SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ સંલેખના વસ્તક / અભ્યાત વિહાર | ‘તપોભાવના' દ્વાર | ગાથા ૧૩૯૨-૧૩૯૩ ૩૦, તપભાવનાથી ભાવિત થવાને કારણે અભુદ્યત વિહાર સ્વીકાર્યા પછી છ મહિના સુધી દેવતાદિના ઉપસર્ગો થાય તોપણ અચુદ્યત વિહારમાં વર્તતો પોતાનો યત્ન બાધ ન પામે તે પ્રકારના સામર્થ્યની પ્રાપ્તિ થાય છે. ||૧૩૯રા અવતરણિકા : तपस एव गुणान्तरमाह - અવતરણિતાર્થ : તપના જ ગુણાંતરને કહે છે – ભાવાર્થ : પૂર્વગાથામાં બતાવ્યું કે તપોભાવના કરવાથી તે મહાત્મામાં છ માસ સુધી દેવાદિના ઉપસર્ગ થાય તોપણ, પોતાના વિહિત અનુષ્ઠાનની હાનિ ન થાય તે પ્રકારનું સપનું સામર્થ્ય પ્રગટે છે. હવે તપોભાવના કરવાથી પ્રાપ્ત થતા અન્ય ગુણને કહે છે – ગાથા : अप्पाहारस्स ण इंदिआइं विसएसु संपयट्टति । नेअ किलम्मइ तवसा रसिएसु न सज्जई आवि ॥१३९३॥ અન્વયાર્થ : પ્પાહાર=અલ્પ આહારવાળાની મિારું ઇન્દ્રિયો વિક્ષેપણ વિષયોમાં જ સંપથતિ=પ્રવર્તતી નથી, તવ ને વિનમ્ર અને તપ વડે ક્લાન્ત થતી નથી, સાસુ માવિત્રવળી રસિકોમાં=રસવાળા અશનાદિમાં, ન સજ્જ સંગ પામતી નથી. ગાથાર્થ : અન્ય આહારવાળાની ઇન્દ્રિયો વિષયોમાં પ્રવર્તતી નથી, તપ વડે ઇન્દ્રિયો પરમાતી નથી, વળી રસવાળા ભોજનાદિમાં સંગ પામતી નથી. ટીકા : ___ अल्पाहारस्य तपसा न इन्द्रियाणि-स्पर्शनादीनि विषयेषु-स्पर्शादिषु सम्प्रवर्त्तन्ते, धातूद्रेकाभावात्, न च क्लाम्यन्ति तपसा, सम्पन्नेषु रसिकेषु-अशनादिषु न सज्यते चापि, अपरिभोगेनानादरादिति गाथार्थः ભરૂ૬૩ ટીકાર્ય : તપ વડે અલ્પ આહારવાળાની સ્પર્શનાદિ ઇન્દ્રિયો સ્પર્ધાદિ વિષયોમાં પ્રવર્તતી નથી, કેમ કે ધાતુના ઉદ્રકનો અભાવ છે. અને તપ વડે ક્લાન્ત થતી નથી ઇન્દ્રિયો કરમાતી નથી. વળી સંપન્ન એવા અનાદિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy