SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૬ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ | ભક્તપરિજ્ઞા) કુભાવના / ગાથા ૧૬૫૦-૧૬૫૧ ગાથા : अणुबद्धवुग्गहो वि य संतत्ततवो णिमित्तमाएसी । णिक्किव निराणुकंपो आसुरिअं भावणं कुणइ ॥१६५०॥ पडिदारगाहा ॥ અન્વયાર્થ : મવિદ્ધવાદો=અનુબદ્ધવ્યગ્રહ=સદા ઝઘડા કરવાના સ્વભાવવાળો, લવ ય વળી સંતત્તતવો સંસક્ત તપવાળો, મિત્તાણી નિમિત્તનો આદેશી=અતીતાદિ નિમિત્તને કહેનારો, નિરિક્ષક નિષ્કપાવાળો, નિરાધુપો નિરનુકંપ (જીવ) મસુરિયું માવજી રૂઆસુરી ભાવનાને કરે છે. ગાથાર્થ : હંમેશાં ઝઘડા કરવાના સ્વભાવવાળો, વળી સંસક્ત તપવાળો, નિમિત્તને કહેનારો, નિકૃપાવાળો, અનુકંપા વગરનો જીવ આસુરી ભાવનાને કરે છે. ટીકા : अनुबद्धविग्रहः-सदा कलहशीलः, अपि च संसक्ततपाः आहारादिनिमित्तं तपःकारी, तथा निमित्तम् अतीतादिभेदमादिशति, तथा निष्कृपः-कृपारहितः, तथा निरनुकम्पः अनुकम्पारहितः अन्यस्मिन् कम्पमानेऽपि, इत्यासुरीभावनोपेतो भवतीति गाथार्थः ॥१६५०॥ * “મારારિ''માં “મવિ' પદથી ખ્યાતિ આદિનું ગ્રહણ છે. ટીકાર્થ : અનુબદ્ધવિગ્રહવાળા=સદા કલહશીલ, વળી સંસક્ત તપવાળા=આહારાદિના નિમિત્તે તપને કરનારા, અને અતીતાદિના ભેદવાળા નિમિત્તને આદેશ કરે છે=કહે છે, એવા અને નિષ્કપત્રકૃપાથી રહિત, અને નિરનુકંપ =અન્ય કંપતે છતે પણ અનુકંપાથી રહિત આ પ્રકારના સાધુ આસુરી ભાવનાથી યુક્ત થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ૧૬૫૦ અવતરણિકા : व्यासार्थं त्वाह - અવતરણિકાળું: વળી વ્યાસથી અર્થને કહે છે અર્થાત્ પૂર્વગાથામાં આસુરી ભાવના કરનારા સાધુનાં લક્ષણો બતાવ્યાં, તે એકેકના સ્વરૂપને ગ્રંથકારશ્રી વિસ્તારથી બતાવે છે. તેમાં પ્રથમ અનુબદ્ધવિગ્રહવાળા સાધુનું સ્વરૂપ બતાવે છે – ગાથા : णिच्चं विग्गहसीलो काऊण य णाणुतप्पई पच्छा । ण य खामिओ पसीअइ अवराहीणं दुविण्हं पि ॥१६५१॥ दारं ॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy