SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર અંતર્ગત પ્રાસંગિક કથન / ગાથા ૧૫૫૮ અવતરણિકા : તિવાદ – અવતરણિકાર્ય : આને જ કહે છે–પૂર્વગાથામાં અન્ય આચાર્યોનું કથન બતાવ્યું એને જ ગ્રંથકારશ્રી સ્પષ્ટ કરે છે – ભાવાર્થ: પૂર્વગાથામાં અન્ય આચાર્યોએ કહ્યું કે અભ્યઘત વિહારમાં પરાર્થનો અભાવ હોવાથી અભ્યઘત વિહાર સ્થવિરવિહારથી પ્રધાન નથી અને પરાર્થના અભાવમાં અભ્યત વિહારના પણ સ્વીકારનો નિષેધ છે, માટે પણ સ્થવિરવિહારથી અભ્યદ્યત વિહાર પ્રધાન નથી. એ કથનને જ કહે છે – ગાથા : अब्भुज्जयमेगयरं पडिवज्जिउकामो सो वि पव्वावे । गणिगुणसलद्धिओ खलु एमेव अलद्धिजुत्तो वि ॥१५५८॥ અન્વયાર્થ: યર મુક્તયં પડmડામો નો વિકએકતર અભ્યદ્યતને સ્વીકારવાની ઇચ્છાવાળા આ પણ=ગણિ આદિ મહાત્મા પણ, પન્ના પ્રવ્રાજે=પ્રવ્રયાનો ભાવ અન્યથા થતો હોય તો ઉપસ્થિત દીક્ષાર્થીને પ્રવ્રજ્યા આપે. અહીં પ્રશ્ન થાય કે જો તે મહાત્મા તે ઉપસ્થિત દીક્ષાર્થીને પ્રવ્રયા ન આપે તો તેનો પ્રવ્રજ્યાનો ભાવ અન્યથા કેમ થાય છે ? એથી કહે છે – TUસમો ઘr=ખરેખર ગણિના ગુણવાળા સ્વલબ્ધિક (તે નવા પ્રવ્રજિતની પાલનામાં સમર્થ અહીં પ્રશ્ન થાય કે કોઈ દીક્ષાર્થી મહાત્મા પ્રત્યેના સ્નેહથી તેમની પાસે પ્રવ્રયા માટે ઉપસ્થિત થયેલ હોય, ત્યારે પ્રવ્રજયાદાનવિષયક શું વિકલ્પ છે ? તેથી કહે છે – ખે=આ રીતે જ છે જે રીતે ઉપરમાં વિકલ્પ બતાવ્યો એ રીતે જ સ્નેહથી પ્રવ્રયા લેનાર દીક્ષાર્થીને પ્રવ્રયા આપવાના વિષયમાં વિકલ્પ છે. અહીં પ્રશ્ન થાય કે અલબ્ધિયુક્ત મહાત્મા પાસે કોઈ દીક્ષાર્થી પ્રવ્રયા માટે ઉપસ્થિત થયેલ હોય, ત્યારે પ્રવ્રજયાદાનવિષયક શું વિકલ્પ છે ? તે બતાવે છે – અત્નદ્વિગુત્તો વિ=અલબ્ધિયુક્ત પણ (અધિક લાભના નિશ્ચયથી પ્રવ્રયા આપે.) ટીકાઃ अभ्युद्यतमेकतरं-विहारं मरणं वा प्रतिपत्तुकामः सन्नसावपि प्रव्राजयत्युपस्थितं अन्यथा Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy