णिविगतिगाइसु सव्वेसु सरिसेसु विसरिसेसु य, एत्थ आयंबिलेणाहिगारो त्ति गाथार्थः ॥१५७७॥ ટીકાર્ય : વર્ષ રવિ કોટીસહિત આયામને વર્ષ કરે છે–એક વર્ષ પ્રતિદિન આંબિલને કરે છે. અને તે પ્રકારની આનુપૂર્વીથી=બાર વર્ષ કરવાની સંખનાનો ગાથા ૧પ૭પથી અત્યાર સુધી જે પ્રકારે ક્રમ બતાવ્યો તે પ્રકારના ક્રમથી, આ રીતે જsઉપરમાં બતાવ્યું એ રીતે જ, સંહનાનાદિને અનુરૂપ=પોતાના સંઘયણબળ આદિને અનુસાર, આનાથી ઉક્ત કાળથી=ગાથા ૧૫૭૫થી ૧૫૭૭ના પ્રથમ પાદ સુધી કહેવાયો એ બાર વર્ષના કાળથી, અર્ધાદિને=અર્ધને અથવા પ્રત્યઈને, નિયમથી કરે છે અર્થાતુ બાર વર્ષના કાળ કરતાં અડધા એટલે છ વર્ષ અથવા પા એટલે ત્રણ વર્ષ નક્કી સંલેખનાને કરે છે. મરિ' શબ્દથી “સંદનનાદનુરૂપ'માં ‘રિ' શબ્દથી, શક્તિ આદિનો ગ્રહ છેઃગ્રહણ છે. રૂદ... જુવો અને અહીં-પચ્ચકખાણમાં, “કોટીસહિત' એ પ્રકારના (શબ્દનો અર્થ) વૃદ્ધો આ પ્રકારે કહે છે – પદૃવો ..... સહિયં તુ આ પચ્ચકખાણનો પ્રસ્થાપન અને નિષ્ઠાપન દિવસ જ્યાં=જે પચ્ચકખાણમાં, બંને જ સાથે આવે છે, વળી તેનેeતે પચ્ચખાણને, કોટીસહિત કહેવાય છે. માવલ્યો ... િિ વળી આનો ભાવાર્થ આ પ્રમાણે છે – જ્યાં પચ્ચકખાણનો કોણ અને કોણ મળે છે. કઈ રીતે મળે છે ? તે બતાવે છે – સવારમાં આવશ્યકમાં અભક્તાર્થ ગ્રહણ કરાયોઉપવાસનું પચ્ચકખાણ લેવાયું. અહોરાત્ર રહીને=એક દિવસ-રાત તે ઉપવાસ કરીને, પછી ફરી પણ અભક્તાર્થને કરે છે=બીજે દિવસે ઉપવાસ કરે છે, ત્યારે બીજાની પ્રસ્થાપના પ્રથમની નિષ્ઠાપના=બીજા ઉપવાસનો પ્રારંભ અને પહેલા ઉપવાસની સમાપ્તિ થાય છે, એ બંને પણ કોણો છે=પ્રસ્થાપના અને નિષ્ઠાપના એ બંને પણ પચ્ચખાણના છેડા છે. બંને પણ એકત્ર મળ્યા-પચ્ચકખાણના બંને પણ છેડાઓ એક સ્થાને મળ્યા. સમાવિશું... Irf વિ અટ્ટમાદિમાં બે બાજુથી કોટીસહિત થાય છે. જે ચરમ દિવસ, તેની પણ એક કોટિ થાય છે અર્થાતુ અટ્ટમથી માંડીને છ માસ સુધીના તપમાં પ્રથમ ઉપવાસની સમાપ્તિ અને બીજા ઉપવાસનો પ્રારંભ થાય તેની એક કોટિ અને વચ્ચેના ઉપવાસોની સમાપ્તિ અને છેલ્લા ઉપવાસનો પ્રારંભ થાય તેની પણ એક કોટિ, એમ બંને બાજુથી કોટિ થાય છે. આ રીતે આંબિલ, નિવિગઈ, એકાશન, એકસ્થાનક પણ છે. કરવા ... વિરસે ય અથવા અન્ય આ વિધિ છેઃકોટિસહિત પચ્ચકખાણ કરવાની બીજી આ વિધિ છે – અભક્તાર્થ કરાયું આંબિલથી પરાયું ઉપવાસ કર્યો અને આંબિલથી તે ઉપવાસ પાર્યો, ફરી પણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy