SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ સંલેખનાવસ્તક અભ્યધત વિહાર | જિનકલ્પીની મર્યાદા / ગાથા ૧૪૩૫-૧૪૩૬ ટીકાર્ય : સર્વથા જ સર્વ વસ્તુમાં નિરપેક્ષ એવા આ જિનકલ્પિક, ભગવાન અનભિવૃંગરૂપ ભાવ વડે નિયમથી એક જ હોય છે; દ્રવ્યથી વસતિ આદિમાં ભાજ્ય છે એક હોય અથવા અનેક હોય, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : જિનકલ્પી ભગવાન સર્વથા જ સર્વ વસ્તુમાં નિરપેક્ષ હોય છે, તેથી તેઓ કોઈ સાથે આલાપાદિ કરવાની વૃત્તિવાળા હોતા નથી. વળી અભિવૃંગના પરિણામથી રહિત હોવાથી તેઓ ભાવથી નક્કી એક હોય છે; છતાં ક્યારેક પોતે જે વસતિમાં રહ્યા હોય તે જ વસતિમાં બીજા કોઈ જિનકલ્પી કે સ્થવિરકલ્પી સાધુઓ ઊતરે તો દ્રવ્યથી તેઓ અનેક પણ બને અને વસતિમાં પોતે એકલા જ હોય તો દ્રવ્યથી એક પણ બને. ||૧૪૩પ અવતરણિકા : स्थाण्डिल्यद्वारविधिमाह - અવતરણિકાર્ય : - Dાંડિલ્યદ્વારની વિધિને કહે છે – ગાથા : उच्चारे पासवणे उस्सग्गं कुणइ थंडिले पढमे । तत्थेव य परिजुण्णे कयकिच्चो उज्झई वत्थे ॥१४३६॥ दारं ॥ અન્વયાર્થ : પદ્ધ થંડિત્રે પ્રથમ સ્થંડિલમાં ડેબ્યારે પાસવો ડરૂi=ઉચ્ચારવિષયક-પ્રશ્રવણવિષયક વ્યુત્સર્ગને Uરૂ કરે છે; તત્થવ ા=અને ત્યાં જ=પ્રથમ સ્થંડિલમાં જ, વડ્યિો કૃતકૃત્ય (જિનકલ્પી) પરિવુom વસ્થ–પરિજીર્ણ વસ્ત્રોને સબ્સત્યજે છે. ગાથાર્થ : પ્રથમ સ્થંડિલમાં ઉચ્ચારવિષયક-પ્રશ્રવણવિષયક વ્યુત્સર્ગને કરે છે; અને પ્રથમ સ્થંડિલમાં જ કૃતકૃત્ય છતા જિનકભી પરિજીર્ણ એવાં વસ્ત્રોનો ત્યાગ કરે છે. '' ટીકા? उच्चारे प्रश्रवणे-एतद्विषयमित्यर्थः व्युत्सर्ग करोति स्थाण्डिल्ये प्रथमे अनवपातादिगुणवति, तत्रैव च परिजीर्णानि सन्ति कृतकृत्यः सनुज्झति वस्त्राणीति गाथार्थः ॥१४३६॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy