SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | જિનકલ્પીની સ્થિતિ | ગાથા ૧૫૨૨-૧૫૨૩ ગાથા : तइआए पोरुसीए भिक्खाकालो विहारकालो अ । सेसासु तु उस्सग्गो पायं अप्पा य णिद्द त्ति ॥१५२२॥ અન્વયાર્થ: (જિનકલ્પિકનો) તન્ના પોસી–ત્રીજી પોરિસીમાં મિસ્થાનો વિહારનો મ=ભિક્ષાકાળ અને વિહારકાળ હોય છે. સેસી તુ=વળી શેષ એવી પોરિસીઓમાં પાયં ૩ =પ્રાયઃ ઉત્સર્ગ કાયોત્સર્ગ, અખા ય ઉદ્દા=અને અલ્પ નિદ્રા હોય છે. * “ત્તિ' પાદપૂર્તિમાં છે. ગાથાર્થ : જિનકલ્પિકનો ત્રીજી પોરિસીમાં ભિક્ષાકાળ અને વિહારકાળ હોય છે. વળી શેષ પોરિસીઓમાં પ્રાયઃ કાયોત્સર્ગ અને અા નિદ્રા હોય છે. ટીકા : तृतीयायां पौरुष्यां भिक्षाकालो विहारकालश्चास्य नियोगतः, शेषासु तु कायोत्सर्गः प्रायोऽल्पा च निद्रा पौरुषीष्विति गाथार्थः ॥१५२२॥ ટીકાર્ય : આમનો જિનકલ્પિકનો, નિયોગથી નિયમથી, ત્રીજી પોરિસીમાં ભિક્ષાકાળ અને વિહારકાળ હોય છે. વળી શેષ પોરિસીઓમાં પ્રાયઃ કાયોત્સર્ગ અને અલ્પ નિદ્રા હોય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ગાથા : जंघाबलम्मि खीणे अविहरमाणो वि णवर णावज्जे । तत्थेव अहाकप्पं कुणइ अ जोगं महाभागो ॥१५२३॥ दारं ॥ અન્વયાર્થ: વિF–ફક્ત બંધાવી =જંઘાબળ ક્ષીણ થયે છતે વિહરમાને વિ=અવિહરમાન પણ =વિહાર નહીં કરતા એવા પણ જિનકલ્પિક, (દોષને) વિન્ને પ્રાપ્ત કરતા નથી, તત્થવ =અને ત્યાં જ–તે જ ક્ષેત્રમાં, મદામા =મહાભાગ=મહાભાગ્યશાળી એવા જિનકલ્પિક, મહાપ્પનો યથાકલ્પ યોગને=પોતાના કલ્પ પ્રમાણે જિનકલ્પના વ્યાપારને, કરે છે. ગાથાર્થ : ફક્ત જંઘાબળ ક્ષીણ થયે છતે વિહાર નહીં કરતા એવા પણ જિનકલિક દોષને પ્રાપ્ત કરતા નથી, અને તે જ ક્ષેત્રમાં મહાભાગ્યશાળી એવા જિનકલ્પિક પોતાના કલ્પ પ્રમાણે જિનકલ્પના વ્યાપારને કરે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy