SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ સંલેખનાવસ્તુક/ અભ્યધત મરણ/ ભક્તપરિજ્ઞા / ગાથા ૧૬૦૩-૧૬૦૪ ૩૦૫ ભાવાર્થ: ભક્તપરિજ્ઞા અનશન સ્વીકારનારા મહાત્મા ગુરુ પાસે ત્રિવિધ કે ચતુર્વિધ આહારનું પચ્ચકખાણ ગ્રહણ કર્યા પછી સ્થિર આસનમાં રહીને સતત ઋતથી આત્માને વાસિત કરવા માટે યત્ન કરે છે, અને જયારે સ્થિર આસનને કારણે તે યત્નમાં વ્યાઘાત થતો જણાય ત્યારે સ્વયં દેહનું ઉદ્વર્તન કરે છે કે પરાવર્તન કરે છે. વળી શરીરની શક્તિ અત્યંત ક્ષીણ થવાને કારણે તે મહાત્મા દેહનું ઉદ્વર્તનાદિ કરવામાં સ્વયં અસમર્થ હોય તો, પોતાના શ્રુતના ઉપયોગનો પ્રકર્ષ કરવામાં ઉપયોગી હોય તેવું સમાધિજનક કંઈક ઉદ્વર્તનપરાવર્તનરૂપ કૃત્ય તે મહાત્મા વૈયાવચ્ચ કરનારા સાધુ પાસે પણ કરાવે છે. વળી તે કૃત્ય સ્વયં કરતી વખતે કે અન્ય પાસે કરાવતી વખતે તે અનશની મહાત્મા દેહાદિ સર્વ પદાર્થો પ્રત્યે અપ્રતિબદ્ધ માનસવાળા થઈને શ્રુતના અવલંબનથી આત્મામાત્રમાં જ પ્રતિબંધને ધારણ કરનારા હોય છે. ||૧૬૭૩ ગાથા : मेत्तादी सत्ताइसु जिणिंदवयणेण तह य अच्चत्थं । भावेइ तिव्वभावो परमं संवेगमावण्णो ॥१६७४॥ અન્વયાર્થ: પરમં ય સંવે માવા તિબૂમાવો=અને પરમ સંવેગને પામેલા, તીવ્ર ભાવવાળા (તે અનશની સાધુ) નિવિયા=જિનેન્દ્રના વચનથી સત્તાફભુ મેરાવી સત્ત્વાદિમાં મૈત્રી આદિને તદ અશ્વત્થ ભાવેડૂતે પ્રકારે અત્યર્થ ભાવન કરે છે. ગાથાર્થ : અને પરમ સંવેગને પામેલા, તીવ્ર ભાવવાળા તે અનશની સાધુ જિનેન્દ્રના વચનથી સજ્વાદિમાં મૈત્રી આદિને તે પ્રકારે અત્યંત ભાવન કરે છે. ટીકા? मैत्र्यादीनि-मैत्रीप्रमोदकारुण्यमाध्यस्थ्यानि सत्त्वादिषु सत्त्वगुणाधिकक्लिश्यमानाविनेयेषु जिनेन्द्रवचनेन हेतुभूतेन तथा चात्यर्थं नितरां भावयति तीव्रभावः सन् परमं संवेगमापन्नः अतिशयमार्दान्तःकरण इति गाथार्थः ॥१६७४॥ ટીકાઈઃ અને તીવ્ર ભાવવાળા છતા=પોતે જે ભાવનાઓ કરે છે તે ભાવનાઓનો આત્મામાં અત્યંત સ્પર્શ થાય તેવા તીવ્ર ભાવવાળા છતા, પરમ સંવેગને પામેલા=અતિશય આદ્ર અંતઃકરણવાળા, અનશની સાધુ હેતુભૂત=અંતકાળની આરાધનાને અતિશયિત કરવામાં હેતુભૂત, એવા જિનેન્દ્રના વચન વડે સત્ત્વાદિમાં=સત્ત્વગુણાધિક-ક્લિશ્યમાન-અવિનયોમાંસર્વ જીવોમાં - પોતાનાથી અધિક ગુણોવાળા જીવોમાં - ફ્લેશ પામતા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy