SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ સંલેખનાવસ્તક અભ્યધત વિહાર | જિનકલ્પીની મયદા/ ગાથા ૧૪૩૪-૧૪૩૫ ગાથાર્થ : - જિનકલ્પિકને અભ્યપગમિકી અને ઔપક્રમિકીઃ એમ બે પ્રકારની વેદના હોય છે. ધ્રુવલોચાદિ પ્રથમ વેદના છે, જ્યરવિપાકાદિ દ્વિતીય વેદના છે. ટીકા? ___अभ्युपगमिकी औपक्रमिकी च तस्य-जिनकल्पिकस्य वेदना भवति द्विविधा, ध्रुवलोचाद्या प्रथमा वेदना, ज्वरविपाकादिका द्वितीया वेदनेति गाथार्थः ॥१४३४॥ ટીકાર્યઃ તેને જિનકલ્પિકને, અભ્યપગમિકી અને ઔપક્રમિકીઃ બે પ્રકારની વેદના હોય છે. ધ્રુવલોચાદિવાળી પ્રથમ અભ્યપગમિકી, વેદના છે, જ્વરવિપાકાદિવાળી=જ્વરાદિરૂપકર્મનાવિપાકવાળી, દ્વિતીય ઔપક્રમિકી, વેદના છે. એ પ્રમાણે ગાથાર્થ છે. ૧૪૩૪ અવતરણિકા: कियन्तो जना इति द्वारविधिमाह - અવતરણિયાર્થ: કેટલા જનો? એ પ્રકારના દ્વારની વિધિને કહે છે – ગાથા : एगो उ एस भयवं णिरवेक्खो सव्वहेव सव्वत्थ । भावेण होइ निअमा वसहादो दव्वओ भइओ ॥१४३५॥ दारं ॥ અન્વયાર્થ: સવ્યદેવ સવ્વસ્થ ગિરવેલ્થો સર્વથા જ સર્વત્ર નિરપેક્ષ એવા પણ મયવં—આ ભગવાન જિનકલ્પી ઋષિ, માવેT=ભાવ વડે નિગમ-નિયમથી એક જ રોડ઼હોય છે; વ્યગો દ્રવ્યથી વહાવો વસતિ આદિમાં મોકભાજય છે=ભજનાથી હોય છે. ગાથાર્થ : સર્વથા જ સર્વત્ર નિરપેક્ષ એવા જિનકલ્પી ભગવાન ભાવ વડે નિયમથી એક જ હોય છે; દ્રવ્યથી વસતિ આદિમાં ભજનાથી હોય છે. ટીકા? ___ एक एवैष भगवान् जिनकल्पिकः निरपेक्षः सर्वथैव सर्वत्र वस्तुनि भावेन-अनभिष्वङ्गेन भवति नियमात्, वसत्यादौ द्रव्यतो भाज्यः=एको वाऽनेको वेति गाथार्थः ॥१४३५॥ * “સત્યમાં “દ્રિ'થી ઉપવનાદિનો સંગ્રહ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy