SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ સંખનાવસ્તક / અભ્યધત વિહાર | જિનકભીની મયદિ| ગાથા ૧૪૬૪-૧૪૫ ૧૧૯ ગાથા : सव्वपयत्तेण अहं कल्लं काऊण भोअणं विउलं । दाहामि पयत्तेणं ताहे भणई अ सो भयवं ॥१४६४॥ અવયાર્થ : ૐ સવ્વપા મોમvi IT=કાલે સર્વ પ્રયત્નથી ભોજનને કરીને વિનં-વિપુલને ઘણાં ભોજનને, પથઇ મર્દ વાદામિ=પ્રયત્નથી હું આપીશ. તાદે મ=અને ત્યારે તો મયવં મારૂં તે ભગવાન કહે છે. ગાથાર્થ : કાલે સર્વ પ્રયત્નથી ભોજનને કરીને ઘણાં ભોજનને પ્રયત્નથી હું આપીશ. અને ત્યારે તે ભગવાના કહે છે. ટીકાઃ सर्वप्रयत्नेनाहं कल्ये कृत्वा भोजनं साधु, विपुलं दास्यामि प्रयत्नेन, तदा भणति चासौ भगवांस्तच्छ्रुत्वा उक्त्या निवारणायेति गाथार्थः ॥१४६४॥ ટીકાઈઃ હું કાલે સર્વ પ્રયત્નથી સુંદર ભોજનને કરીને વિપુલને ઘણા ભોજનને, પ્રયત્નથી આપીશ. અને ત્યારે આ ભગવાન=જિનકલ્પિક મહાત્મા, તેને સાંભળીનેzતે સ્ત્રીના કથનને સાંભળીને, નિવારણ માટે=પોતાના અર્થે સુંદર ભોજન કરવાનું જે કહે છે તેના નિવારણ માટે, ઉક્તિથી કહે છે. એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: પૂર્વગાથામાં બતાવ્યું તે મુજબ તેવા પ્રકારના સુંદર ભોજનને હું લજ્જા વગર આપીશ, એમ વિચારીને તે સ્ત્રી તે જિનકલ્પિકને કહે છે કે કાલે હું સુંદર ભોજન બનાવીને વિપુલ ભોજન તમને પ્રયત્નથી આપીશ. ત્યારે તે જિનકલ્પિક ઋષિ તેના શબ્દો સાંભળીને, તે સ્ત્રી પોતાના નિમિત્તે ભોજન ન બનાવે તે માટે, આગળમાં કહેવાશે એ ઉક્તિથી તે સ્ત્રીને કહે છે. I/૧૪૬૪ અવતરણિકા : પૂર્વગાથામાં કહ્યું કે આ ભગવાન નિવારણ માટે ઉક્તિથી કહે છે, તે ઉક્તિને જ બતાવે છે – ગાથા : अणिआओ वसहीओ भमरकुलाणं च गोउलाणं च । समणाणं सउणाणं सारइआणं च मेहाणं ॥१४६५॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy