SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | જિનકભીની મયદા / ગાથા ૧૪૩૯-૧૪૪૦ અવતરણિકા : उच्चारद्वारविधिमाह - અવતરણિકાર્ય : ઉચ્ચારધારની વિધિને કહે છે – ગાથા : नो उच्चारो एत्थं आयरिअव्वो कयाइदवि जत्थ । एवं भणंति सा वि हु पडिकुट्ठा चेव एअस्स ॥१४३९॥ दारं ॥ અન્વયાર્થ : ત્યં=અહીં=આ પ્રદેશમાં, યાડ્રિવિ=ક્યારેય પણ ઉચ્ચારો નો કાગળો-ઉચ્ચાર આચરવો નહીં મળનો ત્યાગ કરવો નહીં, પર્વ એ પ્રમાણે જયાં જે વસતિમાં, મuiતિ (દાતા) કહે છે, સી. વિ=તે પણ (વસતિ) ર૩રૂ=આને જિનકલ્પિકને, પડિ ગ્રેવં પ્રતિકુષ્ટ જ છે. “દુ વાક્યાલંકારમાં છે. ગાથાર્થ : “આ પ્રદેશમાં ક્યારેય પણ મળત્યાગ કરવો નહીં” એ પ્રમાણે જે વસતિમાં દાતા કહે છે, તે પણ વસતિ જિનકલ્પિકને પ્રતિક્રુષ્ટ જ છે. ટીકાઃ _____ नोच्चारोऽत्र प्रदेशे आचरितव्यः कदाचिदपि, यत्र वसतौ एवं भणन्ति दातारः, सापि प्रतिक्रुष्टैव भगवता एतस्य वसतिरिति गाथार्थः ॥१४३९॥ ટીકાર્ય : આ પ્રદેશમાં ક્યારેય પણ ઉચ્ચાર આચરવો નહીં” એ પ્રમાણે જે વસતિમાં દાતાર વસતિ આપનારા તે સ્થાનના માલિક, કહે છે, તે પણ વસતિ ભગવાન વડે આને=જિનકલ્પિકને, પ્રતિકુષ્ટ જ છે–પ્રતિષેધ કરાઈ જ છે. એ પ્રમાણે ગાથાર્થ છે. ./૧૪૩૯ અવતરણિકા : प्रश्रवणद्वारविधिमाह - અવતરણિકાર્ય : પ્રશ્રવણદ્વારની વિધિને કહે છે – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy