SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ સંલખનાવતુક | અભ્યધત વિહાર | જિનકલ્પીની મયદિપ ગાથા ૧૪૦૫-૧૪૦૬ ગાથાર્થ : વળી જિનકલ્પીનો આ કલ્પ છે; જે ગાથા ૧૪૫માં બતાવ્યું એ રીતે આરંભના વર્જન માટે એક વીથીમાં સાતમા જ દિવસે ભિક્ષાટન કરે છે. ટીકાઃ एष पुनः से-तस्य कल्पः, यत् सप्तम एव दिवसे एकत्र वीथ्यामटति एवम् उक्तवदारम्भविवर्जननिमित्तमिति गाथार्थः ॥१४७५॥ ટીકાર્ચઃ વળી તેમનો=જિનકલ્પિકનો, આ કલ્પ છે=આચાર છે; જે આ રીતે=ઉક્તની જેમ=ગાથા ૧૪૫૯માં કહેવાયું એમ જ્યાં પોતે માસકલ્પ કર્યો હોય તે ક્ષેત્રમાં ગૃહપંક્તિરૂપ છ વીથીઓની કલ્પના કરીને પ્રતિદિન એકેક વીથીમાં અનિબદ્ધપણે ભિક્ષાટન કરે છે એ રીતે, આરંભના વિવર્જનના નિમિત્તે એક વીથીમાં સાતમા જ દિવસે અટન કરે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ગાથા : इअ अणिययवित्तिं तं दटुं सड्ढाण वी तदारंभे । अणियमओ ण पवित्ती होइ तहावारणाओ अ ॥१४७६॥ અન્વયાર્થ : રૂમ=આ રીતે પૂર્વગાથામાં કહ્યું એ રીતે, ગાયકો-અનિયમ હોવાથી તહીવાર ગો મ=અને તે પ્રકારે વારણ હોવાથી માથવિત્તિ તં=અનિયત વૃત્તિવાળા તેમને જિનકલ્પિકને, રડું-જોઈને સટ્ટા વીં=શ્રાદ્ધોની પણ જિનકલ્પિક પ્રત્યે ભક્તિવાળા ગૃહસ્થોની પણ, તમે તેના આરંભમાં=જિનકલ્પિક સંબંધી આરંભમાં, પવિત્તી પ્રવૃત્તિ હોટું થતી નથી. ગાથાર્થ : પૂર્વગાથામાં કહ્યું એ રીતે અનિયમ હોવાથી અને તે પ્રકારે વારણ હોવાથી અનિયત વૃત્તિવાળા જિનકલ્પિકને જોઈને જિનકલ્પિક પ્રત્યે ભક્તિવાળા ગૃહસ્થોની પણ જિનકલ્પિક સંબંધી આરંભમાં પ્રવૃત્તિ થતી નથી. ટીકા? ___ एवमनियतवृत्तिं तं वीथिविहारेण दृष्ट्वा श्राद्धानामपि प्राणिनां तदारम्भेऽनियमात्कारणात् न प्रवृत्तिर्भवति, तथावारणाच्चानियतत्वादिभावेनेति गाथार्थः ॥१४७६॥ ટીકાર્ય : આ રીતે પૂર્વગાથામાં કહ્યું એમ આરંભના વર્જન માટે જિનકલ્પી સાતમા જ દિવસે એક વીથીમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy