SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | જિનકલ્પીની મર્યાદા / ગાથા ૧૪૪૨-૧૪૪૩ ગાથાર્થ : જે વસતિમાં તૃણ-ફલકમાં પણ, જે પ્રમાણે અવકાશમાં વિચાર થાય છે એ પ્રમાણે વળી વિચાર થાય છે, એ પણ વસતિ નિયમથી જિનકલ્પિકને અશુદ્ધ જ જાણવી. ટીકા? ___एवं तृणफलकेष्वपि यत्र विचारस्तु भवति तद्गतः, नियमेन एषाऽपि वसतिर्द्रष्टव्या प्रकृते एवंविधा चैव-अशुद्धेति गाथार्थः ॥१४४२॥ ટીકાર્ય : વળી જ્યાં=જે વસતિમાં, તૃણ-ફલકમાં પણ, આ પ્રમાણે તદ્ગત વિચાર થાય છે=જે પ્રમાણે અવકાશગત વિચાર થાય છે એ પ્રમાણે તૃણ-ફલકગત વિચાર થાય છે, અર્થાત્ અવકાશમાં જેમ આ તમારો છે અને આ તમારો નથી એ પ્રકારનો વિચાર થાય છે, તેમ તૃણ-ફલકમાં પણ આ તમારે ગ્રહણ કરવાં અને આ તમારે ગ્રહણ નહીં કરવાં એ પ્રકારનો વિચાર થાય છે, એ પણ વસતિ નિયમથી પ્રકૃતમાં=જિનકલ્પમાં, આવા પ્રકારની જ=અશુદ્ધ, જાણવી. એ પ્રમાણે ગાથાર્થ છે. /૧૪૪રા અવતરણિકા : संरक्षणाद्वारविधिमाह - અવતરણિતાર્થ : સંરક્ષણાધારની વિધિને કહે છે – ગાથા : सारक्खण त्ति तत्थेव किंचि वत्थुमहिगिच्च गोणाई । जीए तस्सारक्खणमाह गिही सा वि हु अजोग्गा ॥१४४३॥ दारं ॥ અન્વયાર્થ : સારવUTIFસારક્ષણા ત્તિ એટલે તળેવ=ત્યાં જ=જે વસતિમાં જિનકલ્પિક રહેવાના હોય તે વસતિમાં જ, મોડું લિવિ વલ્થ ચૈિ=ગાય આદિ કોઈક વસ્તુને આશ્રયીને ગી=જેમાં જે વસતિમાં, બિહી ગૃહી તસારવશ્વ=તેની સંરક્ષણાને=ગાયાદિની સંરક્ષણાને, માદકહે છે, સા વિ=તે પણ (વસતિ) મનોર=અયોગ્ય છે જિનકલ્પિકને અયોગ્ય છે. * ‘દુ' વાક્યાલંકારમાં છે. ગાથાર્થ : સારક્ષણા એટલે જે વસતિમાં જિનકલ્પિક રહેવાના હોય, તે જ વસતિમાં રહેલી ગાયાદિ કોઈક વસ્તુને આશ્રયીને જે વસતિમાં ગૃહસ્થ ગાયાદિની સંરક્ષણાને કહે છે, તે પણ વસતિ જિનકલ્પિકને અયોગ્ય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy