SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૯ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ | ભક્તપરિજ્ઞા / કુભાવના | ગાથા ૧૬૩૩ ભાવાર્થ: ગાથા ૧૯૩૧માં કાંદર્પ ભાવના કરનારા સાધુઓની પાંચ પ્રકારની ચેષ્ટાઓનાં નામ બતાવ્યાં, તેમાંથી બીજી “કૌત્કચ્ય” ચેષ્ટાનું સ્વરૂપ બતાવે છે – ગાથા : भमुहणयणाइएहिं वयणेहि अ तेहिं तेहिं तह चिटुं । कुणइ जह कुक्कुअं चिअ हसइ परो अप्पणा अहसं ॥१६३३॥ दारं ॥ અન્વચાઈ: મMUT સદઉં-આત્મા વડે નહીં હસતા=પોતે નહીં હસતા સાધુ, મમુપફિસ્ટિં તેદિં તેëિ વોદિ મ=ભૂ-નયનાદિ વડે અને તે તે વચનો વડે તદ વિકૅ ડૂતે પ્રકારે ચેષ્ટાને કરે છે, નદ પર સટ્ટ=જે પ્રકારે પર હસે છે, (એ) વધુ વિ-કુકુચ જ છે. ગાથાર્થ : પોતે નહીં હસતા સાધુ ભૂ-નયનાદિ વડે અને તે તે વચનો વડે તે પ્રકારે ચેષ્ટાને કરે છે, જે પ્રકારે પર હસે છે, એ કુકુચ જ છે. ટીકાઃ भ्रूनयनादिभिर्देहावयवैः वचनैश्च तैस्तैर्हासकारकैः तथा चेष्टां करोति क्वचित् तथाविधमोहदोषाद्, यथा कुकुचमेव गात्रपरिस्पन्दवद् हसति परः तद्रष्टा, आत्मनाऽहसन् अभिन्नमुखराग इव, य एवंविधः स कौत्कुच्यवानिति गाथार्थः ॥१६३३॥ ટીકાર્ય : ક્યારેક તે પ્રકારના મોહના દોષથી ભૂકુટિ-આંખ આદિ દેહના અવયવો વડે અને હાસ્યને કરાવનારાં તે તે વચનો વડે તે પ્રકારે ચેષ્ટાને કરે છે, જે પ્રકારે તેને જોનારા પર=તે ચેષ્ટાને જોનાર અન્ય વ્યક્તિ, હસે છે, એ ગાત્રના પરિસ્પંદવાળું કુકુચ જ છે=શરીરને હલાવવાવાળી ભાંડની ચેષ્ટા જ છે. કુકુચની ચેષ્ટા કરતી વખતે તે સાધુ કેવા હોય છે ? તે બતાવે છે – અભિન્ન મુખના રાગની જેમ આત્મા વડે નહીં હસતા=સામાન્ય મુખના દેખાવની જેમ પોતે નહીં હસતા, એવા તે સાધુ હોય છે. આવા પ્રકારના જે છે=ઉપરમાં બતાવી એવી ચેષ્ટા કરવાના સ્વભાવવાળા જે સાધુ છે, તે કીત્યુચ્યવાળા છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : સંયમી પણ મહાત્માનો ઉપયોગ જ્યારે ભગવાનના વચનના સ્મરણાનુસાર ઉચિત પ્રવૃત્તિમાં ન પ્રવર્તતો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy