SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | જિનકલ્પીની સ્થિતિ | ગાથા ૧૫૦૧, ૧૫૦૨-૧૫૦૩ ૧૧ આચેલક્યાદિ વક્ષ્યમાણ લક્ષણવાળાં દશ સ્થાનો છે. તેથી હવે સ્થિતકલ્પ અને અસ્થિતકલ્પનાં દશ સ્થાનો બતાવે છે – ગાથા : आचेलक्कुद्देसिअसिज्जायररायपिंडकिइकम्मे । वयजिट्ठपडिक्कमणे मासंपज्जोसवणकप्पे ॥१५०१॥ दारं ॥ અન્વયાર્થ : મસ્તદુરિસન્નારાયપંડ્રિમે=આચેલક્ય, ઔદેશિક, શય્યાતર, રાજપિંડ, કૃતિકર્મ, વયનિવર્ણિમUt=વ્રત, જયેષ્ઠ, પ્રતિક્રમણ, માસંપન્નોસવUપેકમાસ-પર્યુષણાકલ્પ. ટીકા : आचेलक्यौदेशिकशय्यातरराजपिंडकृतिकर्माणि पञ्च स्थानानि, तथा व्रतज्येष्ठप्रतिक्रमणानि त्रीणि, मासपर्युषणाकल्पौ द्वे स्थान इति गाथार्थः ॥१५०१॥ ટીકાર્ય : આચેલક્ય, ઔદેશિક, શય્યાતર, રાજપિંડ, કૃતિકર્મ આ પાંચ સ્થાનો; અને વ્રત, જયેષ્ઠ, પ્રતિક્રમણ : એ ત્રણ સ્થાનો; માસકલ્પ અને પર્યુષણાકલ્પ : એ બે સ્થાન. આ પ્રમાણે ગાથાર્થ છે. ll૧૫૦૧ અવતરણિકા: लिङ्गद्वारमधिकृत्याह - અવતરણિકાળું: લિંગદ્વારને આશ્રયીને જિનકલ્પિકની સ્થિતિને કહે છે – ગાથા : लिंगम्मि होइ भयणा पडिवज्जइ उभयलिंगसंपन्नो । उवरिं तु भावलिंगं पुव्वपवण्णस्स णिअमेण ॥१५०२॥ અવયાર્થ : દ્વિમિ મય રોફ લિંગમાં (જિનકલ્પિકની) ભજના હોય છે. સમન્નિલિંપન્ન = ઉભય લિંગથી સંપન્ન દ્રવ્ય-ભાવ એ બંને લિંગથી યુક્ત સાધુ, પવિજ્ઞ3=(જિનકલ્પને) સ્વીકારે છે. ૩ તુ=વળી ઉપર=જિનકલ્પ સ્વીકાર્યા પછી, પુર્વપવાWIપૂર્વપ્રતિપન્નને મિUE=નિયમથી બાહ્નિ=ભાવલિંગ હોય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy