SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ પપ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | ‘બલભાવના' દ્વાર/ ગાથા ૧૪૦૦-૧૪૦૮ ટીકા : આ રીતે=ગાથા ૧૪૦૩થી ૧૪૦૬માં બતાવ્યું એ રીતે, એકત્વભાવનાથી સમેત છતા આ મહાત્મા અભ્યદ્યત વિહાર સ્વીકારવા માટે ઉદ્યત એવા ગણિ આદિ મહાત્મા, યથાસં =ક્રમસર, કાયોત્સર્ગ અને તિસ્વરૂપ શારીર અને માનસરૂપ આ દ્વિવિધ પણ બળનેકકાયોત્સર્ગસ્વરૂપ શારીરિક બળને અને ધૃતિસ્વરૂપ માનસિક બળને, ભાવન કરે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : અભ્યત વિહાર સ્વીકારવા માટે તત્પર થયેલા મહાત્મા એકત્વભાવનાથી અત્યંત ભાવિત થઈ જાય, ત્યારપછી સર્વ બાહ્ય સંયોગોથી પૃથ એવા આત્માના મધ્યસ્થભાવમાં સ્થિર રહે છે અને તે મધ્યસ્થભાવનો પ્રકર્ષ કરવા અર્થે બળભાવનાનું ભાવન કરે છે, અર્થાત્ દીર્ઘકાળ સુધી કાયોત્સર્ગમુદ્રામાં ઊભા રહીને કાયોત્સર્ગસ્વરૂપ શારીરિક બળ વધારે છે, તેમ જ મનને આત્માના શુદ્ધભાવમાં સ્થાપન કરવા માટેનો યત્ન કરીને ધૃતિસ્વરૂપ માનસિક બળ વધારે છે. વસ્તુતઃ આત્મા દેહાદિ સાથે સંયોગવાળો છે, આત્મા પર અનાદિકાળથી સંસર્ગની વાસનાના સંસ્કારો પડેલા છે, તેમ જ જીવ પર મોહનીયકર્મનો ઉદય અસ્મલિત વર્તી રહ્યો છે : એ સર્વ, આત્માને પોતાના અસંગભાવમાં સ્થિર રહેવામાં બાધક બને છે, છતાં અંતરંગ વૃતિબળથી આ મહાત્મા પોતાના માનસ વ્યાપારને શુદ્ધઆત્મસ્વરૂપમાં નિવેશ કરવા માટેનો યત્ન અસ્મલિત કરે છે. આથી અભ્યદ્યત વિહાર સ્વીકારતાં પહેલાં મહાત્મા કાયોત્સર્ગમુદ્રામાં દીર્ઘકાળ સુધી સ્થિર થઈને મનને પોતાના શુદ્ધ સ્વરૂપમાં સ્થાપીને શારીરિક રીતે કાયોત્સર્ગબળ અને માનસિક રીતે ધૃતિબળ વધારવા માટેનો અભ્યાસ કરે છે. I૧૪૦૭ll ગાથા : पायं उस्सग्गेणं तस्स ठिई भावणाबला एसो । संघयणे वि हु जायइ इण्हि भाराइबलतुल्लो ॥१४०८॥ અન્વયાર્થ : પાયં પ્રાયઃ ત તેની તે યતિની, લસ્સો-ઉત્સર્ગ વડે=કાયોત્સર્ગ વડે, ડિસ્થિતિ હોય છે. સંથથો વિકસંઘયણ હોતે છતે પણ હમણાં માવપવિત્ના=ભાવનાના બળથી પક્ષો આ=કાયોત્સર્ગ, મારફવિત્નrm=ભારાદિના બળથી તુલ્ય નાયડું થાય છે. * “શું વાક્યાલંકારમાં છે. ગાથાર્થ : પ્રાચઃ તે યતિની કાયોત્સર્ગ વડે સ્થિતિ હોય છે. સંઘયણ હોતે છતે પણ હમણાં ભાવનાના બળથી કાયોત્સર્ગ ભારાદિના બળ જેવો થાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy