SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૬ સંખનાવસ્તુક | અભ્યધત મરણ / ભક્તપરિજ્ઞા / કુભાવના | ગાથા ૧૬૦ અવતરણિકા किं तदित्याह - અવતરણિતાર્થ તે શું છે? અર્થાત્ પૂર્વગાથામાં કહ્યું કે જે કારણથી સૂત્રમાં પણ આ કહેવાયું છે, તે વક્ષ્યમાણ કથન શું છે ? એને કહે છે – ગાથા : जो जहवायं न कुणइ मिच्छद्दिट्ठी तओ हु को अण्णो ? । वड्ढेइ अ मिच्छत्तं परस्स संकं जणेमाणो ॥१६६७॥ અન્વચાઈ: નો નવયં ન =જે યથાવાદ કરતા નથી=જે સાધુ આગમ અનુસાર વિહિતાનુષ્ઠાન કરતા નથી, તો મUો વો મિટ્ટી ?=તેનાથી અન્ય કોણ મિથ્યાષ્ટિ હોય? પરલ્સ મ સંવ નોમાનો=અને પરની શંકાને ઉત્પન્ન કરતા એવા (પોતાના) fમછત્ત વડ–મિથ્યાત્વને વધારે છે. * દુ' વાક્યાલંકારમાં છે. ગાથાર્થ : જે સાધુ આગમ અનુસાર વિહિતાનુષ્ઠાન કરતા નથી, તેનાથી અન્ય કોણ મિથ્યાષ્ટિ હોય ? અને પરને શંકા ઉત્પન્ન કરતા એવા સાધુ પોતાના મિથ્યાત્વને વધારે છે. ટીકા? __ यो यथावादं यथागमं न करोति विहितं, मिथ्यादृष्टिस्ततः एवम्भूतात्कोऽन्यः?, स एव, आज्ञाविराधनादिति वर्द्धयति च मिथ्यात्वमात्मनः परस्य शङ्कां जनयन् सदनुष्ठानविषयामिति गाथार्थः ૨૬૬૭ ટીકાર્ય : જે સાધુ યથાવાદ= યથાઆગમ=જે પ્રકારે આગમમાં કહેવાયું છે તે પ્રકારે, વિહિતને કરતા નથી, તેનાથી=આવા પ્રકારવાળાથી, અન્ય કોણ મિથ્યાષ્ટિ હોય? તે જ અર્થાત્ તે જ મિથ્યાદેષ્ટિ છે, કેમ કે આજ્ઞાનું વિરાધન છે. અને કૃત્તિકએથી યથાવાદ કરતા નથી એ હેતુથી, અનુષ્ઠાનના વિષયવાળી પરની શંકાને પેદા કરતા સાધુ આત્માના પોતાના, મિથ્યાત્વને વધારે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: પૂર્વગાથામાં કહ્યું કે નિશ્ચયનયને નિરતિચાર ગુણસ્થાન ઇષ્ટ છે. એને સ્પષ્ટ કરતાં કહે છે કે જે સાધુ આગમવિધિનું સ્મરણ કરીને પોતાની શક્તિ અનુસાર યથાર્થ અનુષ્ઠાન કરતા નથી અને અનુષ્ઠાનને યથાતથા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy