SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | જિનકલ્પીની સ્થિતિ ગાથા ૧૫૧૦-૧૫૧૧ દ્રાદિ અભિગ્રહો હોતા નથી; ને=જે કારણથી =આમને=જિનકલ્પિકને, માવદિ વખો fશ્વ મહો યાવત્કથિત કલ્પ જ અભિગ્રહ છે. ગાથાર્થ : જિનકલ્પિકને ઇ–રિક, વિચિત્રરૂપવાળા દ્રવ્યાદિ અભિગ્રહો હોતા નથી; જે કારણથી જિનકલ્પિકને ચાવત્કથિત કલ્પ જ અભિગ્રહ છે. ટીકાઃ ___द्रव्याद्या अभिग्रहाः सामान्याः विचित्ररूपा न भवन्ति इत्वराः, कुत इत्याह-अस्य यावत्कथितः कल्प एव प्रक्रान्तोऽभिग्रहो येनेति गाथार्थः ॥१५१०॥ ટીકાઈઃ - જિનકલ્પિકને ઇવર=અલ્પકાળવાળા, વિચિત્રરૂપવાળા=વિવિધ પ્રકારના સ્વરૂપવાળા, દ્રવ્યાદિ સામાન્ય અભિગ્રહો હોતા નથી. કયા કારણથી સામાન્ય અભિગ્રહો હોતા નથી ? એથી કહે છે – જે કારણથી આમને-જિનકલ્પિકને, યાવસ્કથિત પ્રક્રાંત એવો કલ્પ જ અભિગ્રહ છે માવજીવ સ્વીકારાયેલો પ્રકાંત એવો જિનકલ્પ જ અભિગ્રહ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ગાથા : एयम्मि गोअराई णिअया णिअमेण हिरववाया य । तप्पालणं चिअ परं एअस्स विसुद्धिठाणं तु ॥१५११॥ दारं ॥ અન્વયાર્થ મિ=આમાં=જિનકલ્પરૂપ અભિગ્રહમાં, નોકર્રિ–ગોચરાદિ ભિક્ષાચર્યાદિ, મિ=નિયત, મે ય નિરવવાયા=અને નિયમથી નિરપવાદ હોય છે. (આથી) તપત્નિ વિ=તેનું પાલન જ= જિનકલ્પરૂપ અભિગ્રહનું પાલન જ, મ=આમની=જિનકલ્પિકની, પf વિદ્ધિવાળાં પર વિશુદ્ધિનું સ્થાન છે. * ‘તુ' પાદપૂર્તિમાં છે. ગાથાર્થ : જિનકલ્પરૂપ અભિગ્રહમાં ગોચરાદિ નિયત અને નિયમથી નિરપવાદ હોય છે. આથી જિનકારૂપ અભિગ્રહનું પાલન જ જિનકલ્પિકની પર વિશુદ્ધિનું સ્થાન છે. ટીકા? एतस्मिन् गोचरादयः सर्व एव नियताः नियमेन निरपवादाश्च वर्तन्ते, यत एवमतस्तत्पालनमेव परंप्रधानमेतस्य विशुद्धिस्थानं, किं शेषाभिग्रहैः ? इति गाथार्थः ॥१५११॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy