SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ સંલેખનાવસ્તુક / અશ્રુઘત વિહાર / જિનકલ્પીની સ્થિતિ / ગાથા ૧૫૧૬-૧૫૧૭ અન્વયાર્થ: वि सुपि अइआरं आवण्णस्स निअमओ उ सव्वजहण्णं चउगुरुगा पच्छित्तं मुणेअव्वं=भनथी પણ સૂક્ષ્મ પણ અતિચારને આપન્નનું=પામેલા એવા જિનકલ્પિકનું, નિયમથી જ સર્વજઘન્ય ચતુર્ગુરુ પ્રાયશ્ચિત્ત જાણવું. ગાથાર્થ: મનથી પણ સૂક્ષ્મ પણ અતિચારને પામેલા એવા જિનકલ્પિકનું નિયમથી જ સર્વજઘન્ય ચતુર્ગુ પ્રાચશ્ચિત્ત જાણવું. ટીકા आपन्नस्य= प्राप्तस्य मनसाऽप्यतिचारं नियमत एव सूक्ष्ममपि प्रायश्चित्तमस्य भगवतश्चतुर्गुरवः सर्वजघन्यं मन्तव्यमिति गाथार्थः ॥ १५१६ ॥ ટીકાર્ય મનથી પણ સૂક્ષ્મ પણ અતિચારને આપન્ન=પ્રાપ્ત, એવા આ ભગવાનને=જિનકલ્પિક ભગવાનને, નિયમથી જ સર્વજઘન્ય ચતુર્ગુરુ પ્રાયશ્ચિત્ત જાણવું, એ પ્રમાણે ગાથાર્થ છે. ગાથા: alle जम्हा उत्तरकप्पो एसोऽभत्तट्ठमाइसरिसो उ । एगग्गयापहाणो तब्भंगे गुरुअरो दोसो ॥ १५१७॥ दारं ॥ અન્વયાર્થ: નન્હા=જે કારણથી સો=આ=જિનકલ્પ, ઉત્તર પ્પો=ઉત્ત૨કલ્પ છે=જીવનની ઉત્તરાવસ્થામાં સ્વીકારવા યોગ્ય આચાર છે, અમત્તમારિસો યાપહાળો=(અને) અભક્તાર્થાદિની સદેશ એકાગ્રતાપ્રધાન છે. (આથી) તાંને ગુરુપે વોમો=તેના=જિનકલ્પના, ભંગમાં ગુરુતર દોષ થાય છે. * ‘૩' પાદપૂર્તિમાં છે. ગાથાર્થ: જે કારણથી જિનકલ્પ સંયમજીવનની ઉત્તરાવસ્થામાં સ્વીકારવા યોગ્ય આચાર છે, અને અભક્તાર્થાદિ જેવો એકાગ્રતાપ્રધાન વર્તે છે. આથી જિનકલ્પના ભંગમાં ગુરુતર દોષ થાય છે. ટીકા Jain Education International यस्मादुत्तरकल्प एष:- जिनकल्पः अभक्तार्थादिसदृशो वर्त्तते एकाग्रताप्रधानोऽप्रमादाद्, अतस्तद्भङ्गे गुरुतरो दोषो, विषयगुरुत्वादिति गाथार्थः ॥ १५१७॥ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy