SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર અંતર્ગત પ્રાસંગિક કથન / ગાથા ૧૫૬૨-૧૫૬૩ ૨૩૫ ગાથાર્થ : ગુરુ સંચમયોગ પણ જાણવો, જ્યાં સ્વ-પરનો સંચમ છે. અને રવિરવિહારમાં સમ્યફ પ્રવર્ધમાન એવો સવ-પરનો સંયમ છે. ટીકાઃ गुरुसंयमयोगोऽपि विज्ञेयः, क्व ? इह स्वपरसंयमो यत्र संयमे, सम्यक् प्रवर्धमानः सन् सन्तत्या स्थविरविहारे चासौ भवति स्वपरसंयम इति गाथार्थः ॥१५६२॥ ટીકાર્ય : ગુરુ સંયમનો યોગ પણ જાણવો. ક્યાં? તે બતાવે છે – જે સંયમમાં સ્વ-પરનો સંયમ છે એમાં, ગુરુ સંયમનો યોગ પણ જાણવો, એમ અન્વય છે. અને સ્થવિરવિહારમાં સંતતિથી=પ્રવાહથી, સમ્યફ વધતો છતો આ=સ્વ-પરનો સંયમ, છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : જે સંયમમાં સ્વના અને પરના સંયમની વૃદ્ધિ થતી હોય તે સંયમને ગુરુ શ્રેષ્ઠ, સંયમનો યોગ કહેવાય. વિરકલ્પિક સાધુઓ સંયમજીવનના પ્રારંભમાં શાસ્ત્રાભ્યાસ કરે છે ત્યારે સ્વના કલ્યાણમાં પ્રવૃત્ત હોય છે; તેમ જ શાસ્ત્રાભ્યાસ કરીને ગીતાર્થ બને છે ત્યારે સતત જિનવચનનું સ્મરણ કરીને જિનવચનાનુસાર સર્વ ઉચિત પ્રવૃત્તિઓ કરે છે અને અન્ય યોગ્ય જીવોને પણ સંયમયોગોમાં પ્રવર્તાવે છે, જેથી પરનું કલ્યાણ પણ થાય છે. આમ, સ્થવિરકલ્પિક મહાત્માની પ્રવૃત્તિથી સ્વ-પરના સંયમની વૃદ્ધિ થાય છે. માટે ગાથા ૧૫૫૬માં કેટલાક આચાર્યોએ કહેલ કે ગુરુ સંયમનો યોગ હોવાથી અભુદ્યત વિહાર સ્થવિરવિહારથી પ્રધાન છે, એ કથન એ પ્રમાણે નથી. આ પ્રકારનો અન્ય કેટલાક આચાર્યોનો અભિપ્રાય છે. ૧૫૬રા અવતરણિકા : ગાથા ૧૫૬૨-૧૫૬ ૧ના કથનથી સ્થવિરવિહાર અત્યંત અપ્રમાદનો હેતુ છે એ સિદ્ધ થાય છે, તોપણ વિરવિહારમાં અત્યંત અપ્રમાદ છે એ કથનને પ્રસ્તુત ગાથામાં શબ્દોથી સ્પષ્ટ કરે છે – ગાથા : अच्चंतमप्पमाओ वि भावओ एस होइ णायव्वो । जं सुहभावेण सया सम्म अण्णेसि तक्करणं ॥१५६३॥ અન્વયાર્થ: પસ આ સ્થવિરવિહાર, માવો મāતમuો વિકભાવથી અત્યંત અપ્રમાદરૂપ પણ પડ્યો હોટ્ટ=જ્ઞાતવ્ય થાય છે; =જે કારણથી ગુમાવેT=શુભભાવથી સયા=સદા મોરિ=અન્યોનું સન્ન તદARV=સમ્યક્ તસ્કરણ=શુભભાવનું કરણ, થાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy