SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ સંલેખનાસ્તુક | અભ્યાત વિહાર | જિનકભીની મર્યાદા / ગાથા ૧૪૪૦-૧૪૪૧ ગાથા : पासवणं पि अ एत्थं इमंमि देसंमि ण उण अन्नत्थ । कायव्वं ति भणंति हु जाए एसा वि णो जोग्गा ॥१४४०॥ दारं ॥ અન્વયાર્થ: પાસવvi fપ ૩ =અને પ્રશ્રવણ પણ અહીં આ વસતિમાં, રૂમિ રેમિ આ દેશમાં વાયā= કરવું, સત્ય ૩UT =પરંતુ અન્યત્ર નહીં, તિ એ પ્રમાણે ના=જેમાં જે વસતિમાં, મતિ (દાતા) કહે છે, સા વિ=એ પણ (વસતિ) નો નો યોગ્ય નથી. * *g' વાક્યાલંકારમાં છે. ગાથાર્થ : અને “પ્રશ્રવણ પણ આ વસતિમાં આ દેશમાં કરવું, અન્યત્ર નહીં.” એ પ્રમાણે જે વસતિમાં દાતા કહે છે, એ પણ વસતિ જિનકલ્પિકને યોગ્ય નથી. ટીકા : प्रश्रवणमपि चात्र वसतौ अस्मिन् देशे विवक्षित एव, न पुनरन्यत्र देशे कर्त्तव्यमिति भणन्ति यस्यां वसतौ, एषाऽपि न योग्याऽस्येति गाथार्थः ॥१४४०॥ ટીકાર્ય : અને “પ્રશ્રવણ પણ આ વસતિમાં વિવક્ષિત એવા આ જ દેશમાં કરવું, પરંતુ અન્ય દેશમાં ન કરવું” એ પ્રમાણે જે વસતિમાં દાતા કહે છે, એ પણ વસતિ આને જિનકલ્પીને, યોગ્ય નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ૧૪૪૦ના અવતરણિકા : व्याख्याता प्रथमद्वारगाथा, द्वितीया व्याख्यायते, तत्रावकाशद्वारविधिमाह - અવતરણિકાર્ય : પ્રથમ દ્વારગાથા વ્યાખ્યાન કરાઈ, બીજી વ્યાખ્યાન કરાય છે=ગાથા ૧૪૨૭થી ૧૪૨૯માં જે ત્રણ દ્વારગાથા બતાવાઈ હતી, તેમાંથી પ્રથમ દ્વારગાથામાં બતાવેલાં સર્વ દ્વારોના વિસ્તારાર્થનું વ્યાખ્યાન કરાયું. હવે બીજી દ્વારગાથામાં બતાવેલાં દ્વારાના વિસ્તારાર્થનું વ્યાખ્યાન કરાય છે. તેમાં અવકાશદ્વારની વિધિને કહે ગાથા : ओवासो वि य एत्थं एसो तुझं ति न पुण एसो वि । ईअ वि भणंति जहिअं सा वि ण सुद्धा इमस्स भवे ॥१४४१॥ दारं॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy