SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | જિનકલ્પીની મયદા/ ગાથા ૧૪૫૨-૧૪૫૩ ટીકા : भिक्षाचर्या नियमात् नियोगेन तृतीयायां पौरुष्याम्, एषणा च ग्रहणैषणाभिगृहीता भवत्यस्य पूर्वभणिता जिनकल्पिकस्य, एकैव भवति भक्तस्य, न द्वितीयेति गाथार्थः ॥१४५२॥ ટીકાર્ય : જિનકલ્પિકને ભિક્ષાચર્યા નિયમથી નિયોગથી, ત્રીજી પોરિસીમાં હોય છે. અને એષણા આનેક જિનકલ્પિકને, પૂર્વમાં કહેવાયેલી=ગાથા ૧૪૧૩માં કહેવાયેલી, ગ્રહણએષણાથી અભિગૃહીત ભિક્ષાના ગ્રહણવિષયક એષણાના અભિગ્રહથી યુક્ત, હોય છે. ભક્તની એક જ હોય છે=જિનકલ્પિકને આહારની ગ્રહણએષણાથી અભિગૃહીત એવી એષણા એક જ હોય છે, દ્વિતીય નહીં આહારની ગ્રહણએષણાથી અભિગૃહીત એવી એષણા બીજી હોતી નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ૧૪પરા અવતરણિકા: पानकद्वारविधिमाह - અવતરણિકાર્ય : પાનકારની વિધિને કહે છે – ગાથા : पाणगगहणं पेवं ण सेसकालं पओयणाभावा । जाणइ सुआइसयओ सुद्धमसुद्धं च सो सव्वं ॥१४५३॥ दारं ॥ અન્વયાર્થ : પાપIYહvi પિ=પાનકનું ગ્રહણ પણ પર્વ આ રીતે છે=જિનકલ્પિકને ભિક્ષાચર્યાની જેમ ત્રીજી પોરિસીમાં હોય છે, પોયUTમાવ=પ્રયોજનનો અભાવ હોવાથી સેવાનંદ=શેષકાળને વિષે નહીં ત્રીજી પોરિસીથી શેષ પોરિસીઓમાં પાનકનું ગ્રહણ હોતું નથી. સો–તે જિનકલ્પિક, સળં=સર્વ (પાનકને) સુફિય શ્રુતના અતિશયથી સુદ્ધમસુદ્ધ શુદ્ધ અને અશુદ્ધ ના ડું જાણે છે. ગાથાર્થ : પાનકનું ગ્રહણ પણ જિનકલ્પિકને ભિક્ષાચર્ચાની જેમ ત્રીજી પોરિસીમાં હોય છે, પ્રયોજનનો અભાવ હોવાથી શેષ પોરિસીઓમાં હોતું નથી. જિનકલ્પિક સર્વ પાનકને શ્રુતના અતિશયથી શુદ્ધ અને અશુદ્ધ જાણે છે. ટીકાઃ __पानकग्रहणमप्येवमस्य, न शेषकालं प्रयोजनाभावात् कारणात्, संसक्तग्रहणदोषपरिहारमाहजानाति श्रुतातिशयत एव शुद्धमशुद्धं च स सर्वं पानकमिति गाथार्थः ॥१४५३॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy