SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૨ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ | ભક્તપરિજ્ઞા / કુભાવના / ગાથા ૧૬૩૪-૧૬૩૫ પણ સાધુનું હિત થાય?” અને બીજાનું હિત કરવાનું પોતાનું સામર્થ્ય ન હોય તો તેઓ પ્રત્યે ઉપેક્ષા કરીને પોતે જિનવચનથી ભાવિત થઈને સ્વસ્થતાપૂર્વક સર્વ પ્રવૃત્તિ કરે; એ સિવાય કોઈપણ પ્રવૃત્તિ કરતી વખતે “હું સર્વ પ્રવૃત્તિ વ્યવસ્થિત કરું છું” એવું અભિમાન આવે તો, તે અધ્યયનની ક્રિયા હોય કે ઉપદેશની ક્રિયા હોય કે અન્ય જે કોઈપણ તપાદિની ક્રિયા હોય, તે સર્વ ક્રિયા કુત્સિત દર્પયુક્ત બને છે અને તેવી દર્પયુક્ત ક્રિયા કરનાર સાધુ તૃતદર્પશીલ બને છે. આમ, ચારેય પ્રકારની ચેષ્ટા કરનારા સાધુ તૃતદર્પશીલ છે અને તેવા સાધુ પોતાના આત્માને અશુભ એવી કાંદર્પ ભાવનાથી ભાવિત કરે છે. ૧૬૩૪ો અવતરણિકા: हासकरमाह અવતરણિતાર્થ : હાસકર એવા સાધુને કહે છે – ભાવાર્થ : ગાથા ૧૯૩૧માં કાંદર્પ ભાવના કરનારા સાધુઓની પાંચ પ્રકારની ચેષ્ટાઓનાં નામ બતાવ્યાં, તેમાંથી ચોથી “હાસકર” ચેષ્ટાનું સ્વરૂપ બતાવે છે – ગાથા : वेसवयणेहि हासं जणयंतो अप्पणो परेसिं च । अह हासणो त्ति भण्णइ घयणो व्व छले णिअच्छंतो ॥१६३५॥ અન્વચાઈ: થયો ઐ=ઘતનની જેમ=ભાંડની જેમ, છન્ને જિગચ્છતો=છલોને જોતો વેવયોદિ ગપ્પો પરેft ગUTયંત વેષ-વચનો વડે આત્માના અને પરના હાસ્યને ઉત્પન્ન કરતો એવો છે, એ રાસો ત્તિ મUUડ્ર=હાસન' એ પ્રકારે કહેવાય છે. ગાથાર્થ : - ભાંડની જેમ છલોને જોતો વેષ-વચનો વડે પોતાને અને બીજાને હાસ્ય ઉત્પન્ન કરતો એવો છે, એ “હાસન' એ પ્રમાણે કહેવાય છે. ટીકા : वेषवचनैः तथा चित्ररूपैसिं जनयन् आत्मनः परेषां च द्रष्ट्रणामथ हासन इति भण्यते हासकर इत्यर्थः, घतन इव-भाण्ड इव, छलानि-छिद्राणि नियच्छन्=पश्यन्निति गाथार्थः ॥१६३५॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy