SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | યથાલંદકલ્પની મયદા/ ગાથા ૧૫૪૯-૨૫૫૦ ટીકા : स्थविराणां यथालन्दिकानां नानात्वमेतत्, अशक्नुवन्तं सन्तं स्वसाधुमर्पयन्ति गच्छस्य; तेऽपि च= गच्छवासिनः से-तस्य प्रासुकेनान्नादिना कुर्वन्ति सर्वमेव परिकर्मेति गाथार्थः ॥१५४९॥ ટીકાર્ય : સ્થવિરયથાસંદિકોનું આ નાનાત્વ છે હવે બતાવે છે એ જિનયથાસંદિકોથી જુદાપણું છે – અશક્તિમાન છતા સ્વસાધુને ગચ્છને અર્પે છે–રોગને સહન કરવા અસમર્થ છતા પોતાના સાધુને તેમના સહવર્તી યથાસંદિકો ગચ્છને સોંપે છે; અને તેઓ પણ=ગચ્છવાસીઓ પણ, પ્રાસુક અન્નાદિ વડે તેના તે રોગી યથાલંદિકના, સર્વ જ પરિકર્મને કરે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ૧૫૪૯ અવતરણિકા : एतत्स्वरूपमाह - અવતરણિકાર્ય : આના સ્વરૂપને કહે છે=વસ્ત્ર-પાત્રધારણની અપેક્ષાએ યથાસંદિકો કેવા સ્વરૂપવાળા હોય છે? એ સ્પષ્ટ કરવા યથાસંદિકોના સ્વરૂપને કહે છે – ગાથા : एक्किक्कपडिग्गहगा सप्पाउरणा हवंति थेरा उ । जे पुणऽमी जिणकप्पे भय तेसिं वत्थपायाई ॥१५५०॥ અન્વયાર્થ: થેરા =વળી સ્થવિરો=સ્થવિરકલ્પિકથાસંદિકો, દક્ષપદ સંપ્પી૩૨UT વંતિકએકેક પ્રતિગ્રહવાળા, પ્રાવરણવાળા હોય છે. જે પુI મમી નિખેિ વળી જે આ યથાસંદિકો, જિનકલ્પમાં છે જિનકલ્પ સ્વીકારવાના છે, તે િવત્થપાયારૂં મય=તેઓને વસ્ત્ર-પાત્રાદિ ભાજ્ય છે. ગાથાર્થ : વળી સ્થવિરકભિકયથાલંદિકો એકેક પ્રતિગ્રહવાળા અને પ્રાવરણવાળા હોય છે. વળી જે ચથાલંદિકો જિનકલ્પ સ્વીકારવાના છે, તેઓને વસ્ત્ર-પાત્રાદિ ભાજ્ય છે. ટીકા : एकैकप्रतिग्रहकाः तथा सप्रावरणा भवन्ति स्थविरा इति भूयः स्थविरकल्पगामिनः, ये पुनरमी जिनकल्पे भवन्ति, भाज्ये तेषां वस्त्रपात्रे भाविजिनकल्पापेक्षयेति गाथार्थः ॥१५५०॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy