SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૪ સંલખનાવતુક | અભ્યધત મરણ) ગાથા ૧૯૪- ૧૫ ટીકા : एष चाराधको भवति त्रिविधः, त्रैविध्यमेवाह-उत्कृष्टो मध्यमो जघन्यश्च, भावसापेक्षं चोत्कृष्टत्वादि, यत एवमतो लेश्याद्वारेण लेश्याङ्गीकरणेन स्फुट-प्रकटं वक्ष्यामि विशेषमेतेषाम् उत्कृष्टादिभेदानामिति પથાર્થ: ૬૨૪ ટીકાર્ય : અને આ આરાધક ત્રણ પ્રકારના થાય છે: ત્રિવિધપણાને જ કહે છે – ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય. અને ભાવસાપેક્ષ ઉત્કૃષ્ટત્વ આદિ છે. જે કારણથી આમ છે=આરાધકના ઉત્કૃષ્ટાદિ ભેદ ભાવની અપેક્ષાએ છે એમ છે, આથી વેશ્યાના વારથી=લેશ્યાના અંગીકરણથી=લેશ્યાને આશ્રયીને, આમના=ઉત્કૃષ્ટાદિ ભેદોના, વિશેષને સ્કુટ=પ્રગટ, હું કહીશ, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : અનશનકાળમાં જે મહાત્મા સંસારના સર્વ ભાવોથી પર થઈને ચારિત્રના પરિણામમાં વર્તે છે, તેઓને ભગવાને આરાધક કહ્યા છે, આમ છતાં ભાવના ઉત્કર્ષના ભેદથી તે આરાધક જીવોમાં પણ અનેક ભેદો પડે છે, તો પણ સામાન્યથી આરાધક જીવોના જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ એમ ત્રણ ભેદો થાય છે; કેમ કે મરણકાળમાં જે પ્રકારે વેશ્યાનો પ્રકર્ષ થાય તેના બળથી આરાધકભાવનો પ્રકર્ષ થાય છે. આથી ગ્રંથકારશ્રી પ્રસ્તુત ગાથામાં આરાધકના ત્રણ ભેદોને સ્પષ્ટ કરવાની પ્રતિજ્ઞા કરે છે. ૧૯૯૪ અવતરણિકા : તત્ર – અવતરણિકાર્ય : ત્યાં અર્થાત્ આરાધકના ત્રણ પ્રકારમાં, ગાથા : सुक्काए लेसाए उक्कोसगमंसगं परिणमित्ता । जो मरइ सो हु णिअमा उक्कोसाराहओ होइ ॥१६९५॥ અન્વચાઈ: સુIC નૈસા=શુક્લલેશ્યાના ડોસ મંતiાં પરિમિત્તા ઉત્કૃષ્ટ અંશને પરિણાવીને નો મરડું=જે મરે છે, તો તે જિમમા=નિયમથી સારક્રિોકઉત્કૃષ્ટ આરાધક દોડું થાય છે. * “હું' વાક્યાલંકારમાં છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy