SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૦ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ | ભક્તપરિજ્ઞા) કુભાવના / ગાથા ૧૬પપ-૧૫૬ ગાથાર્થ : વળી કઠિણ ભાવવાળો જે જીવ કંપતા એવા પરને જોઇને કંપતો નથી. વળી એ જીવ વીતરાગ વડે નિરનુકંપ પ્રજ્ઞપ્ત છે. ટીકા : ___ यस्तु परं कम्पमानं दृष्ट्वा कुतश्चिद्धेतुतः न कम्पते कठिनभावः सन् क्रूरतया, एष पुनः निरनुकम्पो जीवः प्रज्ञप्तो वीतरागैः-आप्तैरिति गाथार्थः ॥१६५५॥ ટીકાર્ય : વળી ક્રૂરપણાથી કઠિણ ભાવવાળો છતો જે જીવ કોઈક હેતુથી કંપતા એવા પરને જોઈને કંપતો નથી, વળી એ જીવ વીતરાગ વડે=આપ્ત વડે, નિરનુકંપ અરૂપાયો છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ૧૬પપા અવતરણિકા: उक्ताऽऽसुरीभावना, सम्मोहनीमाह - અવતરાણિકાર્ય : - આસુરી ભાવના કહેવાઈ, સંમોહનીને કહે છે – ભાવાર્થ : ગાથા ૧૬૨૯માં પાંચ પ્રકારની સંક્લિષ્ટ ભાવનાનાં નામ બતાવ્યાં, તેમાંથી ગાથા ૧૬૫૦થી ૧૬પપમાં આસુરી ભાવનાનું સ્વરૂપ બતાવ્યું, હવે ગાથા ૧૬૬૧ સુધી સંમોહની ભાવનાનું સ્વરૂપ બતાવે છે – ગાથા : उम्मग्गदेसओ मग्गदूसओ मग्गविप्पडीवत्ती । मोहेण य मोहित्ता सम्मोहिं भावणं कुणइ ॥१६५६॥ पडिदारगाहा ॥ અન્વયાર્થ : ૩માવેaો મજકૂaો મવિપરીવત્તી–ઉન્માર્ગદશક, માર્ગદૂષક, માર્ગવિપ્રતિપત્તિવાળા (સાધુ) મોરેન મોદિત્તા=મોહથી મોહન કરીને=પોતાના મોહથી અન્યમાં મોહ પેદા કરાવીને, સોર્દિભાવ વUારૂ સંમોહી ભાવનાને કરે છે. * ‘' પાદપૂર્તિમાં છે. ગાથાર્થ ઉન્માગદિશક, માર્ગદૂષક, માર્ગવિપ્રતિપત્તિવાળા સાધુ પોતાના મોહથી અન્યમાં મોહ પેદા કરાવીને સંમોહી ભાવનાને કરે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy