SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ સંલેખનાવસ્તુક | અભ્યધત મરણ / ભક્તપરિજ્ઞા / ગાથા ૧૬૦૬-૧૬૦૦ ૩૦૯ ભાવાર્થ : વર્તમાનકાળમાં જીવો સર્વ સંઘયણોમાં જઘન્ય એવા સેવાર્ય સંઘયણવાળા હોય છે. તેથી તેઓનું મન શુભધ્યાન કરવા માટે અત્યંત દુર્બળ હોય છે, તેના કારણે શરીરમાં અત્યંત પીડા થતી હોય ત્યારે સાધુ આત્માને ભગવાનના વચનથી ભાવિત કરવા માટે સુદઢ વ્યાપાર કરવા ઇચ્છે તો પણ કરી શકે નહીં. માટે પ્રામાણિક રીતે આત્મસાક્ષીએ વિચાર કરીને, આત્માને શાસ્ત્રવચનોથી ભાવિત કરવામાં બાધક ન બનતી હોય તેવી દેહની પીડાની ઉપેક્ષા કરીને શુભધ્યાનમાં યત્ન કરવો જોઈએ અને આત્માને શાસ્ત્રવચનોથી ભાવિત કરવામાં વ્યાઘાતક બનતી હોય તેવી દેહની પીડાનું વર્જન કરીને શુભચિંતવનમાં દઢ ઉદ્યમ કરવો જોઈએ, જેથી તત્ત્વથી વાસિત થયેલો આત્મા શીધ્ર સંસારના અંતને પામે. ll૧૬૭૬ અવતરણિકા: પૂર્વગાથામાં કહ્યું કે અનશની સાધુ દેહની સમાધિમાં યત્ન ન કરે તો શુભધ્યાન કરી શકે નહીં. ત્યાં પ્રશ્ન થાય કે દેહની અસમાધિ થયે છતે શુભધ્યાન ન થાય તોપણ, તે મહાત્મા આત્મકલ્યાણ અર્થે જે દેહની પીડા સહન કરે છે તેનાથી તેમનું હિત તો થશે ને! તેના નિવારણ અર્થે કહે છે – ગાથા : तयभावम्मि अ असुहा जायइ लेसा वि तस्स णियमेणं । तत्तो अ परभवम्मि वि तल्लेसेसुं तु उववाओ ॥१६७७॥ અન્વયાર્થ: તયમાવષિ =અને તેના અભાવમાં શુભધ્યાનના અભાવમાં, નિયને નિયમથી તÍ=તેની=દેહની અસમાધિવાળા સાધુની, સાવંકલેશ્યા પણ મસુહા ગાયત્રઅશુભ થાય છે, તો મ=અને તેનાથી અશુભ લેશ્યાથી, પરમમિ વિ=પરભવમાં પણ તણું તુ તે વેશ્યાઓમાં જ ૩વવામ=ઉપપાત થાય છે. ગાથાર્થ : અને શુભધ્યાનના અભાવમાં નિયમથી દેહની અસમાધિવાળા સાધુની લેગ્યા પણ અશુભ થાય છે, અને અશુભ લેશ્યાથી પરભવમાં પણ તે લેશ્યાઓમાં જ ઉપપાત થાય છે. ટીકા : ___ तदभावे च-शुभध्यानाभावे च अशुभा जायते लेश्यापि तथाविधात्मपरिणामरूपा तस्य नियमेन देहासमाधिमतः, ततश्च-अशुभलेश्यातः परभवे-जन्मान्तरेऽपि तल्लेश्येष्वेवोपपातो महाननर्थ इति गाथार्थः ॥१६७७॥ ટીકાર્ય : અને તેના અભાવમાં શુભધ્યાનના અભાવમાં, નિયમથી તેની=દેહની અસમાધિવાળાની, તે પ્રકારના=જે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy