Book Title: Jain Katha Sagar Part 1
Author(s): Mafatlal Zaverchand Gandhi
Publisher: Samo Jain Shwetambar Murtipoojak Sangh
Catalog link: https://jainqq.org/explore/008587/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જના કયા શ]િ ભાગ ૧ સગરચક્રવતિ આકુમાર ગજસુકુમાળ અરણકમુનિ નમિરાજર્ષિ એલાચિપુત્ર પ્રસાશાલિભદ અંકસૂરિ TH NATI KINI . 1:1 : ખત્રી, પ્રેરક, શાંતમૂતિ પરમ પૂ. પં. શ્રીમતુ કૈલાસસાગરજી ગણિવર For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નરાલીવાળા શેઠ હુકમીચંદ રૂપચંદજી તરફથી ભેટ For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન કથા સાગર ભાગ ૧ [ શ્રી શ્ર્વનાથ ચરિત્ર, સગર ચક્રવતિ, અણિક મુનિ, સ્કંદસૂરિ, મિરાષિ વિગેરે વિગેરે ] પ્રેરક અને ઉપદેશક ચેગનિષ્ઠ જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી પટ્ટધર શિષ્ય આચાર્ય શ્રીમદ્ કીર્તિ સાગરસૂરીશ્વરજી વિનેયરત્ન તપસ્વી મુનિરાજશ્રી જિતેન્દ્રસાગરજીના શિષ્ય પરમપૂજ્ય શાંતમૂર્તિ પન્યાસ શ્રીમદ્ કૈલાસસાગરજી ગણિવર પ્રકાશક સમો જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ લેખક પડિત મતલાલ ઝવેરચંદ ખેતરપાળની પાળ–અમદાવાદ. For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વીર સંવત ૨૪૭૪. વિક્રમ સંવત ૨૦૦૮. સને ૧૯૫. serving jinshasan o 110334 gyanmandir@kobatirth.org પ્રાપ્તિસ્થાન – ૧ શેઠ દલસુખભાઈ ગોવિંદજી મહેતા મુ. સાણંદ ૨ પંડિત મફતલાલ ઝવેરચંદ ખેતરપાળની પિળ-અમદાવાદ. મુદ્રક પંડિત મફતલાલ ઝવેરચંદ ગાંધી નયન પ્રિન્ટીંગ પ્રેસ કા, ૨-૬૧ ફરનાન્ડ્રિીઝ પુલ પાસે ઢીંકવાની વાડી–અમદાવાદ. For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બે બેલ સા વિરામવિધિ સાર સાધુ સેવે” કહી ૧૪૪૪ ગ્રંથ પ્રણેતા પરમપૂજ્ય હરિભદ્રસૂરિ મહારાજ વીરજિનેશ્વર ભગવાનના આગમને સમુદ્ર સાથે સરખાવે છે. આ આગમ દ્રવ્યાનુગ, ગણિતાનુયેગ, ચરણકરણ યોગ અને કથાનુયોગ એમ ચાર પ્રકારે વહેંચાયેલ છે. આ ચારે અનુયાગ પણ સ્વતંત્ર સમુદ્ર જેવા અગાઘ અને અપાર છે. આ ચાર અનુયોગમાં સામાન્ય જીવે માટે કથાનુગ ખુબ ઉપકારક હાઈ પૂર્વાચાર્યોએ શ્રાવકના અનુરૂપ આચાર અને ઉપદેશના ગ્રંથ બનાવ્યા ત્યાં ઠેર ઠેર કથાઓને સારો સંગ્રહ કર્યો છે. જૈન આગમ અને પ્રકરણ ગ્રંથમાંથી કથાઓને સંગ્રહ કરવામાં આવે તે હજારો કથાઓ આપણને મળી શકે એમ છે અને આ બધી કથાઓમાં કેઈ ઉપદેશ માટેની, કઈ ઈતિહાસની અને કઈ ગુણલંબનને લઈ આળેખાયેલી છે. સામાન્ય જનતાને તત્ત્વવાદ કરતાં કથાવાર વધુ ઉપકાર નીવડા હોવાથી આપણું પૂર્વાચાર્યો પૂ. હરિભદ્રસૂરિ, પૂ. કવિકુળ ગુરૂ સિદ્ધસેન દેવાકરસૂરિ, કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ, 9 સિદ્ધગિણિ, પૃ મુનિસુંદરસૂરિ વિગેરે પૂર્વાચાર્યોએ તત્ત્વસંદર્ભને અનેક ગ્રંથના ગુંથન સાથે સામાન્ય જનતાના ઉપકાર કાજે અનેક પ્રકારનું કથા સાહિત્ય પણ સજર્યું છે. જ્યારે શામળ, પ્રેમાનંદ, મીરાં, નરસિંહ અને બીજા જનેતર કવિઓએ રાસ, ચોપાઈ, દૂહાથી પ્રજાને આકર્ષી ગીતગાનમાં નાચતી કરી ત્યારે જનજનતાને ધર્મમાર્ગમાં સ્થિર રાખવા For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આપણા તે તે કાળના પૂર્વપુરુષે ઉ. યશવિજયજી, પૂ. આ. જ્ઞાનવિમળસૂરિ, પૂ. ઉ. મેઘવિજયજી. પૂ. પં. પદ્મવિજયજી, પૂ. પં. રૂપવિજયજી, પૂ. પં. વીરવિજયજી અને કવિવર ઉદયરને રાસા, ચોપાઈ, સ્તવને, સગ્ગા અને સ્તુતિઓ બનાવી અનેકવિધ કથાસાહિત્ય સમાજને સમપ જનતાની ધર્મભાવનાના દીપકને અખંડ જવલિત રાખે. પહેલાં પ્રેમાનંદ, શામળ, મીરાં, નરસિંહ વિગેરે જેનેતર કવિઓ ઈતર ધર્મનું અનેકવિધ સાહિત્ય રચતા હતા છનાં તે બધામાં સામાન્ય નીતિધર્મનું પિષણ હતું પરંતુ પશ્ચિમાત્ય સંસ્કૃતિના સંસર્ગે હમણાં હમણાં તેનું વહેણ પલટાયું અને સાહિત્ય સર્જકેની દિશા ઈતિહાસ, સમાજ અને ધારણા મુજબના વાદ પિષણ માટેની બની. આથી આજે જે સાહિત્ય સજાય છે તેમાં ધર્મ મૂખ્ય રહેવાને બદલે કઈ જગ્યાએ ગૌણ કઈ જગ્યાએ ઉપેક્ષિત અને કઈ જગ્યાએ નિંદિત કરવામાં આવે છે. પરિણામ એ આવ્યું છે કે સાહિત્ય કે ગ્રંથ વાંચન હંમેશાં નીતિ અને ધર્મને માગે રે તેને બદલે આજે કેટલુંક સાહિત્ય નીતિ અને ધર્મમાર્ગને ઓળંગી ઉત્પથે દેરનારું બનતું જાય છે. આપણા પરાપૂર્વને ધાર્મિક સંસ્કાર અને ધાર્મિક જીવન. પ્રવાહ એકધારે હોવા છતાં આધુનિક સાહિત્યનું હેણુ જન જનતાને પણ અસર કર્યા વિના રહ્યું નથી. કેમકે વ્યવહારિક ક્ષેત્રે તે સૌ કોઈનાં એકસરખાં વ્યાપક હેવાથી તેની અસર જૈન બાળકો અને યુવાનો ઉપર સહેજે થતી રહી છે. આ બધાથી કાંઈક બચવા અને સારૂં કથા સાહિત્ય જન બાળકે For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શાવિશારદું ગનિષ્ઠ જૈનાચાર્ય ૧૦૮ ગ્રંથપ્રણેતા શ્રીમદ્ બુદ્ધિસાગરસુરીશ્વરજી મહારાજ જન્મ : વિક્રમ સંવત ૧૯૩૦ માહા વદ ૧૪, વિજાપુર દીક્ષા:વિક્રમ સંવત ૧૯૭ માગસર સુદિ ૬, પાલનપુર આચાર્યપદ વિક્રમ સંવત ૧૯૭૦ માગશર સુદ ૧૫, પેથાપુર નિર્વાણ : વિક્રમ સંવત ૧૯૮૧ જેઠ વદ ૩, વિજાપુર દીપક પ્રિન્ટરી - અમદાવાદ For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અને યુવાનોને મળે તે આશયે પ્રાચીન પુરૂષના પ્રકરણ ગ્રંથના ભાષાન્તરે, કથાગૂંથે અને રૂચિકર વ્યાખ્યાન શ્રેણિઓ વેજાઈ. પરંતુ આ બહાર પડનાર કથાસાહિત્યમાં પણ કેટલાક કથાસાહિત્ય બહારનો સ્વાંગ ધર્મસાહિત્યને સર્યો અને અંદરને સ્વાંગ તે જે સાહિત્યથી આપણે બચવા માગતા હતા તેજ જડવાદ અને વિકાસને પોષણ આપતું જ સર્યું. સામાન્ય જનતા તેને ધાર્મિક સાહિત્ય માનતી રહી પણ ખરી રીતે તે તેના ખરા તત્વથી વંચિત થતી રહી. પૂ. પં. પ્રવર કેલાસસાગરજી ગણિવરની પ્રેરણા ઉપદેશ અને સંકલનાદ્વારા સૂક્તસદેહ અને કથાવ બે પ્રતિઓનું સંસ્કૃતમાં પ્રકાશન ચાલતું હતું ત્યારે ગુર્જરભાષાબદ્ધ કથા સાહિત્યની માગણું તેમાં આર્થિક મદદ કરનારાઓની થઈ. પૂ. પ્રવર પંન્યાસજી મહારાજે આવી કથાઓ છપાવવાને વિચાર કર્યો અને તે કામ તેઓશ્રીએ મને કથાઓના નામ અને સ્થળ નિર્દોશપૂર્વક સોંપ્યું. લઘુત્રિષષ્ઠિ, શ્રાદ્ધવિધિ, પંચનિગ્રંથી અને પ્રમાણ નયતત્ત્વ વિગેરે અનુવાદ ગ્રંથે, સામાન્ય તાત્વિક લેખે કે બીજું લખવાની મારી ટેવ હતી પણ કથાસાહિત્ય લખવાને મારો મહાવરો મુદ્દલ નથી. આથી આ ગ્રંથમાં આળે ખેલ કથાઓને હું રસપૂર્વક કદાચ નહિ ઉતારી શકે છે તે બનવા જોગ છે. પરંતુ આ ગ્રંથમાં આવનાર કથાવસ્તુ પ્રાચીન આધારપૂર્વક આવે તેની મેં પુરી કાળજી રાખી છે. આ કાર્ય વૈશાખ સુદ ૩ પહેલાં પુરૂ કરવાની મારી ધારણ હતી. પરંતુ વચ્ચે પબ્લીક ટ્રસ્ટ એકટની ઝુંબેશમાં હું For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૬ પાવાયે જેથી આ કામ થે!ડા વખત માટે ખેારભે પડયુ. આ પહેલા ભાગમાં ૪૨ કથાએ આપવામાં આવી છે. અમારા નિર્ધાર બે ભાગમાં ૧૦૧ કથા આપવાના હાવાથી અતિ વિસ્તૃત કથાઓને પણ અમારે નિરૂપાયે ટુંકાવવી પડી છે અને કેટલીક વિસ્તીર્ણ કથા અતિ સંક્ષેપમાં લેતાં નિરસ અનતી હાવાથી અમારે જતી કરવી પડી છે. ભાદરવા વદ ૧૩ તા. ૧૬-૯-પર અમદાવાદ. Acharya Shri Kailassagarsuri Gyanmandir આ ગ્રંથની પ્રસ્તાવના અમે પૂ. વિહિત વિદ્વાન્ આચાય અને ગુજરાતના પ્રસિદ્ધ સાક્ષર દ્વારા લખાવાના નિર્ધાર કર્યા હતા પણ ગ્રંથના પ્રકાશનમાં વિલ અસહ્ય ન હાવાથી હાલ પહેલા ભાગ મહાર પાડીએ છીએ અને ખીજા ભાગમાં દરેક કથાઓનુ સ્પષ્ટીકરણ અને વસ્તી પ્રસ્તાવના આપવા ધારીએ ધીએ. આ બધી કથાઓના લેખનમાં પુરી કાળજી રાખ્યા છતાં કાંઇ પણ સિદ્ધાંત વિરૂદ્ધ મતિમ દતા પ્રમાદ કે ભ્રમણાથી લખાયુ હાય તેની ક્ષમા યાચીએ છીએ. આ કથાએ જેમણે પેાતાની જીવનનૌકાને સફળ રીતે સંસાર સમુદ્ર પાર કરી છે તેવા મહાત્માઓની છે. અને તે કથારૂપ દીવાદાંડીના આલ અને વાચક સંસારસમુદ્રમાં અટવતી પા તાની જીવનનૌકાને અકામના સંસ્કાર તજવા યાગ્ય છે તેમ સમજી ત અને ધર્મોના સંસ્કારોને પલ્લવિત કરી પ્રગતિના માર્ગે આગળ વધારી આ પ્રકાશનને સફળ બનાવે એ આશા સાથે વિરમું છું એજ. પ. મફતલાલ ઝવેરચંદ For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિષયાનુક્રમણિકા ૧ પાર્શ્વનાથ ચરિત્ર ૧ થી ૩૨ ૨ દેવતાઈ અગ્નિ યાને સગર ચકવતિ ૩૩ થી ૪૮ ૩ રૂપને અહંકાર યાને સનકુમાર ચક્રવતિ ૯ ૪ પાપઋદ્ધિ યાને બ્રહ્મદત્ત ચકવતિ ૫૩ પી ૬૪ પ સંસારના રંગ યાને સાધ્વી તરંગવતી ૬૫ થી ૮૮ ૬ શ્રાવકનું સાચું શિયળ યાને સુદર્શન શેઠ ૮૯ થી ૯ ૭ મનનું પાપ યાને સુનંદા રૂપસેન ૯૭ થી ૧૧૨ ૮ આજીવિકા અને ધર્મ યાને કવિ ધનપાલ ૧૧૩ થી ૧૨૮ ૯ ભગવાન મહાવીરને દ્વેષી હલી(ખેડૂત)કથા ૧૨૯ થી ૧૩૪ ૧૦ પૂણ્ય પાપ સં ગ યાને પૃણ્યાઢયનુપકથા ૧૩૫ થી ૧૪૪ ૧૧ સ્વાધ્યાયશ્રવણ યાને અવંતિસુકુમાળ ૧પ થી ૧૫૦ ૧૨ સાચી માતા યાને મુનિ અરણિક ૧૫૧ થી ૧૬૦ ૧૩ કાચા સુતરનું બંધન યાને આદ્રકુમાર ૧૬૧ થી ૧૭૨ ૧૪ સાચો ન્યાય યાને યશોવર્માતૃપકથા ૧૭૩ થી ૧૭૬ ૧૪ ધમ્મસારહીણું યાને મેઘકુમાર ૧૭૭ થી ૧૮૧ ૧૫ મુનિદર્શન યાને ઇલાચીપુત્ર કથા ૧૮૨ થી ૧૮૭ ૧૬ શુદ્ધ આહારગવેષણે યાને ઢંઢણમુનિ ૧૮૮ થી ૧૨ ૧૭ જાતિનું અભિમાન યાને અગ્નિભૂતિ વાયુભૂતિ ૧૯ થી ૨૦૧ ૧૮ આરાધના વિરાધનાથાને મણિભદ્ર પૂર્ણભદ્ર ૨૦૨ થી ૨૦૩ ૧૯ પરદારસેવન યાને મધુરાજા ૨૦૪ થી ૨૧૯ ૨૦ ચમત્કારિક ત્રાદ્ધિ યાને શાંબ પ્રદ્યુમ્ન ૨૨૦ થી ૨૨૪ ૨૧ ઉપશમ-વિવેક સંવર યાને મહાત્માચિલાતી ૨૨૫ થી ૨૩૩ ૨૨ વૈયાવચ્ચ યાને મહાસુનિ નંદિષેણ ૨૩૪ થી ૨૦ ૨૩-૨૪ મુનિદાન યાને ધન્નાશાલિભદ્ર ૨૪૧ થી ૨૫૬ For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫ શંકા યાને ઝાંઝરીયા મુનિકથા ૨૫૭ થી ૨૬૪ ૨૬ નમસકાર મંત્રમરણ યાને અમરકુમાર ૨૬૫ થી ૨૭૨ ર૭ પિતાપુત્રયાને કીર્તિધર અને સુકેશળમુનિ ૨૭૩ થી ૨૮૧ ૩૮ જિનવચનશ્રવણ યાને રોહિણેય ચેર ૨૮૨ થી ૨૮૮ ૨૯ દઢ સંકલ્પ યાને મહાત્મા દઢપ્રહારી ૨૮૯ થી ૨૫ ૩૦ સતીની સહનશીલતા યાને સતી અંજના ૨૯ થી ૩૦ ૩૧ ન્યાયસંપન્ન વૈભવયાને હલાક શ્રેષ્ઠીની કથા ૩૦૫ થી ૩૧૦ ૩ર લાભ ત્યાં લેભ યાને કપિલકેવળી કથા ૩૧૧ થી ૩૨૦ ૩૩ સંગત્યાગ યાને નમિરાજર્ષિ ૩૩૧ થી ૩૨૯ ૩૪ સત્ત્વ યાને મહારાજા મેઘરથ ૩૩૦ થી ૩૩૬ ૩૫ ક્ષમા યાને કંદસૂરિ કથા ૩૩૭ થી ૩૪૬ ૩૬ કૃપણુતા યાને મમ્મણ શેઠ ૩૪૭ થી ૩પર ૩૭ અડગ ધીરજ યાને ગજસુકુમાળ ૩૫૩ થી ૨૬૧ ૩૮ એક ભવમાં અનેક ભવ યાને અઢાર નાતરાં ૩૬૨ થી ૩૬૮ ૩૯ દુનિયાને મેળે યાને ચંદન મલયાગિરિ ૩૬૯ થી ૩૭૭ ૪૦ ગૂઢાદય યાને વિનયરન ૩૭૮ થી ૩૮૪ ૪૧ અભવ્ય યાને અંગારમÉકાચાર્ય ૩૮૫ થી ૩૮૯ ૪૨ બળદનું ઘડપણ યાને કરકંડુરાજર્ષિ ૩૯૦ થી ૪૦૦ For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કથાવ ભાગ ૧ ૧ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર (૧) પૂર્વભવ વર્ણન. પ્રથમ, દ્વિતીય, તૃતીયભવ–મભૂતિ, હસ્તિ અને દેવ. આ જંબુદ્વિીપના ભરતક્ષેત્રમાં પોતનપુર નામે નગર હતું. તેમાં અરવિંદ નામે રાજા રાજ્ય કરતે હતે. તેને ધારિણી નામે રાણું હતી. તે નગરમાં વિશ્વભૂતિ નામે પુરોહિત હતા. તેને અનુદ્ધરા નામે ભાર્યા હતી, સંસારસુખ ભોગવતાં તેમને કમઠ અને મરૂભૂતિ નામે બે પુત્રે થયા. કમઠ વક્રપ્રકૃતિને અને મરૂભૂતિ સરળ પ્રકૃતિને હતે. કમઠને વરૂણુ સાથે અને મરૂભૂતિને વસુંધરા સાથે પરણાવવામાં આવ્યું. સમય જતાં વિશ્વભૂતિએ ઘરને ભાર કમઠને પી દીક્ષા ગ્રહણ કરી, મૃત્યુ પામી દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયો. અનુદ્ધ પણ પતિની પછી તપપૂર્વક જીવન વીતાવી મૃત્યુ પામી. પુત્રે મૃતકાર્ય કરી થોડા દિવસે શેક રહિત બન્યા, અને પિતાનું કામકાજ સંભાળવા લાગ્યા. એક દિવસ પતનપુરના પરિસરમાં હરિશ્ચંદ્ર નામના આચાર્ય પધાર્યા. નગરલોક સાથે તે બંને ભાઈઓ પણ For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કથાવ તેમની દેશના સાંભળવા ગયા. મુનિએ દેશનામાં જીવમાંથી શિવ થઈ શકે છે, જે જીવ કર્મ સહિત તે જીવ કહેવાય છે અને કર્મ રહિત થાય ત્યારે તે શિવ બને છે. હંમેશાં મનુષ્ય ધર્મમાર્ગને પક્ષ કરવો જોઈએ અને અધર્મને છાંયડ પણ ન લેવો જોઈએ.” એમ જણાવ્યું. મુનિને આ ઉપદેશ મરૂભૂતિના હૃદયમાં આરપાર ઉતર્યો અને તે ધર્મનિષ્ઠ શ્રાવક બને. મરૂભૂતિની વૈરાગ્ય વાસિત પ્રવૃત્તિ વસુંધરાને ન ગમી તેનું મન હરહંમેશ રંગરાગમાં ડોલતું હતું. જ્યારે મરૂભૂતિનું ચિત્ત સંસાર તજી ગુરૂ સાથે વિચરવાની ભાવનામાં મહાલતું હતું. એક વખત દુબુદ્ધિ કમઠની દૃષ્ટિ વસુંધરા ઉપર પડી. આથી તેણે ધીમે ધીમે લજજા છેડાવી તેને પોતાની કરી. સમય જતાં વરૂણાને આની ખબર પડી. તેણે સઘળી વાત પિતાના દિયરને ખાનગીમાં બોલાવી કહી. પણ ભેળા મરૂભૂતિને વડિલભાઈ આવું અકૃત્ય કરે તે ઉપર વિશ્વાસ ન બેઠે. આથી એક વખત તે ભાઇની રજા લઈ બહારગામ ગયે. પણ રાત નમતાં એક દુઃખિયારાને સ્વાંગ ધરી તેને ઘેર આવી પડી રહેવાની માગણી કરી. કમઠે ઘરની એાસરીમાં તેને પડી રહેવા દીધું. રાતે મરૂભૂતિને ઉંઘ ન આવી. જાળીઓ દ્વારા તેણે નજરોનજર પોતાની પત્ની અને ભાઈનું દુષ્ટિત નિહાળ્યું. ધર્મિ અને વ્રતપરાયણ છતાં મરૂભૂતિ સ્ત્રીને વ્યભિચાર સહી ન શકો. કાપવાદની બીકે તેણે હોહા ન કરી. પણ સવારે અરવિંદ રાજાને જઈ સઘળી વાત કરી. અને For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી પાર્શ્વનાથ ચરિત્ર કમઠની સ્ત્રી વરૂણને તેમાં સાક્ષિભૂત રાખી. રાજાએ કમઠને બેલા અને તેને ગધેડા ઉપર બેસાડી નગરમાં ફેરવી નગર બહાર કાઢી મૂક્યો. કમઠ સમગ્ર શહેરમાં ચવાઈ ગયે. આથી તેણે તાપસ આશ્રમમાં જઈ ઉગ્ર તપ કરવા માંડયું. થોડા દિવસ બાદ સરળ પ્રકૃતિના મરૂભૂતિને પશ્ચાતાપ થયે અને તે કમઠ પાસે જઈ ક્ષમા માગી કહેવા લાગ્યો કે “ભાઈ ! મારે અપરાધ ક્ષમા કરે.” પણ કમઠને ક્રોધ વધુ તીવ્ર બન્યું. તેણે પાસે રહેલી શિલા ઉપાડી તેના માથા ઉપર ફેંકી. આથી મરૂભૂતિ મૃત્યુ પામી વિંધ્યાચળમાં યૂથાધિપતિ થયા. કમઠની સ્ત્રી વરૂણ પણ પતિના ખરાબ કાર્યથી શેકસહિત મૃત્યુ પામી તે અટવીમાં યૂથાધિપતિની પ્રિય હાથિણી થઈ. પિતનપુરના રાજા અરવિંદ સ્ત્રીઓ સાથે અટાળીમાં બેઠા બેઠા આકાશને નિહાળે છે. જોતજોતામાં પચરંગી મેથી આકાશ વિવિધ રંગવાળું બન્યું. રાજા આનંદ પામ્યું. પણ થોડી જ વારમાં પવનના ઝપાટે સર્વે વાદળાં વિખરાયાં સાથે અરવિંદના અજ્ઞાન પડળે પણ વિખરાયાં અને તે આત્મધ્યાનમાં લીન બન્યું. તેણે વિચાર્યું કે “જે આ મેઘ તેજ આ જગતને સર્વ સંગ છે. તુર્ત પુત્ર મહેન્દ્રને બેલા, અને રાજ્યગાદી ઉપર આરૂઢ કરી સામંતભદ્રાચાર્ય પાસે દીક્ષા અંગીકાર કરી. ઉપસર્ગ પરિસહ સહન કરતા અરવિંદ મુનિએ એક વખત સાગરદન સાર્થવાહ સાથે અષ્ટાપદ તરફ વિહાર કર્યો. અષ્ટાપદ પર્વત ઉપર આવી જીનેશ્વર ભગવંતના For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કથાવ બિંબને વંદન કરી આત્માને ભાવિત કરી સાથે મુનિ સાથે મરૂભૂતિને જીવ જ્યાં યુથાધિપતિ થયું હતું તે અટવીમાં આવી પહેંચે. સરવર કાંઠે સાથે પડાવ નાંખ્યું અને મુનિ ત્યાં કાઉસગ્ગ ધ્યાને રહ્યા. - આ અરસામાં મરૂભૂતિને જીવ યુથાધિપતિ હાથિણીઓ સાથે સરેવરમાં આવ્યું. કીડા બાદ તેની નજર સાર્થના તંબુઓ ઉપર પડી. પૂર્વભવના ક્રોધામાત મૃત્યુથી તેને સાર્થ જોઈ કોધ ઉપજે. અને તડામાર કરતે તે તરફ દેડ, પણ વચમાં મુનિને જોઈ અટક કે તુર્ત મુનિએ અવધિજ્ઞાનથી તેને પૂર્વભવ જાણી કહ્યું “મરૂભૂતિ ક્ષમા રાખ. તું પૂર્વભવમાં ભદ્રિક અને વ્રતી હોવા છતાં ક્રોધથી તિર્યંચ થયે છે. તેને જરી તે વિચાર કર. હાથી ચમ તેને પૂર્વભવ યાદ આવ્યા અને વિચારવા લાગ્યું કે “હું માનવ ભવ પામી હારી ગયે, તેણે ગુરૂની આસપાસ પ્રદક્ષિણે દીધી. ગુરૂને ઉપદેશ સંભાળી શ્રાવકવ્રતનો સ્વીકાર કર્યો. વરૂણાને જીવ જે હાથિણી રૂપે થયે હતું તે પણ બોધ પામે. હવે યુથાધિપતિ સુકું ઘાસ ખાતે, કેઈને ઉપદ્રવ નહોતે કરતે અને જોઈ જોઈ ડગ મૂકતો જીવન વિતાવે છે. એક વખત સરોવરમાંથી પાણી પી પાછા ફરતાં તે કાદવમાં ખેંચી ગયો અને તેને એક કુર્કટ સર્વે ગંડસ્થળ ઉપર જીવનઘાતક ડંશ દીધે. આ સર્ષ બીજે કઈ નહિ પણ મરૂભૂતિને મારવાથી ગુરૂએ અને તાપસીએ કઢી મૂકેલ કમઠને જીવ મૃત્યુ પામી સર્પપણે ઉત્પન્ન થયે For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી પાર્શ્વનાથ ચરિત્ર હતા તે. યૂથાધિપતિએ ચિત્તને સમભાવમાં સ્થિર રાખી આ વેદના સહી. આથી મૃત્યુ પામી તે સહસ્રાર દેવલાકમાં દેવપણે ઉત્પન્ન થયા. થોડા સમય બાદ વરૂણાના જીવ પણુ મૃત્યુ પામી ખીજા દેવલેાકમાં દેવીપણે ઉત્પન્ન થયેા. અહિ તેને ઘણા દેવા ઇચ્છતા હતા છતાં તેનું મન કેઇ ઉપર ચાટયું નહિ. તે તે પૂર્વભવના સંપર્કથી સહસ્રાર દેવમાં ઉત્પન્ન થયેલ દેવ સાથે ક્રીડાથી જ પેાતાના કાળ પસાર કરવા લાગી. કુટસપ` પણ અંતે મૃત્યુ પામી પંચમી નરકે સિધાવ્યેા. આ રીતે પાર્શ્વનાથ ભગવાનના જીવ મરૂભૂતિ ઉપર કમઠની પૂર્વભવ વૈરપર પરા બીજા ભવમાં પણ પલ્લવિત થઇ. ચેાથા અને પાંચમા ભવ—કિરણવેગ વિદ્યાધર અને દેવ. પૂર્વ મહાવિદેહમાં સુચ્છ વિજયને વિષે વૈતાઢય ગિરિ ઉપર તિલકા નામે નગરી હતી. આ નગરમાં વિદ્યુ દ્વેગ નામે ખેચર રાજવી રાજ્ય કરÀા હતા. તેને કનકતિલકા નામે પટરાણી હતી. કેટલાક સમયબાદ કનકતિલકાની કુક્ષિને વિષે સહસ્રાર દેવલાકથી ચ્યવી યુથાધિપતિ ને જીવ પુત્રપણે ઉત્પન્ન થયા. માતાપિતાએ તેનુ નામ ફિરવેગ પાડયું. કિરણવેગ વિદ્યાભ્યાસ કરી યૌવનવયને પામ્યા એટલે વિદ્યત્વેગે તેને રાજ્ય સોંપી શ્રુતસાગર મુનિ પાસે દિક્ષા ગ્રહણ કરી. રાજ્યસુખ અને સ'સારસુખ ભોગવતાં કિરણવેગને પદ્માવતી રાણીની કુક્ષિથી કિરણતેજ નામે એક પુત્ર થયા. તે પણ વિદ્યાભ્યાસ કરીને યૌવનવયને પામ્યા. આ અ For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir થાણ વ રસામાં સુરગુરૂ નામના આચાર્યાં પધાર્યાં. કિરણવેગ પરિવારસહ તેમની પાદામાં ગયા. અને વાંદીને ધમ દેશના સાંભ ળવા બેઠા. ગુરૂએ કહ્યું હે રાજન ! સંસારમાં માનવભવ ૬ભ છે, કારણ કે આ ભવમાંજ મુક્તિની સાધના થઈ શકે છે. દેવા પણ માનવભવની પ્રાપ્તિ માટે તલસે છે. તમારે પાંચ મહાવ્રત સ્વીકારી માનવભવને સાર્થક કરવા જોઇએ. મુનિની આ દેશના તેના હૃદયમાં આરપાર ઉતરી તેને સંસાર ઉપર અણુગમે ઉપયા, કિરણતેજને લાવી રાજ્યાભિષેક કર્યો અને તે સુરગુરૂ આચાય પાસે જઇ દીક્ષા ગ્રહણ કરી, દીક્ષા બાદ તેમણે જ્ઞાનાભ્યાસ અને તપશ્ચર્યા બન્ને આરાં. જોતજોતામાં તેમણે અગિયાર અંગ ધારણ કર્યાં અને તપથી કૃશ બની કને કૃશ કર્યા. પસિહ ઉપસને સહન કરતા કિરણવેગ મુનિ એક વખત હિમગિરિની ઉપર પ્રતિમાધારી કાઉસ્સગ્ગ ધ્યાને રહ્યા. આ અરસામાં કુ ટ નાગના જીવ માંચમી નારકીમાંર્થી નીકળી સર્પ પણે ઉત્પન્ન થયા હતા. તે ત્યાં આવ્યે મુનિને જોતાં તેને વૈર જાગ્યું.ફાડા મારતા તે મુનિના શરીરની આસપાસ વિટાયો અને મારી શકાય તેટલા ડૅશ માર્યાં. આથી મુનિના શરીરમાં ઝેર પ્રસર્યું. પણ અંતરમાં અમૃત પ્રગટયું. અને વિચારવા લાગ્યા કે આ સર્પ મારા પરમ ઉપકારી છે. કે જે લાંખા કાળે ક્ષય થઇ શકે તેવા કર્માને અલ્પ સમયચાં ક્ષય કરાવે છે ?” આ પછી તેમણે પેાતાનું મન પંચપરમેષ્ઠિના સ્મરણમાં વાળ્યું. અને તે ધ્યાનમાંજ મુનિ મૃત્યુ પામી ખારમા દેવલોકમાં જ’બુકુમાથત નામના વિમાનમાં આવીશ સાગરાપમના આયુષ્યવાળા દેવ થયા. For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી પાર્શ્વનાથ ચરિત્ર મુનેિને જમીન ઉપર પટકાએલ દેખી સપ આનંદ પામ્યા. ત્યારબાદ ઘણા જીવાને નાશ કરતાં અનુક્રમે તે મૃત્યુ પામી ખાવીશ સાગરોપમની સ્થિતિવાળી છઠ્ઠી નરકમાં નારીપણે ઉત્પન્ન થયા. અહિં તે અઢીસા ધનુષની કાયાવડે ઘોર યા તનાને સહન કરતા પેાતાના સમય પસાર કરવા લાગ્યા. આ રીતે એકે ક્ષમામાં વિકાસ સાધી ઉત્તરાત્તર ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું. અને ખીજો વૈરના ધૂમમાં અટવાતા અને ગુંગળાતે ઉત્તરાત્તર અધઃપાત પામતા નરકમાં આગળ ને આગળ વધવા માંડયા. આમ મરૂભૂતિ અને કમડના સંબંધ આ રીતે ચેાથા ભવમાં વિકસિત અન્યા. છઠ્ઠો અને સાતમા ભવ-વજ્રનાભ અને વેયકમાં દેવ. આ જ યુદ્વીપના પશ્ચિમ મહાવિદેહમાં સુગન્ધ નામના િવજયમાં શુભ'કરા નામે સમૃદ્ધિશાળી નગરી હતી. આ નગરીમાં વસા પરાક્રમવાળા વજીવીય` નામે રાજા રાજ્ય કરતા હતા. તેને લક્ષ્મી સરખી લક્ષ્મીવતી નામે રાણી હતી. સમય જતાં એક વખતે લક્ષ્મીવતીની કુક્ષિને વિષે કિરણવેગને જીવ દેવલાકનું આયુષ્ય ભાગવી ઉત્પન્ન થયા. પૂર્ણ સમયે રાણીએ પુત્રના જન્મ આપ્યો. રાજાએ તેનુ નામ વજ્રનાભ એવુ' પાડયું. યૌવનવય પામતાં વાનાભને શ્રીવિજયા નામની કન્યા સાથે પરણાવવામાં આવ્યો. તેનાથી તેને ચક્રાયુધ નામે એક ધુત્ર થયો. એક સમયે વજ્રનાભના મામાના પુત્ર કુબેર ત્યાં આવ્યો. અને કહેવા લાગ્યો કે ‘ આત્મા, પરભવ, પૂન્ય, પાપ કાંઇ નથી' વજ્રનાભે For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કથા વ યુક્તિથી તેને મુ ંગા કર્યાં તે પણ તેમની વાત તેને ગળે ન ઉતરી. તેવામાં લેાકચદ્ર નામના ગુરૂમહારાજ ત્યાં પધાર્યાં. વજ્રનાભ કુબેર સાથે દેશના સાંભળવા ગયો. દેશનામાં ગુરૂમહારાજે કહ્યુ કે ‘આ જીવ દુષ્કર્મને લઈને સ'સારમાં રખડે છે. અને જન્મ, જરા અને મરણના દુ:ખ ભાગવે છે. આ દુષ્કર્મીને વેઢાંતિએ માયા કહે છે. બૌદ્ધો વાસના કહે છે. સાંખ્યમતવાળા પ્રકૃતિ કહે છે તે યૌગિકમતવાળા તેને અદૃષ્ટ નામે સાધે છે. આ જગતમાં કોઈ સુખી, કોઇ દુ:ખી, કાઈ નિન, કોઈ ધનવાન અને કોઇ મૂખ` કે વિદ્વાન છે, તે સ ધ અધરૂપ કનુ ફળ છે. વિનય, વિવેક તપ, ત્યાગ અને પરોપકાર, આ સર્વ ધર્મ છે. અને અહંકાર, લાભ, નિ યતા વિગેરે અધમ છે. જ્યારે ક, ધર્મ, અધ આ સર્વ સિદ્ધ થાય છે ત્યારે આપે!આપ આત્મા પણ સિદ્ધ થાય છે. અને તે સિદ્ધ થતાં પરલોક અને પૂન્ય પાપ પણ સિદ્ધ થાય છે. આ પ્રમાણેની ધદેશનાથી કુબેરે નાસ્તિક મતને ત્યાગ કર્યો. અને જવીયે વજ્રનાભને રાજ્ય સોંપી લક્ષ્મીવતી રાણી સાથે દીક્ષા અંગીકાર કરી સ્વશ્રેય સાધ્યુ. ત્યારખાનૢ વજ્રનાભે પિતાના રાજ્યકાળને પણ ભૂલાવે તેવી સુ ંદર રીતે રાજ્ય કરવા માંડયુ. સમય જતાં એક વખત ક્ષેમકર જીનેશ્વર શુભકરા નગરીના પરિસરમાં પધાર્યાં. રાજા પરિવાર સહ તેમની દેશના સાંભળવા ગયો. પરિત રાજાનું હ્રદય વૈરાગ્ય પામ્યું. તેણે પુત્રને રાજ્ય સોંપી દીક્ષા અંગીકાર કરી. દીક્ષા બાદ તેમણે વિવિધ તપશ્ચર્યાએ આર ભી અનેક લબ્ધિએ સંપાદન કરી. For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી પાર્શ્વનાથ ચરિત્ર એક વખત વજીનામુનિ આકાશમાગે તીર્થોને વંદન કરતા સુકચ્છવિજયમાં આવેલ જવલનગિરિની મોટી અટવીમાં આવી ચઢયા. સૂર્ય અસ્ત પામતાં મુનિ અટવીમાં કાઉસગ્ગ ધ્યાને રહ્યા શ્વાપદ અને કુર પક્ષીઓના ચિત્કાર વચ્ચે રાત પસાર કરી મુનિ વિહાર કરે છે. તેવામાં છઠ્ઠી નરકમાંથી નીકળી આ અટવીમાં ઉત્પન્ન થએલ કુરંગ, નામે ભીલ તેમને સામે મળ્યો. મુનિને દેખતાં ભીલનાં ભવાં ચઢયાં અને તે બોલવા લાગ્યું કે “સૌ પહેલો આવે અપશુકનિયાળ માણસ કયાંથી મળ્યું. તેણે કાંઈ પણ વિચાર્યા વગર બાણ ચઢાવ્યું અને મુનિના માથા ઉપર ફેંકયું. બાણ ચાંટતાંજ મુનિ નમો ની બોલતા જમીન ઉપર બેસી ગયા. અણુસણ સ્વાકાર્યું. સર્વ ને ખમાવ્યા. બાણ મારનાર ભીલની દયા ખાધી. અંતે ધર્મધ્યાન પૂર્વક મૃત્યુ પામી પૂણ્ય વધારતા મુનિ શૈવેયકમાં લલિતાંગ નામે દેવ થયા. ભિલલ તુર્ત જ ત્યાં આવ્યું. તે મુનિને ઢળી પડેલા દેખી આનંદ પામે અને મનમાં મલકાવા લાગ્યા કે મારૂં ભૂજબળ કેવું સરસ છે કે એક જ બાણે આના પ્રાણ લીધા. અનુક્રમે ઘણું ઘેર કૃત્ય કરી ભીલ પણ સાતમી નરકે ગયે. આમ છઠ્ઠા ભાવમાં પાર્શ્વનાથ ભગવાનને જીવ ક્ષમા, સમતા અને વ્રતમાં આ ગળ વધતાં રૈવેયકે પહોંચે. અને કમઠને જવ નજીવા વૈરને વધારતે ઉત્કૃષ્ટ પાપની ભૂમિરૂપ સાતમી નરકે પહોંચે. આમ બન્નેએ પિતાની ભવ પરંપરા દ્વારા સારા ખોટા ભવ સંસ્કારનું દષ્ટાંત જગત આગળ ધર્યું For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૦ કથાવ આઠમે અને નવમે ભવ–સુવણબાહુ ચકવતિ અને દેવ. આ જંબુદ્વીપના પૂર્વવિદેહમાં પુરાણપુર નામે એક નગર હતું. ત્યાં ઈંદ્રસર વજુબાહુ નામે રાજા રાજ્ય કરતો હતો. તેને સુદર્શના નામે પટરાણી હતી. કેટલાક કાળ બાદ વજનાભને જીવ રૈવેયકથી ચ્યવી સુદર્શનાની કુક્ષિની વિષે ઉત્પન્ન થયો. સુદર્શનાએ ચક્રવર્તિના જન્મને સૂચવનારાં ચૌદ સ્વપ્ન દેખ્યાં. પૂર્ણમાસે પુત્રને જન્મ થતાં રાજાએ સુવણુબાહુ એવું નામ પાડયું. ધાવમાતાઓ અને અનુચરોથી સેવાતો સુવર્ણકાંતિ સરખે સુવર્ણબાહુ બાલ્યવયને પસાર કરી યૌવન અવસ્થા પામ્ય. સમય જતાં રાજાએ સુવર્ણબાહુને રાજગાદી ઉપર સ્થાપન કર્યો. અને તે ભાગવતી દીક્ષા અંગીકાર કરી શુદ્ધ ચારિત્ર પાળી સૌધર્મદેવલેકે ગયે. એક વખત સુવર્ણબાહ રાજા અશ્વને ખેલાવતાં એક વક્રશિક્ષાવાળા અશ્વ ઉપર આરૂઢ થતાં જ અશ્વ પવનની પેઠે નાસવા માંડે. જોતજોતામાં તે ઘણી જમીન કાપી એક અટવીમાં પેઠે અને એક સરોવર નજીક ઉભે રહ્યો. રાજા અશ્વ ઉપરથી ઉતર્યો, તેણે અશ્વને નવરાવ્યું અને પાણી પીવડાવ્યું તેમ પોતે પણ પાણી પી સ્નાન કર્યું. અને ઘડીક વિસામે લઈ રાજા આગળ ચાલ્યા. તેવામાં તેની નજર એક તપવન ઉપર પડી. રાજા તખેવન તરફ વળ્યો. તાપને જોતાં તેણે તેમને નમસ્કાર કર્યા. તાપસેએ તેને આશિર્વાદ For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૧૧ આથી કહેલ કન્યા અને કહેવા લાગ્યા બસ ચડી. આપી એક પછી એક પસાર થયા. તેવામાં રાજાની નજર એક સખીઓથી વીંટાએલ તાપસ કન્યા ઉપર પડી. રાજા વિચાર કરે છે કે “જંગલમાં વસતી આ કન્યાનું સુંદર રૂપ અને તેના ઉપર મારી સવિકાર દૃષ્ટિ સૂચવે છે કે જરૂર આ તાપસ કન્યા ન હોવી જોઈએ. પણ કેઈ રાજકન્યા દુ:ખની મારી વસતી હેવી જોઈએ. એવામાં ભ્રમરના ડંશથી બચાવો ! બચાવે!” કરતી કન્યાએ બૂમ પાડી. સુવર્ણ બાહુ તુરત દેડી ગયો. અને કહેવા લાગ્યું કે “કેણ તમને હેરાન કરે છે?” કન્યા અને તેની સખીઓ શરમિંદી પડી અને કહેવા લાગી કે “હે વીરપુરૂષ! વજબાહના પુત્રના શાસનમાં કેણ કેઈને હેરાન કરી શકે તેમ છે? અમારી સખી પદ્માવતીએ ભ્રમરડંથી ગભરાઈ બૂમ પાડી છે. પણ આપ કેણુ છે?” રાજાએ કહ્યું કે “હું સુવર્ણબાહુને સેવક છું. અને મને રાજ્યના ભૂષણરૂપ તપવનની રક્ષા કરવા માટે નીખે છે.” રૂપ, રંગ, ઢંગ અને આકૃતિ જોઈ પદ્માવતી અને તેની સખી નંદા સમજી ગઈ કે આ એની જાત ભલે છુપાવે પણ તે સુવર્ણ બહુ પિતે જ છે. સુવર્ણ બાહુએ સખીએને પૂછયું: “આ તમારી સુકમળ પ્રિય સખી તપકષ્ટથી શા માટે કષ્ટ ઉઠાવે છે?” નંદાએ નિસાસે નાંખતાં કહ્યું: હે રાજના મોટા માણસે પિતાના ગુણની પ્રશંસા જાતે કરતા નથી. તેથી આપે આપને સુવર્ણબાહુના સેવક તરીકે ભલે ઓળખાવ્યા પણ અમે તે તમને કયારના સુવર્ણબાહુ તરીકે ઓળખી લીધા છે. આ અમારી પ્રિય સખીનું નામ પદ્મા છે. તેના પિતા રત્નપુર નગરના રાજા ખેચરેન્દ્ર અને For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ કથા વ તેની માતા રત્નાવલી છે. ખેચરેન્દ્રના મૃત્યુ માદ રાજ્ય માટેના ભાઈભાઈના ઝઘડાથી કંટાળી પુત્રી સહિત તેની માતા આ આશ્રમમાં આવી રહી છે. આ આશ્રમના કુલપતિ ગાલવસુનિ રત્નાવળીના ભાઈ છે. હમણાં એક મુનિવર આ આશ્રમમાં પધાર્યા હતા. તેમને ગાલવમુનિએ પૂછ્યું કેઃ પદ્માવતીના ભત્તું કાણુ થશે?' ત્યારે તેમણે કહ્યું કેઃ ‘સુવર્ણ બાહુચી અશ્વથી હરાઈ અહીં આવશે. તે તેને ભત્તાં થશે.’ રાજાએ ગાલવમુનિને મળવાની ઇચ્છા કરી. તેવામાં મુનિને વળાવી પાછા ફરતા ગાલવનિ રાજાને મળ્યા. પદ્માની પ્રિય સખી નંદાએ સવાતથી મુનિને વાકેફ કર્યાં. મુનિએ અને રત્નાવળીએ પદ્માને સુવર્ણ આહુ વેરે પરણાવી. ' થોડીવારે પદ્માને સાવકાભાઇ પદ્મોત્તર વિદ્યાધર ત્યાં આવ્યા. રત્નાવલીએ તેને પદ્માના સુવર્ણ બાહુની સાથેના લગ્નની સર્વ વાતથી વાકેફ કર્યાં. પદ્મોત્તરે સુવર્ણ આહુને કહ્યું: આપ મારી સાથે વૈતાઢય પર્વત ઉપર પધારે. ત્યાં આપને અપૂર્વી સામગ્રી અને ઋદ્ધિ પ્રાપ્ત થશે.' રાજાએ કબુલ રાખ્યું, રાજા અને રત્નાવળી ગાલવૠષિના આશીર્વાદ ઝીલતા ત્યાંથી પદ્મોત્તર સાથે વિમાનમાં બેસી રત્નપુર નગરમાં આવ્યા. ઘેાડાજ વખતમાં સમગ્ર વિદ્યાધરાની શ્રેણિએ સુવર્ણ માહુને આધીન થઇ. અને બધા વિદ્યાધરાએ તેમને વિદ્યાધરાના રાજા તરીકે અભિષેક કર્યાં. અહિં રહી સુવર્ણખાહુ ઘણી વિદ્યાધર કન્યાઓને પરણ્યા તેમજ તેણે ઘણી વિદ્યાએ પાતાને સ્વાધીન કરી. આ પછી સુવર્ણ બાહુ રાજા પદ્મા અને ઘણી ખેચર For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૧૩ કન્યાઓ સાથે પાતાના નગરે આવ્યો. થોડા સમયમાં તેમની આયુધશાળામાં ચક્રરત્ન ઉત્પન્ન થયું. અને ત્યારખાદ ખીજા પણ તેર રત્ના તેમને પ્રાપ્ત થયાં આથી સુવણૅ ખાડુએ ટ્ખંડ સાધ્યા અને ચક્રીપદ્મ મેળવ્યું. 1 ચક્રીસુખને ભાગવતા સુવણુખાડુ પાતાના કાળ સુખપૃવક પસાર કરે છે. તેવામાં વનપાલકે વધામણી આપી કે ‘નગરના પરિસરમાં તીર્થ કર ભગવાન સમવસર્યાં છે.' સુવર્ણ - બહુ સમવસરણમાં ગયા. ભગવંતને વાંદી દેશના સાંભળી પોતાના આવાસે આગ્ન્યા. પરંતુ સમવસરણમાં દેખેલા વામાંથી તેનુ ચિત્ત ખસ્યું નહિ. આવા અનિમેષ નયનવાળા દેવાને મેં સાક્ષાત્ જોયા અને અનુભવ્યા છે.’ તે ઉહાપાહમાં ચક્રી ભાન ભૂલી મૂર્છાગત થતાં જાતિસ્મરણુજ્ઞાન પામ્યા. ઘેાડીવારે ભાન આવતાં વિચારવા લાગ્યા કે, મેં આટલા આટલા ભવ કર્યા છતાં હું કેવળજ્ઞાન ન પામ્યા.’ તેણે તુ પોતાના પુત્રને મેલાન્યા અને રાજ્યગાદી ઉપર સ્થાપન કરી તી કર ભગવાન પાસે દીક્ષા અંગીકાર કરી. પૂર્ણ - શક્તિથી તેમણે તપ, ધ્યાન અને જ્ઞાનમાં મન જોડયુ અને વિશસ્થાનક તપ આરાધી તીર્થંકર નામ કનું ઉપાર્જન કર્યું.. એક વખત સુવણુ ખાડું રાજિષ ક્ષીરગિરિ પાસે આવેલી ક્ષીરપણું અટવીમાં આવ્યા. અહીં તેમણે સૂ સન્મુખ નજર નાંખી સૂર્યની આતાપના લેવા માંડી. તે અરસામાં કુરગઢ ભિલના જીવ સાતમી નરકમાંથી નીકળી સિદ્ધ થયા હતા. તે પુંછડું પછાડતા અને જંગલને ગજાવતા ભક્ષ્ય For Private And Personal Use Only : Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ ના અતિ ૧૪ કથાણુવ ધતું જ્યાં ત્યાં દેવાદેડ કરી રહ્યું હતું. બે દિવસથી ભક્ષ્ય નહિ મળવાથી સંપૂર્ણ કોપી બની ધમપછાડા મારતે હતે. તેવામાં તેની નજર આતાપના લેતા મુનિ ઉપર પડી. તેણે ત્રાડ નાંખવાપૂર્વક મુનિ ઉપર થાપે માર્યો. સિંહને થાપ પડતાંજ મુનિ “નમો અરિહંતા” કહેતા જમીન ઉપર ઢળી પડયા અને સમાધિપૂર્વક મૃત્યુ પામી દશમા દેવલોકમાં મહાપ્રભ વિમાનમાં વીસ સાગરોપમની સ્થિતિવાળા દેવ થયા. સિંહ મૃત્યુ પામી ચેથી નરકે ગયે. આમ આઠમા ભાવમાં પાર્શ્વનાથને જીવ પૂર્ણ વિકાસની નજીક આવી ઊભો રહ્યો અને જગત્ ઉપર પૂર્ણ ઉપકાર કરવા દેવલોકમાં એકાંત આવાસમાં પિતાને કાળ નિર્ગમન કરવા લાગ્યું. પાર્શ્વનાથ ભગવાન અસુ રિથતિવાળ જન્મ, લગ્ન અને દીક્ષા. પૂર્વોક્ત સિંહને જીવ કેટલાક ભવે રખડી કઈ ગામમાં એક બ્રાહ્મણને ત્યાં પુત્રપણે જમ્યો. જન્મતાંની સાથે તેના દુર્દવથી માતા-પિતા તરત મૃત્યુ પામ્યા. લેકેએ તેને દયાથી ઉછેર્યો અને જ્યારે મેટે થયે ત્યારે તેનું નામ કમઠ રાખ્યું. ઠેરઠેર તિરસ્કાર પામતે અને લોકોની દયા ઉપર જીવતે કમઠ યૌવન વયને પામ્યું ત્યારે તે વિચારવા લાગે કે મારી સામે રહેલા કેટલાક લેક હજારનું પિષણ કરે છે અને તેમને ખમીખમા પિકારાય છે. જ્યારે હું ઠેરઠેર તિરસ્કાર For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૧૫ પાસુ છુ. આ વૈભવ અને સમૃદ્ધિ તેમને પૂર્વભવના તપના પ્રતાપે મળી લાગે છે. હું પણ તપ કરૂં, મને આ ભવમાં નહિ મળે તે પરભવમાં જરૂર સમૃદ્ધિ મળશે. તેણે તાપસવ્રત ગ્રહણ કર્યુ અને ઉગ્ર પંચાગ્નિ વિગેરે તપ કરવા માંડયું. આથી જતે દિવસે તે કમઠ તાપસના નામે પ્રસિદ્ધ થયા. શ્રી પાર્શ્વનાથ પ્રભુના જન્મ. આ જંબુદ્રીપના ભરતક્ષેત્રમાં વારાણસી નામે નગરી હતી. તે નગરીમાં ઇક્ષ્વાકુ વંશ વિભૂષણ અશ્વસેન નામના રાજા રાજ્ય કરતા હતા. તેને સર્વ સ્રીઓમાં શિરામણી વામાદેવી નામે પટરાણી હતી. સમય જતાં તેની કુક્ષિમાં સુવ`બાહુ રાજાને જીવ પ્રાણુતકલ્પથી ચ્યવી ચૈતર ૧૪૪ના દિવસે વિશાખા નક્ષત્રમાં ઉત્પન્ન થયા. વામાદેવીએ તીર્થ કરના જન્મને સૂચવનારાં ચૌદ મહાસ્વપ્ત દેખ્યાં. રાજાએ અને ઇન્દ્રોએ સ્વમનું ફળ કહ્યુ. વામારાણી આનંદ પામ્યાં. અને પૂર્ણ માસે પાષ સુદ દશમના દિવસે અનુરાધા નક્ષત્રમાં સર્પના લાંછનવાળા નીલવણી' પુત્રને જન્મ આપ્યા. દિğમારીકાઓએ સૂતિકમ કર્યું. ઇન્દ્રોએ સ્નાત્રમહાત્સવ કર્યાં અને પિતાએ પણ પુત્રજન્મને ઉત્સવ નગરમાં પ્રવર્તાયે. - સારા મુહૂતે રાજાએ પુત્રનુ પાર્શ્વ એવું નામ પાડયું. કારણ કે જ્યારે પ્રભુ ગર્ભમાં હતા ત્યારે તેમની માતાએ કાળિ રાત્રિએ પણ પડખે થઇને જતા સર્પને જોયા હતા. આ પછી અપ્સરાઓથી લાલન કરાતા જગત્પતિ રાજાએાના એક ખાળેથી ખીજે ખેાળે સંચરતા વૃદ્ધિ પામ્યા અનુક્રમે For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કથાર્ણવ નવ હાથની ઉંચાઈવાળા થયા અને જગતને કામણ કરનાર યૌવન વયને પામ્યા. યવનને પરાભવ અને પ્રભાવતી દેવી સાથે લગ્ન. એક વખત અશ્વસેન રાજા રાજસભામાં બેસી જિનધર્મની કથાઓ સાંભળવામાં તત્પર હતા. તેવામાં એક રાજ પુરૂષ સભામાં આવ્યો અને રાજાને પ્રણામ કરી કહેવા લાગ્યો “હે રાજન! કુશસ્થળ નામના નગરમાં નરવર્મા નામે પરાક્રમી રાજા હતા. તેણે જૈનધર્મમાં સ્થિર રહી ઘણું વખત સુધી રાજ્ય પાળ્યું. અંતે તૃણવત્ રાજ્યને છોડી દીક્ષા અંગીકાર કરી. હાલ કુશસ્થળનું રાજ્ય તેને પુત્ર પ્રસેનજિત ચલાવે છે. તેને એક દેવાંગનાઓને પણ શરમાવે તેવા રૂપવાળી પ્રભાવતી નામે પુત્રી છે. આ પ્રભાવતી એક વખત સખીઓ સાથે ઉદ્યાનમાં ગઈ ત્યાં તે જિનેશ્વર ભગવાનની પ્રતિમાને પૂજી પાછી ફરતી હતી તેવામાં તેણે કિન્નરીઓનું ગીત સાંભળ્યું. પ્રભાવતી ક્ષણભર ઉભી રહી. ધ્યાનથી સાંભળતાં તેને સમજાયું કે આ ગીત પાર્શ્વનાથની સ્તુતિનું હતું. પ્રભાવતી ઘેર આવી પણ તેનું ચિત્ત કિનરીઓના ગીતમાં ચૂંટયું હતું, ઉંઘમાં પણ તે ગીતની કડીઓ ગાતી અને પાર્શ્વનાથના ગુણગાનને પ્રકાશતી. જેમ જેમ સમય પસાર થયો તેમ તેમ રાજકુમારી સૂકાવા લાગી. સખીઓએ માતપિતાને કહ્યું કે “પ્રભાવતીનું ચિત્ત પાશ્વ કુમારમાં લાગેલું છે. જો કે તેણે તેમને જોયા નથી તે પણ કિન્નરીઓના ગીતમાં તેમનું નામ સાંભળ્યા પછી તેને જગતની કઈ વસ્તુ ગમતી નથી. રાજા અને રાણી પણ For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી પાર્શ્વનાથ ચરિત્ર પાર્શ્વકુમારનું નામ સાંભળી આનંદ પામ્યાં અને તેને સ્વચંવરા તરીકે માકલવા નિશ્ચય કર્યો. વાત વાયરે જાય તેમ તે વાત કલિ ગાદિ દેશના રાજા યવને જાણી. અને એલી ઉઠયો કે ‘મારા જેવા હાવા છતાં પ્રભાવતીને વરનાર પા કુમાર કાણુ ? ’ તેણે તુ પ્રભાવતીને મેળવવા કુસ્થળ ઉપર તેણે ઘેરો ઘાલ્યો. નગરનું કઇ માણસ આજે નગર બહાર નીકળી શકતું નથી. હું રાજન્ ! પરાક્રમી અને પરદુ:ખભંજન આપને જાણી રાજાની આજ્ઞાથી સાગરદત્તના પુત્ર હું પુરૂષાત્તમ ગુપ્તપણે નગરમાંથી નીકળી સહાય માટે આપની પાસે આવ્યો છુ.” અશ્વસેન રાજા પુરૂષોત્તમ પાસેથી યવનનું વૃત્તાંત સાંભળી ક્રોધથી ધમધમ્યો. તેણે કુશસ્થળની રક્ષા માટે રણશીંગુ પુંકયુ’. સૈનિકોએ બખતર સજ્યાં, અને હથિયારે તૈયાર કર્યાં. ક્રીડાગૃહમાં રહેલ પાકુમાર આ કાલાહુલ સાંભળી પિતા સે આવ્યા અને કહેવા લાગ્યા કે ‘હું છતાં આપ ડિલને યુદ્ધમાં જવાની જરૂર નથી.’પિતાએ કહ્યું ‘હું સારી રીતે સમજું છું કે તમે ત્રણ જગતના વિજય કરવાને સમર્થ છે. પરંતુ તું ઘરમાં ક્રીડા કરે તે જોવાથી મને જે હુ થાય છે તે તને યુદ્ધમાં મેકલવાથી મને નથી થતા. પાર્શ્વ કુમારે કહ્યુ પિતાજી! યુદ્ધસ્થાન તે પણ મારે મન ક્રીડારુપ છે' રાજા મૌન રહ્યા. પાકુમારે હાથી ઉપર બેસી સૈન્ય સહિત પુરૂષાત્તમ સાથે કુશસ્થળ નગર તરફ પ્રયાણ કર્યું. સૈન્યની ઉડેલી રજમાં હથિયારા વિજળીની પેઠે મુકવા લાગ્યાં. જોત જોતામાં સૈન્ય કુશસ્થળના પાદરે આવ્યું અને પાર્શ્વ કુમાર દેવ For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કથાર્ણવ વર્ધિત આ હવા કરે છે વિકૃર્વિત આવાસમાં રહ્યા. તુર્તજ તેમણે યવનરાજ પાસે દૂત મેકલ્યો અને કહેવરાવ્યું કે “હે રાજન ! શ્રી પાર્શ્વકુમાર મારા મુખથી તમને આદેશ કરે છે કે પ્રસેનજિત રાજાએ મારા પિતાનું શરણું સ્વીકારેલ હોવાથી નગરીને ઘેરે ઉઠાવી લે અને તમે તમારા સ્થાને ચાલ્યા જાઓ.” યવનરાજને દૂતના આ શબ્દો સાંભળતાં ક્રોધ ચડયો. અને તેણે દૂતને કહ્યું “તું રાજદ્દત હોવાથી અવધ્ય છે. તું પાછો જા અને બાળક પાર્શ્વકુમારને કહેજે કે “યુદ્ધ તે ખેલાડીઓનું છે. વૈભવીએનું નથી. જીવવાની ઈચ્છા હોય તો પાછા ચાલ્યા જાઓ.” દૂતે ફરી કહ્યું “રાજન ! પાશ્વકુમાર દયાળુ છે તે કેઈને મારવા ઈચ્છતા નથી માટે જ તમને આ સંદેશે કહેવડાવ્યો છે. જરા વિચાર તે કરો કે ત્રણ જગતના પતિ થવા યોગ્ય પાર્શ્વકુમાર કયાં અને ખાબોચીયા જેટલા રાજ્યના રાજવી તમે કયાં?' દૂતના આ વચને યવનરાજના સૈનિકે એ હથિયાર ખખડાવ્યાં પણ એક વૃદ્ધ મંત્રી વચ્ચે પડી બોલી ઉઠયો જરા સમજે, આ પાશ્વકુમાર કોણ છે? તેને વિચાર તે કરે. ઈન્દ્ર જેવા જેના સેવકે છે. તેની આગળ તમારી લઢવાની શી મજાલ છે? તે તમને સાચી વાત કહી છે. હજી મેડુિં થયું નથી, પાર્શ્વકુમાર દયાના સાગર છે તે સર્વ અપરાધ ભૂલી જશે!” યવનરાજ ઠડે પડયો. તેને મૂર્ખાઈ માટે લજજા આવી. અને કંઠમાં કુહાડે બાંધી મુખમાં તૃણુ રાખી ભગવાન પાસે આવ્યો અને કહેવા લાગ્યો. “હે ભગવાન! મારા અવિનયની ક્ષમા આપો. મેં મારી શક્તિને વિચાર કર્યા વગર આ દુષ્કૃત્ય કર્યું છે. હું આપને સેવક છું.” For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૧૯ ભગવાને કહ્યું ‘તમે મારા તરફથી ખીલકુલ ભય ન રાખેા. મારે નથી જોઇતા દંડ કે નથી જોઈતું રાજ્ય, માત્ર જોઇએ છે, કુશસ્થળપુરના ઘેરાની વિદાય.’ ઘેરા ઉઠી ગયો, યવનરાજ પ્રભુને નમી પેાતાને સ્થાને ગયા અને પ્રસેનજિત રાજા પણ પ્રભાવતીને સાથે લઇ પાર્શ્વ કુમારની સાથે વાણારસી આવ્યા. તેણે અશ્વસેન રાજા આગળ પ્રભાવતીના પાત્મ્ય કુમાર સાથે વિવાહની માગણી કરી. પાર્શ્વ કુમાર વિવાહ નહિ ઇચ્છતા હોવા છતાં પિતાના અત્યાગ્રહથી કબુલ થયા કારણ કે તેઓ સારી રીતે જાણતા હતા કે મારે અલ્પપણ ભાગ્ય કમ બાકી છે. આ પછી પ્રભાવતી સાથે પાર્શ્વકુમારનાં લગ્ન થયાં અને ત્યારમાદ સંસારસુખ ભગવતાં ભગવાને કેટલેાકસમય પસાર કર્યાં. કુમઠે તાપસ સાથે સમાગમ લોકેાનાં ટોળેટાળાં નગર બહાર ઉલટતાં હતાં. કેાઇના હાથમાં હાર તા કોઇના હાથમાં ભેટણાં હતાં. સૌએ સારાં કપડાં અને ઘરેણાં પહેર્યાં હતાં. ચારે બાજી ઉત્સાહ અને ભકિતનું વાતાવરણ હતુ. આન ંદના અતિરેકમાં કોલાહલ પણ તેવાજ નગરમાં ચારે બાજુ ફેલાયા હતા. ગેાખે બેઠેલ પા કુમારે આ જોયું અને સેવકને પુછ્યુ કે ‘આજે નગરમાં કાઈ મહાત્સવ છે કે શુ? સેવકે જવામ આપ્યા ‘હે સ્વામિ ! નગરમાં મહાત્સવ કે ઉત્સવ નથી પરંતુ કમઠે નામના તાપસ પંચાગ્નિ તપ કરે છે. તેની પૂજા કરવા નગરના લેાકેા ઉલટયા છે ?” પાકુમારે કૌતુકથી ત્યાં જવાના વિચાર કર્યાં અને પરિવાર સહિત ત્યાં પહોંચ્યા લેાકેાએ. કુમારને માર્ગ આપ્યો અને તે તાપસની નજીક આવી ઉભા રહ્યા. તાપસ ધોમધખતા તડ For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦ ચાણવ કામાં ઉઘાડા શરીરે ચારે દિશાએ અગ્નિકુંડ રાખી આતાપના લેતે હતે. લેકે તેના તપની પ્રશંસા કરતા હતા. ભગવાને ક્ષણભર તેની સામે, અગ્નિ સામે અને લોકે સામે નજર ક. તેમને લેકેની અજ્ઞાનતા પ્રત્યે, અને તાપસના અજ્ઞાન કષ્ટપ્રત્યે દયા ઉપજી. આ કરતાં પણ જ્યારે જ્ઞાનથી કાષ્ઠમાં બળતા સર્પને જોયો ત્યારે તે તે બેલી ઉઠયા કે “જે તપમાં દયા નથી તે તપ નથી. અને દયા અને તપ વિના ધર્મ પણ ક્યાંથી સંભવે?” કમઠ લાલચોળ આંખ કરી બેલી ઉ રાજકુમાર ! તમે હાથી, ઘેડા ખેલાવી જાણે, સ્ત્રીઓના રંગરાગ જાણે, ધર્મ તે અમારા જેવા તપસ્વીઓ જ જાણે.” પ્રભુએ તત્કાળ સળગતા અગ્નિમાંથી એક લાકડું ખેંચી કઢાવી અને કહ્યું “તમને ખબર છે કે આ લાકડામાં સર્પ બળી રહ્યો છે? અને સર્પ બન્યાનું જેને ભાન નથી તેને જયણું વિનાને તપ શા કામને?” સંભાળપૂર્વક ભગવાને લાકડું ચીરાવ્યું છે તેમાંથી અર્ધ બળેલ સર્પ નીકળે. ભગવાને સર્પને નવકારમંત્ર સંભળાવી આરાધના કરાવી. આ સર્પ મૃત્યુ પામી ધરણેન્દ્ર નામે નાગરાજ થયો. લોકોનાં ટોળાં ઘડીક પહેલાં કમઠ તાપસની સ્તુતિ કરતાં હતાં તે નિંદામાં પલટાયાં અને કુમારના વિવેક, અને જ્ઞાન પ્રત્યે ભાવથી નમી પડયાં. સમય જતાં કમઠ તાપસ મૃત્યુ પામી અજ્ઞાન તપના પ્રભાવે મેઘમાળી નામે દેવ થયો. દીક્ષા. એક વખત વસંતઋતુમાં પાશ્વકુમાર રાણ સહિત ઉધાનમાં પધાર્યા. વનરાજીને જોતા અને આકાશને નિહાળતા For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી પાદ્યનાથ ચરિત્ર કુમારે ઉદ્યાનની મધ્યમાં એક પ્રાસાદ દેખ્યો. પ્રાસાદમાં પ્રવેશી અહુ પ્રતિમાને પ્રણામ કર્યાં અને ત્યારબાદ રગમડપમાં ચિત્રા નિહાળવા લાગ્યા. આ ચિત્રામાં નેમિનાથ ભગ વાનના જીવનનું આલેખન હતું, તેમાં રાજીમતીના ત્યાગ, પશુઓના પાકાર, ગિરનારમાં આવવું,કેવળજ્ઞાનની પ્રાપ્તિ આ સર્વ આલેખેલુ હતુ. પાકુમાર આ જોઇ, વૈરાગ્ય ભાવિત થયા. કે તુરત અવસર જાણી લેાકાન્તિક દેવેએ ‘નાથ ! તીર્થ પ્રવર્તાવા’ ની વિનંતિ કરી. ભગવાને વાર્ષિકદ્વાન આપવા માંડયું અને વર્ષને અંતે વિશાળા નામની શિમિકા ઉ પર આરૂઢ થઈ આશ્રમ ઉદ્યાનમાં પધાર્યા. અને પાષ વદ ૧૧ ના દિવસે અનુરાધા નક્ષત્રમાં અઠ્ઠમ તપ પૂર્ણાંક ત્રણસો રાજાએ સાથે દીક્ષા અંગીકાર કરી. દીક્ષા લેતાંની સાથેજ ભગવાનને મન:પર્યાંવ જ્ઞાન થયું. દેવાએ દીક્ષાકલ્યાણક મહાત્સવ ઉજવ્યો. ભગવાન આત્મધ્યાનમાં રમણ કરતા એ દિવસ ખાદ કાપટ નામના ગામમાં પધાર્યાં અને ધન્યને ત્યાં તેમણે પરમાનથી પારણુ કર્યું. દેવાએ પંચદિવ્ય પ્રગટ કર્યાં. અને પારણાના સ્થાને ધન્ને રત્નપીઠ સ્થાપી. (૩) શ્રમણ અવસ્થા કલિકુંડ તીર્થં ભગવાન ગ્રામાનુગ્રામ વિચરતા કાર્દભરી અટવીમાં આવ્યા અને ત્યાં રહેલ કુંડ સરાવરના કાંઠે કાઉસગ્ગ ધ્યાને For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨ કથાવ રહ્યા. ભગવાન આત્મરમરણમાં લીન હતા. તેવામાં મહીધર નામે હાથી સરોવરમાં પાણી પીવા આવ્યો. તેણે ભગવાનને જોયા કે તુર્ત તેને જાતિસ્મરણ જ્ઞાન થયું અને તે વિચારવા લાગ્યો કે “આ મહાપુરૂષના દર્શનથી જગતમાં એવી કઈ વસ્તુ છે કે જે પ્રાપ્ત ન થાય. હું પૂર્વજન્મમાં હેમ નામને કુલપુત્ર હતા. નશીબ યોગે મારું શરીર વામન હતું. લેકે મારી ખુબ મશ્કરી કરતા તેથી હું જંગલમાં ચાલ્યો ગયો. ત્યાં મને એક મુનિને મેળાપ થયો. મેં મુનિ પાસે દીક્ષાની માગણી કરી પણ મુનિએ મને સાધુપણુ માટે અયોગ્ય માની દીક્ષા ન આપી. પરંતુ શ્રાવક વ્રત આપ્યું. હું સારી રીતે શ્રાવક વ્રતને પાળતા હતા. લેકને કે કેઈને હેરાન નહોતે કરતા છતાં મારા વામનરૂપને આગળ ધરી લેકે મને પજવતા હતા. અંતકાળે આર્તધ્યાનથી મૃત્યુ પામી વામનરૂપના તિરસ્કાર અને મટી કાયાના પ્રેમને લઈ આ ભવમાં હું હાથી થયો. પણ મને ખેદ થાય છે કે હું આ પશુના ભવમાં આ કલ્પવૃક્ષ સમાન મહાત્માની શું સેવા કરૂં?, હું જે અત્યારે માનવ હતું તે તેમને મારું સમગ્ર જીવન અપ સ્વકલ્યાણ સાધત પણ હાલ તે હું પશુ છું.” આ પછી તે સરે વરમાં પેઠે ન્હાયો અને તેણે કમલના પુષ્પ લઈ, ભગવાનને ત્રણ પ્રદક્ષિણા દઈ પુષ્પથી ભગવાનની પૂજા કરી. અને તે પિતાના આત્માને ધન્ય માનતે પિતાના સ્થાને ગયો. આ પછી દેવોએ પણ ભગવાનની સુગંધિત વસ્તુઓથી પૂજા કરી અને ભકિત કરી. આ અરસામાં કોઈ પુરૂષે ચંપાનગરીના રાજા કર For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી પાર્શ્વનાથ ચરિત્ર કંડને ખબર આપી કે નજીકમાં ભગવાન કાઉસગ્ગ ધ્યાને રહ્યા છે. કરકંડુ ભગવાનના કાઉસગ્ય સ્થાને આવ્યો અને ભગવાનને વંદન કર્યું પણ ભગવાન ધ્યાન ધરતા મૌન રહ્યા. તેણે ભગવાનના વિહારબાદ સ્મૃતિચિન્હ તરીકે કરકંડુ રાજાએ એક પ્રસાદ બંધાવ્યું. અને નવહાથની ભગવાનની પ્રતિમા પ્રતિષ્ઠા પૂર્વક સ્થાપના કરી. તે દિવસે તે સ્થાન કલિકુંડ તીથ નામે પ્રસિદ્ધ થયું. અને ભગવાનની પૂજા કરનાર હાથી મૃત્યુ પામી આ તીર્થને રક્ષક વ્યંતર દેવ થયો ત્યારથી આ સ્થાન ખુબ જ પ્રભાવશાળી અને ચમત્કા રિક બન્યું. અહિછત્રા નગરી અને અહિછત્રા તીથર. પાર્શ્વનાથ ભગવાન ગ્રામાનુગ્રામ વિચરતા શિવપુરી નગરીના કેશાબ નામના વનમાં પધાર્યા. અને ત્યાં કાઉસગ્ગ ધ્યાને રહ્યા. આ તરફ ધરણેન્દ્ર પિતાની સભામાં રહેલી દેવદ્ધિ જોઈ વિચારવા લાગ્યા કે આ ઋદ્ધિ કયા કર્મોથી મને મળી. અવધિજ્ઞાનને ઉપયોગ મુકતાં તેને પ્રભુના પૂર્વભવને ઉપકાર યાદ આવ્યું. તે તુર્ત દેવસભા છેડી ભગવાનને કાઉસગ્ગ સ્થાને આવ્યું. તેણે ભગવાનને ધૂમધખતા તડકામાં કાઉસગ્ગ ધ્યાનસ્થિત જોયા. આથી ભકિતથી સહસ્ત્ર ફણાવાળું નાગરૂપ ધરી ભગવાનના મસ્તક ઉપર રહ્યો અને ભગવાન ઉપર છાયા વિસ્તારી તડકાને દૂર કર્યો. નિમૅહિ ભગવાને કાઉસગ્ગ પૂરો થતાં ત્યાંથી વિહાર કર્યો. પણ તે સ્થાને જતે દિવસે લેકેએ નગર વસાવ્યું. જે અહિછત્રા નગરી નામે પ્રસિદ્ધ થયું. અને ત્યાં જે જિનમંદિર બંધાવાવું. તે અહિચ્છત્રા તીર્થ નામે પ્રસિદ્ધિ પામ્યું. For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કથાણુવ કુકટેશ્વર તીર્થ ભગવાન ગ્રામ, અરણ્ય, પર્વત વિગેરેમાંથી પસાર થઈ અનુક્રમે રાજપુર નગર સમીપે કાઉસગ્ગ ધ્યાને રહ્યા. તે વામાં તે નગરના રાજા ઈશ્વરને સેવકે સમાચાર આપ્યા કે ભગવાન અહિં કાઉસગ્ગ ધ્યાને રહ્યા છે. રાજા તુ ભગવાન ના કાઉસગ્ય સ્થાને હર્ષભેર આવ્યા. ભગવાનને દેખતાં તેનું મગજ ભમવા લાગ્યું. અને તે મૂછ ખાઈ જમીન ઉપર ઢળી પડશે. મૂછ ઉતરતાં તે બે કે “મને ભગવાનને દેખી જાતિસ્મરણ જ્ઞાન થયું છે. હું પૂર્વ ભવમાં વસંતપુર નગરમાં દત્ત નામનો બ્રાહ્મણ હતા. મારા શરીરે કેઢ રેગ થયો. સગા અને સંબંધી મારી તરફ બેદરકાર બન્યા. મને જીવન ઉપર કંટાળે ઉપજ્યો અને હું જીવનને અંત આણવા ગંગામાં જે કુદકો મારવા ગયો કે તુર્ત આકાશમાર્ગે જતા મુનિએ મને રોક્યો. મુનિ હેઠા ઉતાર્યા. અને મને કહેવા લાગ્યા કે “દુઃખનું ઔષધ મૃત્યુ નથી પણ ધર્મ છે?” મેં તેમની પાસે શ્રાવકધર્મને સ્વીકાર કર્યો અને ત્યારથી મેં મારું જીવન ધર્મમાર્ગે વાળ્યું. એક વખત હું જીનમંદિરે ગયો. ત્યાં મેં ભગવાનના દર્શન કર્યા. અને ત્યારબાદ મુનિને વંદન કરી તેમની પાસે બેઠે. આ અરસામાં પુ૫કલિક નામના એક શ્રાવકે મુનિને કહ્યું કે આવા રોગી માણસે જીનમંદિરમાં આવી શકે ખરા?''મુનિએ જવાબ આપે કે “અવગ્રહનું પાલન અને અશાતનાને ત્યાગ કરી ખુશીથી આવી શકે અને દેવવંદન કરી શકે.” ફરી પુકલિકે મુનિને પૂછયું કે “આ માણસ મરીને For Private And Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ho? મજ જેના કાર પાલિકાના IT WRપાઘડી = = ૧ શ્રી લઢણ પાર્શ્વનાથજીન્ડાઈ. ૨ કી આદીશ્વર ભગવાન, શત્રુજી. ૩ શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથજી-આકોલા. ૪ કી સેરીસા પાર્શ્વનાથજી-સેરીસા. ૫ શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથજી, જોધ પુર. ૬ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજી-શંખેશ્વર. ૭ શ્રી સ્થભન પાર્શ્વનાથ જી–ખંભાત. ૮ કી શાન્તીનાથ ભગવાન-વઢવાણ. ( ૯ શ્રી મુકેવા પાર્શ્વનાથ–અમદાવાદ. For Private And Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર, એ. કઇ ગતિ પામશે ?' મુનિએ જવાબ આપ્યા આ દત્ત ગ્રા ઘણુ મરી મરઘા થશે.' આ શબ્દ સાંભળતાં હું રડી પડયે, અને કહેવા લાગ્યો કે ‘ભગવંત! આ ભવમાં તે હું કાઢથી પીડાઉ છુ.' અને વળી આવતા ભવમાં હું તિહુઁચ મરઘા થઈશ ? ભગવાન ! મારે તરવાના કોઇ ઉપાય નહિ હોય ? ’ મુનિએ જવાબ આપ્યો કે ‘ ભાવિભાવને કેાઇ મીટાવી શકે તેમ નથી. પણ તારે બહુ શાક કરવાનુ કારણ નથી કારણ કે મરઘાના ભવમાં તને મુનિને દેખી જાતિસ્મરણ જ્ઞાન થશે અને ત્યાં તુ અણુસણુ કરી મૃત્યુ પામો રાજપુર નગરના રાજા થઇશ.' મુનિના આ જવાખથી મને કઇંક શાંતિ વળી અને ધ માર્ગોમાં વધુ સ્થિર થયો. મને જાતિસ્મરણ જ્ઞાનથી આ સર્વ ભવ યાદ આવ્યા છે. તે આ પ્રભુના દર્શનના પ્રતાપ છે. પ્રભુએ કાઉસગ્ગ ધ્યાન પાળી વિહાર કર્યાં પણ રાજાએ આ સ્થાનની સ્મૃતિ માટે ત્યાં એક ચૈત્ય બનાવ્યું અને તેમાં પાર્શ્વપ્રભુની પ્રતિમાને પ્રતિષ્ઠા પૂર્વક સ્થાપન કરી. જતે દ્વિવસે આ સ્થાન કુક ટેશ્વર નામના તી તરીકે પ્રસિદ્ધ પામ્યું. અને ત્યાં વસેલું નગર કુટેશ્વર નગર કહેવાયું. મેઘમાળીના ઉપસ એક વખત વિહાર કરતા ભગવાન કેાઈ એક તાપસ આશ્રમ નજીક આવી પહેાંચ્યા. સંધ્યા સમય વિત્યા હતા, પક્ષિઓ પાતપેાતાના માળામાં પાછાં ફરતાં હતાં. સૂર્ય પશ્ચિમ સમુદ્રમાં ડુબી આકાશને લાલ ખનાવી રહ્યો હતો. ભગવાન એક કુવાની પાસે રહેલા વડવૃક્ષ નીચે કાઉસગ્ગ ધ્યાને રહ્યા. આ અરસામાં મેઘમાલી દેવને અધિજ્ઞાનથી પાતાના પૂભવ For Private And Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૬ કથાણું વ યાદ આવ્યેા. અને તેથીતેને ભગવાનની સાથે વૈરપરપરા તાજી થઇ. ક્રોધથી ધમધમતા પાપાત્મા મેઘમાલી ભગવાન પાસે આવ્યો. ભગવાન તો મેરૂ સમ નિપ્રક ંપ ધ્યાનમાં હતા. મેઘમાલીએ પ્રથમ હાથી વિધુર્યાં. અને તેમણે સુઢાથી ભગવાન ને પછાડવા માંડયા પણ છેવટે થાકી તેણે સિ ંહ વિધુર્યાં. સિંહા જંગલને ધ્રુજાવે તેવી ત્રાડા નાંખવા લાગ્યા. પશુ તે ત્રાડે ભગવાનના ધ્યાનમાં તરંગની જેમ લીન ખની. આ પછી મેઘામાલીએ સાપ, વિછી, વૈતાલ વિગેરે અનેક પ્રતિકુલ ઉપસ અને દેવાંગનાઓના હાવભાવરૂપ ઘણા અનુકુલ ઉપગેર્યાં કર્યાં. પણ ભગવાન તા પેાતાના ધ્યાનથી જરાપણુ ચલિત ન થયા. મેઘમાલી ક્રોધથી ખૂબ ધમધમ્યો. તેણે આકાશમાંથી અનલ વૃષ્ટિ આર્ભી જોતજોતામાં ચારે બાજુ પાણી ફેલાયુ. વિજળીના જબકારા અને કાનને ફાડી નાંખે તેવા મેઘના ગડગડાટ થવા માંડયા. પાણી વધતું વધતુ કિટ અને છાતી ઓળંગી ભગવાનની નાસિકા સુધી આવી પહેાંચ્યુ. ધરણેન્દ્રનુ આસન કપ્યું. ભગવાનના ઉપસર્ગ દેખતાં દેવાંગાનાએ સાથે ધરણેન્દ્ર ત્યાં આવ્યો. તેણે ભગવાનને નમસ્કાર કર્યાં, અને ભગવાનના પગ નીચે કમળ, મસ્તક ઉપર સાત કાવાળા સર્પનું છત્ર તેમજ સામે ચામર અને ફુલની માલા પુર્વક દેવાંગનાઓનુ નૃત્ય આરંભી ભગવાનનો સેવામાં તત્પર બન્યો. મેઘમાલી જોસથી પાણી વરસાવતા ગયો પણુ ભગવાન પાણીના તળ ઉપર બીરાજેલા કમળ ઉપર જમીનની પેઠે ધરણેન્દ્રની ઋદ્ધિપૂર્વક કાઉસ્સગ્ગધ્યાનમાં નિશ્ચળ રહ્યા. For Private And Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કેવળજ્ઞાન તુતિ કલારબાદ ધરણા કયો. તેણે શ્રી પાર્શ્વનાથ ચરિત્ર પાણી વરસાવતા મેઘમાલી ઉપર કે, ભક્તિ કરતા ધરણેન્દ્ર ઉપર તેમની દષ્ટિ સરખી હતી. મેઘમાલી ઉપર નહેાતે છેષ કે ધરણેન્દ્ર ઉપર નહોતે જરા પણ રાગ. પરંતુ સ્વામિભક્ત ધરણેન્દ્રથી મેઘમાલીને ઉપસર્ગ ન જોવાયો અને તેથી તેણે તિરસ્કાર પૂર્વક મેઘમાલીને કહ્યું “મૂર્ણ! પૂર્વભવમાં હરહંમેશ ઉપકાર કરનાર પ્રભુ પર તું ખાટું વૈર વર્ષાવે છે. ભગવાન તે સમદષ્ટિ છે.” ધરણેન્દ્રના વચને મેઘમાળી કંચો. તેણે ભગવાનની ક્ષમા માગી અને ત્યારબાદ ધરણેન્દ્ર તથા મેઘમાલી ભગવાનની સ્તુતિ કરી સ્વસ્થાને પધાર્યા. કેવળજ્ઞાનની પ્રાપ્તિ તથા ચતુર્વિધ સંઘની સ્થાપના. ભગવાન દીક્ષા પછી ચોરાસી દિવસે ફરી આશ્રમપદ નામના ઉદ્યાનમાં પધાર્યા. અને ધાતકી વૃક્ષની નીચે કાઉસગ ધ્યાનમાં ચાર ઘાતી કર્મનો ક્ષય કરી ચેતરવદ ૪નાં દિવસે વિશાખા નક્ષત્રમાં ચંદ્રને યોગ હતો ત્યારે કેવળજ્ઞાન ઉપાર્જન કર્યું. દેવોએ સમવસરણની રચના કરી અને વચ્ચે સત્યાવીશ ધનુષ ઉંચું ચિત્યવૃક્ષ બનાવ્યું. ભગવાન સુવર્ણ કમલ ઉપર પગ ધરતા પૂર્વ દ્વારથી સમવસરણમાં પ્રવેશી ચૈત્યવૃક્ષને પ્રદક્ષિણ કરી “ રિય” કહી સિંહાસન ઉપર આરૂઢ થયા. અશ્વસેન રાજા, વામમાતા અને પ્રભાવતી દેવી પણ સમવસરણમાં આવ્યાં. અને યથાસ્થાને બેઠાં. ઈન્દ્ર ભગવાનની સ્તુતિ કર્યા બાદ ભગવાને દેશના આપી. આ દેશનામાં ભગવાને દાન. શીલ, તપ અને ભાવનું સ્વરૂપ સમજાવ્યું. અને તે દરેક દાનના-જ્ઞાનદાન, અભયદાન, અને ધર્મ ઉપકરણદાન વિગેરેના ભેદ બતાવ્યા. જ્ઞાનદાન ઉપર For Private And Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કથાવ ધનમિત્રની કથા, અભયદાન ઉપર વસંતકની કથા, ધર્મોપકરણ દ્વાન ઉપર રેહિણની કથા અને અન્નદાન ઉપર સુંદરની કથા કહી. તેમજ શિયળ ઉપર મદન રેખાની કથા, તપ ઉપર સનકુમારની કથા, વ્રત ભંગ ઉપર મહાપદ્મની કથા તથા તપાલન ઉપર પુંડરિક કંડરીકની કથા કહી ને ધર્મ પમાડ્યો. દેશના બાદ કેટલાક લેકેએ ચારિત્ર, કેટલાકે શ્રાવકપણું, તે કેટલાકે સમકિત વિગેરે વ્રત નિયમેને ગ્રહણ કર્યા અશ્વસેન રાજાએ હસ્તિસેન પુત્રને રાજ્ય સેંપી ભગવાન પાસે દીક્ષા લીધી. વામામાતા તથા પ્રભાવતી દેવીએ પણ સાધ્વી પાસે દીક્ષા સ્વીકારી શુદ્ધ રીતે વ્રત પાળી દેવલેકે ગયાં અને ત્યાંથી એવી મહાવિદેહ ક્ષેત્રમાં મુક્તિગતિને પામશે. પાર્શ્વનાથ ભગવાનને ૧ આર્યદત્ત. ૨ આર્યષ. ૩ વિશિષ્ટ. ૪ બ્રહ્મ. ૫ સોમ. ૬ શ્રીધર. ૭ વીરસેન. ૮ ભદ્રયશા. ૯ જય અને ૧૦ વિજય એમ દશ ગણધરે થયા. ભગવાને તેમને ત્રિપદી આપી. તેમણે તેને અનુસરી દ્વાદશાંગીની રચના કરી અને જેની ભગવાને અનુજ્ઞા આપી. આ પછી પ્રથમ પરિસી પૂર્ણ થતાં બીજી પિરિસીમાં ગણધર ભગવંતે દેશના આપી. આ દેશનામાં ગણધર ભગવંતે કહ્યું “સમ્યકત્વપૂર્વકનું જ્ઞાન તે આજ્ઞાપ્રધાન જ્ઞાન છે. વૈયાવચ્ચ વિનય વિગેરે સર્વે ભક્તિના પર્યાય છે. આ ભક્તિની પ્રબળતાથી જીવ તીર્થકર નામ કર્મને પણ બંધ કરી શકે છે. તેમજ ભક્તિને માટે અવસરે ભક્તિમાન સાધક અપવાદ પણ એવી શકે છે. આડાપ્રધાન 3 ભકિતની સમજ ભક્તિ For Private And Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી પાર્શ્વનાથે ચરિત્ર સુભદ્રાએ ભક્તિના વશે સ્પર્શ કરી મુનિની આંખમાંથી તણખલું કાઢયું અને રેવતી શ્રાવિકા વીર ભગવાનને માટે કેળાપાક બનાવવામાં આધાકર્મને કરનાર થવા છતાં તે બન્ને કલ્યાણ સાધશે. આ ભક્તિ તીર્થયાત્રા, જિનપૂજા. ગુરૂસ્તવન વગેરે અનેક રીતે થઈ શકે છે. અહિં પુષ્પપૂજા ઉપર વીરસેન અને શુકરાજની કથા તથા ભાવપૂજા ઉપર રાવણ અને વનરાજની કથા કહી ભવ્ય જીને તેમણે પ્રતિબંધ પમાડ્યો. દેશના પૂર્ણ થયા બાદ સૌ પોતપોતાના સ્થાને ગયા. પાર્શ્વનાથ પ્રભુના શાસનમાં પા નામે શાસનદેવ અને પદ્માવતી નામે યક્ષિણું શાસનદેવી થઈ. પાર્વયક્ષ કાચબાના વાહનવાળે કૃષ્ણવર્ણવાળે, હતિ જેવા મુખવાળે, નાગની ફણાના છત્રથી શોભતે, ચાર ભુજાવાળે, બે વામભૂજામાં નકુલ અને સર્પ તથા બે દક્ષિણ ભૂજામાં બીજું અને સર્પ ધારણ કરનારે થયો. તથા પદ્માવતી કુર્કટજાતિના સપના વાહનવાળી. સુવર્ણ સરખા વર્ણવાળી બે દક્ષિણ ભુજામાં પદ્મ અને પાસ, તથા બે વામ ભુજામાં ફળ અને અકુંશ ધારણ કરનારી થઈ. સાગરદત્તની દીક્ષા. ' જગત ઉપર ઉપકાર કરતા ભગવાન એક વખત પં નામના દેશના સાકેતપુર નગરના આસ્રોદ્યાનમાં આવ્યા. તેવામાં તામ્રલિપી નગરને સાગરદત્ત નામને એક વણિકપુત્ર ભગવાન પાસે આવ્યો અને ભગવાનને વંદન કરી ધર્મ દેશનામાં બેઠે. “આ સાગરદત્ત પૂર્વ જન્મમાં એક બ્રાહ્મણ પુત્ર હતો. તે ભવમાં તેની સ્ત્રી કેઈ બીજા પુરૂષ સાથે For Private And Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર કથાણું આસક્ત થએલ હેવાથી તેણે તેને ઝેર આપી હાર ફેંકી દીધે પણ એક ગોવાલણે તેનું ઝેર ઉતારી તેને ત્યાં સાજે કર્યો. સાજો થએલ બ્રાહ્મણ પુત્ર પરિવ્રાજક થઈ મૃત્યુ પામી સાગરદત્ત નામે શ્રેષિપુત્ર થયો. અને પેલી ગોવાલણ મૃત્યુ પામી વણિકપુત્રી થઈ. સાગરદત્ત યુવાન થયો. તેને ઘણી સ્ત્રીઓનાં માગાં આવ્યાં તે પણ તેને સ્ત્રી પરણવાની ઈચ્છા ન થઈ. પેલી વણિક પુત્રીનું પણ માગું આવ્યું. સાગરદસ્ત તેને પાછું ઠેલું. વણિક પુત્રએ સંકેતથી સમજાવ્યું કે “બધી સ્ત્રીઓ એવી હતી નથી.” આ પછી સાગરદત્ત તેને પરણ્યો. એક વખત તે પરદેશ ગયે. ત્યાં તેણે સાતવાર ધન મેળવ્યું અને ગુમાવ્યું. આઠમીવાર તેને વહાણમાંથી ખલાસીઓએ ફેંકી દીધા. તરતે તરતે તે સસરાના ગામ પાટલાપથ નગરે આ સસરાએ તેને આદર સત્કાર કર્યો. વહાણવટીઓ પણ છેડે દિવસે ત્યાં આવ્યા. સાગવદત્તે તેમને ઓળખ્યા. અને રાજાને જણાવી તેમની પાસેથી પિતાને માલ પાછો લીધે. આ પછી સાગરદત્ત ધનવાન કર્યો અને રાજને માનીતા થયે. તે જુદા જુદા ધર્માનાયકને લાવતે અને દેવ, ગુરૂ, ધર્મ સંબંધી પ્રશ્ન પૂછતો. પણ તેને કઈ જગ્યાએથી સમાધાન ન થયું. ભગવાનની દેશનામાં ભગવાને સાગરદત્તના પ્રશ્નને ધ્યાનમાં રાખી દેવ, ગુરૂ, ધર્મ સંબંધી દેશના આપી. સાગરદત્ત પ્રતિબંધ પામ્યો અને ભગવાન પાસે તેણે દીક્ષા અંગીકાર કરી ભગવાનના ચાર શિષ્ય. એક વખત ભગવાનને શિવ, સુંદર, સોમ અને જ્ય નામના ચાર શિષ્યએ પ્રશ્ન પૂછો કે “હે ભગવાન! અમે For Private And Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ૩૧ મેક્ષે કયારે જઈશું.' ભગવાને જવાબ આપ્યો કે “તમે આ ભવમાંજ મેક્ષે જવાના છે.” ભગવાનને ઉત્તર સાંભળી તેઓએ વિચાર કર્યો કે “આપણને મોક્ષ મળવાનું છે તે શા માટે તપકષ્ટ સહન કરવું તેમણે તપત્યાગ છેડી દીધાં. અને ખાન, પાનમાં મસ્ત બની પિતાનું જીવન વીતાવવા માંડયું અને બીજાઓને પણ તપત્યાગ કરે એ ફેગટ છે એમ ઉપદેશ આપવા માંડયો. પરન્તુ અંતકાલે એમને શુદ્ધ બુદ્ધિ સૂઝી, વૈરાગ્ય ભાવના જાગી અને ક્ષપકશ્રેણિ ઉપર ચઢી સિદ્ધિગતિ પામ્યા. પરંતુ તેમણે આપેલો ઉપદેશ જતે દિવસે બોદ્ધ ધર્મ તરીકે પ્રસિદ્ધિ પામ્ય. બંધુદત્ત અને અશાકમાલીની દીક્ષા. નાગપુર નગરમાં ભગવાન એક વખત પધાર્યા, તેમના સમવસરણમાં ભગવાને બંધુદત્ત અને ચંડસેનને તેમને પૂર્વ ભવ કહ્યો. આથી બંધુદ ચંડસેન અને પિતાની સ્ત્રી સાથે દીક્ષા ગ્રહણ કરી અને શુદ્ધ ચારિત્ર પાળી ત્રણે જણ સહસાર દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. ભગવાન વિહાર કરતા હતા તે વખતે અશક નામને માળી ભગવાન પાસે આવ્યો. તેણે ભગવાનની દેશના સાંભળી. ભગવાને તેને તેને પૂર્વભવ કહ્યો કે “તેં પૂર્વભવમાં એક મુનિ પાસેથી એવું સાંભળ્યું કે નવ પુષ્પથી પૂજા કરનાર નવમે ભવે મુક્તિ જાય. આથી તું રોજ નવ પુષ્પથી પૂજા કરવા લાગ્યું. આમ જન્મજન્મ તારી ઋદ્ધિ વધવા લાગી, અને તું આ નવમા ભાવમાં ભૂરા ગામમાં ઉત્પન્ન થયાં છે. અને નવડ ગામને રાજા થયે છે.” પૂર્વજન્મનો વૃતાંત સાંભળી માળી પ્રતિબંધ પામ્યું અને તેણે ભગવાન પાસે દીક્ષા અંગી For Private And Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨ કથાણુંવ કાર કરી અને સિદ્ધિગતિ મેળવી. આમ ઘણું જીવોને ભગવાને ઉદ્ધાર કરી જગત્ ઉપર ઉપકાર કર્યો. ભગવાનને પરિવાર અને નિર્વાણુ. પૃથ્વીતળ ઉપર વિચરતા ભગવાન પાર્શ્વનાથને ભેળ હજાર સાધુ, આડત્રીસ હજાર સાધ્વી, ત્રણસોને પચાસ ચૌદપૂર્વધારી, એક હજારને ચાર અવધિજ્ઞાની, સાડા સાતમે મન:પર્યવજ્ઞાની, એક હજાર કેવળજ્ઞાની, અગ્યારસો વૈક્રિયલબ્ધિવાળા, છસો વાદલબ્ધિવાળા, એક લાખ અને ચેસઠ હજાર શ્રાવકે, ત્રણ લાખ અને સત્તાતેરહજાર શ્રાવિકા આટલે પરિવાર થયો. ભગવાન પોતાને નિર્વાણ સમય નજીક આવ્યો જાણું સંમેતશિખરગિરિ પધાર્યા. અને તેત્રીશ મુનિઓ સાથે ભગવાને અણુશણુવ્રત સ્વીકાર્યું. અંતે શ્રાવણ શુદ ૮ ના દિવસે વિશાખા નત્રત્રમાં ભગવાન તેત્રીશમુનિઓ સાથે પરમ પદ પામ્યા. ભગવાન પાર્શ્વનાથે ગૃહસ્થપણામાં ત્રીશ વર્ષ અને વ્રત પાલનમાં સીતેરવર્ષ એમ કુલ સે વર્ષનું સંપૂર્ણ આયુષ્ય ભગવ્યું. નેમિનાથ પ્રભુના નિર્વાણ પછી ત્યાશી હજાર સાતસો અને પચાસ વર્ષ ગયા બાદ શ્રી પાર્શ્વનાથ પ્રભુ મેક્ષે પધાર્યા. તે વખતે શક્રાદિક ચેસઠ ઈન્દ્રોએ સમેતશિખર ઉપર આવી પ્રભુના દેહને તેમજ અન્ય મુનિરાજોના દેહને યથાવિધિ અગ્નિસંસ્કાર કર્યો. દાઢા આદિ અવયવે યથાયોગ્ય સ્થાને સ્થાપી એવન કલ્યાણકને મહત્સવ ઉજવી ઈન્દ્રાદિ દેવ સ્વસ્થાને ગડ્યા. પાશ્વનાથ ચરિત્ર સંપૂર્ણ = = = == For Private And Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧ Acharya Shri Kailassagarsuri Gyanmandir દેવતાઇ અગ્નિ યાને સગરચક્રવર્તિ . ( ૧ ) ભગવાન ઋષભદેવના વંશમાં અનેક રાજાએ વિનીતા નગરીમાં થયા. આમાંના અસંખ્ય રાજાએ સિદ્ધિગતિને પામ્યા અને અસંખ્ય અનુત્તરવિમાન દેવલાકે ગયા. આ પછી ઋષભદેવ ભગવાનના ઇક્ષ્વાકુ વંશમાં વિનીતા નગરીમાં જિતશત્રુ રાજા થયા. આ જિતશત્રુ રાજાને વિજયા નામે રાણી હતી. તેને મહા સુદ ૧૩ ના દીવસે પાછલે વ્હારે ચૌદ સ્વપ્ન આવ્યાં. જિતશત્રુ રાજાના નાના ભાઈ સુમિત્રવિજય હતા. તે યુવરાજ હતા. આ સુચિત્રવિજયને વૈજયન્તી નામે સુલક્ષણી ભાર્યાં હતી. વૈજયન્તીનું ખીજું નામ યશેામતી પણુ હતુ. જે દીવસે વિજયારાણીને ચૌદ સ્વપ્ન આવ્યાં તેજ દીવસે વૈજયન્તીને પણ ચૌદ સ્વપ્ન આવ્યાં પણ તે ચૌદ સ્વપ્ન વિજયા કરતાં તેને કાંઇક ઝાંખાં આવેલાં. રાજાએ સ્વપ્નપાઠકેાને ખેલાવ્યા પરસ્પર વિચાર કરી સ્વપ્નપાઠકોએ કહ્યું કે અમારા શાસ્ત્ર મુજબ વિજયારાણીને જન્મનાર પુત્ર તીર્થંકર થશે અને વૈજયન્તીની કુક્ષિએ જન્મ લેનાર પુત્ર ચક્રી થશે.’ 3 For Private And Personal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪ દેવતાઈ અગ્નિ જ્યારે પવન મંદમંદ વાત હતે આનંદમય વાતાવરણ હતું. ગ્રહ વિગેરે ઉચ્ચ સ્થાને હતા તેવી મહા સુ. આઠમની મધ્યરાત્રિએ વિજયાએ પુત્રને જન્મ આપે અને તેજ રાત્રિએ વૈજયન્તીએ પણ પુત્રરત્નને જન્મ આપે. . જિતશત્રુ રાજાએ બને પુત્રને જન્મ મહોત્સવ ઉજવ્યો અને સારા દીવસે એકનું નામ અજિતનાથ અને બીજાનું સગર એવું નામ પાડયું. ઉંમર થતાં રાજાએ બન્ને પુત્રને ભણવા મુકયા, પણુ ભગવંત અજિતનાથ તે ત્રણ જ્ઞાન સહિત હોવાથી સ્વયમેવ સર્વકળા, ન્યાય, શબ્દશાસ્ત્ર વિગેરે શિખ્યા. સગર. બુદ્ધિશાળી હેવાથી જોતજોતામાં એક દીવાથી બીજે દીવો પ્રગટે તેમ તેણે ઉપાધ્યાયની પાસેથી શબ્દશાસ, પ્રમાણુશાસ્ત્ર, વાદ્યશાસ્ત્ર, ચિકિત્સાશાસ્ત્ર, ધનુર્વેદ અને યુદ્ધકળા સર્વ શિખી લીધું. આ સર્વ શાસ્ત્ર શિખ્યા છતાં સગર પિતાનું શિખેલ સર્વ અજીતનાથ ભગવાન આગળ ધરી કહી બતાવતા હતા. અને જેમાં અપૂર્ણતા જણાઈ કે શંકા લાગી તે સર્વ ભગવંત પાસેથી જાણું લેતા હતા. માનવ માત્રને રૂપસંપત્તિને બક્ષનાર યૌવનમાં બને કુમારોએ પ્રવેશ કર્યો. એટલે ઈન્દ્ર અને જિતશત્રુ રાજાએ વિવાહ માટે આગ્રહ કર્યો. ભેગાવલી કર્મ બાકી હોવાથી ભગવાન મૌન રહ્યા. એટલે જિતશત્રુ રાજાએ રાજકન્યાઓ સાથે ભગવાનનાં લગ્ન કર્યા. અને સગરને પણ તેવી રીતે રાજકન્યાઓ પરણવી. આ પછી ભગવાન વ્યાધિને અનુરૂપ ઔષધિની પેઠે ગૃહસ્થ જીવન પસાર કરવા લાગ્યા. અને વંત ભાવ સાચી કે સગાવલી એ રાતે For Private And Personal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દેવતાઈ અગ્નિ ૩૫ સગરકુમાર પણ હાથી જેમ હાથિણીઓની સાથે રમે તેમ દેવાંગના સરખી રાજકન્યાઓ સાથે રમવા લાગ્યા. એક વખત લધુબંધવ સહિત અજિતશત્રુ રાજાને વૈરાગ્ય ભાવના જાગ્રત્ થઈ. તેમણે અઢારલાખ પૂર્વ ઉંમરના પિતાના પુત્રને કહ્યું કે, હું હવે સંયમ લેવા ઈચ્છું છું. મારા પૂર્વજોએ તે આ ઉંમર પહેલાં સંચમ લીધું છે. તમે રાજ્ય ધૂરા વહન કરે, અને મને નિમુકત બનાવે.” - અજિતનાથે કહ્યું, “હે તાત ! તમારા શુભકાર્યમાં અંતરાય નાખવા હું તૈયાર નથી પણ હું વિજ્ઞપ્તિ કરું છું કે, રાજ્યધુરા તે કાકા સુમિત્રવિજય સંભાળે તેજ ઈષ્ટ છે.” સુમિત્રવિજયે કહ્યું કે, “તુચ્છ રાજ્ય ખાતર અપૂર્વ લાભવાળા સંયમને હું શા માટે ચુકું?” છેવટે જિતશત્રુ રાજાના આગ્રહથી ભાવયતિ રહેવાને સુમિત્રવિજયે નિર્ણય કર્યો. આથી જિતશત્રુ રાજાએ અજિતનાથને રાજયાભિષેક કર્યો અને સગરને યુવરાજ તરીકે સ્થાપે. રાજવી અજિતનાથે પોતાના પિતા જિતશત્રુને ભવ્ય દિક્ષા મહોત્સવ કર્યો. અને જિતશત્રુ મહારાજાએ સર્વ વૈભવ અને પરિવાર ત્યાગી ઋષભદેવ ભગવાનના તીર્થમાં વર્તતા વિર મુનિરાજ પાસે દીક્ષા અંગીકાર કરી. દક્ષાબાદ ઉગ્ર તપશ્ચર્યા આરંભી, જ્ઞાન, ધ્યાન, વૈયાવચ્ચ અને તપ ત્યાગના બળે જિતશત્રુ રાજર્ષિ ભાવના એણિએ ચડી કેવલજ્ઞાન પામ્યા. અને અનુકમે છેવટે પોતાના પૂર્વજોની પેઠે સિદ્ધિગતિને પામ્યા. હવે રાજા અજિતનાથને રાજ્ય પાળતાં ત્રેપન લાખ પૂર્વ થયાં. ત્યારે આપોઆપ વૈરાગ્યભાવના જાગ્રત્ થતાં તેમણે For Private And Personal Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૬ દેવતાઈ અગ્નિ વિચાર્યું કે ‘આ રાજ્યની સુંદર વ્યવસ્થા, ભાઇઓને ભ્રાતૃપ્રેમ અને રાજ્યદ્ધિ ગમે તેવી સગવડતા ભરી હાય તે પણ તેથી આત્માને શુ ઉપકાર કરનાર છે? આત્માને ઉપકાર કરનાર વસ્તુ તાજ્ઞાન, દર્શન અને ચારિત્રને પોષક પ્રવૃત્તિજ છે. મારે પાપપાષક પ્રવૃત્તિ ત્યજી આત્મપ્રવૃત્તિ તરફ વળવું જોઇએ.’ આ વિચારધારાને ‘હે નાથ ! ધર્માંતી પ્રવર્તાવા'ની લેાકાંતિક દેવાની વિજ્ઞપ્તિએ રોકી. ભગવાને ભકત સેવકના અનુરૂપ વચન સમા દેવાના આ વચનને સ્વીકાર કર્યાં. અને પવનથી અગ્નિ વધુ પ્રજવલિત અને તેમ તેમના વૈરાગ્ય વધુ પ્રજવલિત અન્યો. ત્રણ જ્ઞાનધારક ભગવાને તુરત સગરને ખેલાવ્યેા અને કહ્યુ કે, ‘માંધવ! આ રાજ્યપૂરા તું વહન કર, હુ' હવે રાજ્યપાલન કરી શકું તેમ નથી. કારણકે મારૂ મન રાજ્ય, વૈભવ અને જગતની માયામાં હવે મુદ્દલ સ્થિર થાય તેમ નથી.’ સગરને ભગવાનના આ વચન વજ્રઘાત જેવાં લાગ્યાં. તે એટલી ઉચા કે ‘હું ભગવન્! તમે રાજા અને હું યુવરાજ તેમ હવે તમે મારા ગુરૂ અને હું આપના શિષ્ય થઇશ. આપ જાએ અને હું રાજ્ય ભાગવું તે ન બને.” ભગવાને કહ્યું. ‘સયમ એ ભાવના પ્રધાન છે. માર્ ભાગાવળી કર્મ ક્ષીણ થયું છે. હજી તું ચક્રવર્તી થવાના છે, અને તારૂ ભેગાવળી કમ બાકી છે, આથી તારે માટે અત્યારે સંયમનુ પાલન અશક્ય છે. રાજા પછી યુવરાજ રાજગાદીએ આવે એ રીતના ક્રમને પાલન કરી તુ રાજ્યને For Private And Personal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દેવતાઈ અગ્નિ ૩૭ સ્વીકાર કર.” ભ્રાતૃપ્રેમ અને વડિલની આજ્ઞામાં હીંચકાતા સગરે નાખુશ દીલે આંસુ સાથે ભાઈની આજ્ઞાને સ્વીકાર કર્યો. ભગવાને પૂર્ણ હર્ષપૂર્વક સગરને રાજ્યાભિષેક કર્યો અને સંવત્સરી દાન દઈ દીક્ષા સ્વીકારી. હવે સગરરાજા ન્યાય નીતિ અને પ્રેમથી પ્રજાનું પાલન કરવા લાગ્યા. તેમને રાજ્યકાળમાં પ્રજા સર્વ રીતે સુખી હતી. તેવામાં તેમના શસ્ત્રાગારમાં ચકરન ઉત્પન્ન થયું. આ ચકથી સગરરાજા સગરચકી કહેવાયા. શાણુ ચક્રીએ તેની પૂજા કરી. કારણકે ઉચિત વ્યવહારમાં મોટા પુરૂષે કઈ દિવસ ખલના પામતા નથી. આ પછી છત્ર, દંડ, ખડ્ઝ, કાકિણું મણિ, ચર્મ, પુરોહિત, ગજ, અશ્વ, સેનાપતિ, ગાથાપતિ, વાર્ધકો અને સ્ત્રીરત્ન પણ ચકીને આવી મળ્યાં. સગરચકીએ સમુહૂર્ત ભરતક્ષેત્રના છ ખંડ સાધવા પ્રયાણ કર્યું. તેમણે માગધ, વરદામ, પ્રભાસ, સિંધુદેવી. હિમાચલદેવ, કૃતમાલદેવ, નાટ્યમાલદેવ, ગંગાદેવી અને નવનિધિના અધિષ્ઠાયક દેવને સાધ્યા. ઉત્તર ભારતમાં આપાત ભીલે સિવાય કે ઠેકાણે સગરને સામને ન થયું. આ પાત ભિલે પણ થોડો વખત હેરાન થઈ ચકી સમજી શરણે આવ્યા. ઠેર ઠેર સત્કાર પામતા અને ભેટોથી નવાજાતા સગરચકીએ બત્રીસહજાર વર્ષે છ ખંડ સાધ્યા અને વિનીતા નગરીના પરિસરમાં પડાવ નાંખે. એક દિવસે સગરચક્રી અશ્વારૂઢ થઈ ઘેડાને ફેરવે છે, For Private And Personal Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮ દેવતાઇ અગ્નિ તેવામાં ઘોડાને પાંચમી ધારમાં ફેરવતાં ઘેડો ભૂત આવ્યું હોય અને નાસે તેમ નાસવા માંડે. જોતજોતામાં તે અદશ્ય થયો અને ચકીને ઘેર જંગલમાં લાવી ઉભા રાખ્યા. ચકી હેઠા ઉતર્યા કે તુર્ત ઘોડાના રામ રમી ગયા. ચકી પગપાળે આગળ વધ્યા. ત્યારપછી સરોવરમાં સ્નાન અને જળપાન કરી સગર લટાર મારે છે. તેવામાં તેમણે દેવકન્યા સમી રૂપવતી સ્ત્રી જોઈ. બન્નેનાં નયને એકબીજામાં મન્યાં. તે સાથેજ બને કામબાણથી ઘવાયાં. સ્ત્રી સખીઓ સાથે ચાલી ગઈ પણ તુર્ત એક દાસી સગર પાસે આવી અને કહેવા લાગી કે, “હે સ્વામિન્ ! ગગનવલ્લભ નામના નગરમાં સુલોચન નામને વિદ્યાધર છે. તેને સહસ્ત્રનયન નામે પુત્ર અને મુકેશા નામે પુત્રી છે. એક વખત નિમિત્તિયાએ સુચનને કહેલ કે, “તમારી પુત્રી ચક્રવતીની પટરાણી થશે.” આથી ગમે તેટલાં તેનાં માગા આવ્યાં પણ તે સર્વને તે વિદ્યારે પાછાં ઠેલ્યાં.” એક વખત રથનપુરના રાજા પૂર્ણમેઘ વિદ્યારે મુકેશાની માગણી કરી. સુલેચને તે ન સ્વીકારી એટલે તે લશ્કર સહિત સુચન ઉપર ચઢી આવ્યો. આ લડાઈમાં સુચન ખપી ગયે, પણ તેનો પુત્ર સહસ્ત્રનયન શત્રુ ન જાણે તે રીતે સુકેશાને લઈ આ જંગલમાં રહ્યો છે. જ્યારથી સુકેશાએ તમને અહિં જોયા છે, ત્યારથી તેને કંપ અને છાતીની ફડક શાંત થતી નથી તે દીલને ઘણું ઘણું રેકે છે, પણ તમારી તરફથી તેનું દીલ ખસતું નથી. આ અરસામાં સહસનયન પણ ત્યાં આવી પહોંચે અને તેણે સગરને ચકી જાણ For Private And Personal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૯ દેવતાઈ અગ્નિ સુકેશાને પરણાવી. ત્યારપછી સહસ્ત્રનયનને સાથે લઇ સગર ચક્રી વિમાન ઉપર બેસી ગગનવલ્લભ નગરે આવ્યા, અને ત્યાં તેમણે તેને તેના રાજ્ય ઉપર બેસાયેĆ . આ પછી સુકેશાને સાથે લઇ સગરચક્રી સાકેતપુરના પરિસરમાં રહેલ શિખિર આગળ આવ્યા. અઠ્ઠમ તપ કર્યાં. અને મહાત્સવપૂર્વક નગરમાં પ્રવેશ કર્યાં, દેવોએ અને રાજાઆએ ચક્રવતી પણાના અભિષેક કરેં. આ ચક્રીપદને! મહાત્સવ બાર વર્ષ સુધી ચાલ્યે. સર્વ ઠેકાણે આનંદ અને જયજયકાર વ્યાપી રહ્યો. ત્યારપછી સગરચક્રી અદ્ભુત સુખ ભાગવવાપૂર્વક પેાતાના કાલ નિમન કરવા લાગ્યા. એક વખત સાકેતપુરમાં અજિતભગવાનની પદામાં પૂર્ણ મેઘને મારી હાથમાં તલવાર સાથે સુકેશાના ભાઇ આવ્યે અને ખેલવા માંડયેા કે કયાં ગયા એ ‘ધનવાહન’. તેણે પ - દામાં પૂર્ણ મેઘના પુત્ર ઘનવાહનને જોચે પણ તેને ક્રોધ ભગવાનના પ્રભાવથી શાંત થયા. આથી તે પણ ત્યાં દેશના સાંભળવા બેસી ગયે. આ પછી દેશનાને અંતે સગરચિક્રએ ભગવાનને પુછ્યુ કે આ બન્નેને પરસ્પર વૈરનું શું કારણ છે ? અને સહસ્ત્રલેાચન ઉપર મને કેમ અંતરને પ્રેમ ઉપ છે.’ ભગવાને કહ્યું કેઇ એક પૂર્વભવમાં તમે ર્ભક નામે સંન્યાસી હતા, તમારે શી અને આવલી નામે એ શિષ્યા હતા. આવલી વિનયી અને ગુરૂભક્ત હાવાથી તમને તેની પ્રત્યે ખુબ પ્રેમ હતા. એક વખત આવલીએ એક ગાય વેચાતી લીધી, પરંતુ શશીએ તેના મૂળધણીને ખુટવી પાતે ગાય ખરીદી. આના અંગે અને વચ્ચે લડાલડી થતાં શશીના For Private And Personal Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દેવતાઈ અગ્નિ હાથે આવલી માર્યો ગયે. શશિ મરી ઘનવાહન થયે, અને આવલી મરીને સહઆલેચન થયે, સહસ્ત્રલેશન પૂર્વભવમાં તમારે પ્રિય શિષ્ય હોવાથી તમને તેના ઉપર હાર્દિક ભાવ જાગે.” આ અરસામાં ભીમ નામે રાક્ષસ જે સભામાં બેઠે હતે. તે ઉભે થઈ ઘનવાહનને ભેટી કહેવા લાગ્યું કે, હું પૂર્વભવમાં વિદ્યુદંટ રાજા હતા, અને તું મારે રતિવલભ નામે પુત્ર હતું. તું મને પ્રાણથી પણ વહાલે હતા. પુત્ર! મારી પાસે લંકે અને એક પાતાલલંકા નામે બે નગરીઓ છે. ભીમે નવમાણિજ્યને હાર આપી મેઘવાહનને સાથે લીધે. અને બને લંકાને રાજા બનાવ્યું. રાક્ષસદ્વીપના રાજા ઘનવાહનને વંશ ત્યારપછી રાક્ષસવંશ તરીકે પ્રસિદ્ધિ પામ્ય. સમય જતાં સગરચક્રીને જન્હ વિગેરે સાઠહજાર પુત્રે થયા. આ પુત્રે યૌવનવય પામ્યા અને તેમને વિલાસ ખીલી નીકળ્યું. તેમણે પિતાને વિજ્ઞપ્તિ કરી કે, “અમે આપ કહે તે દેશ સાધીએ અગર કહો તે દુર્દમ શત્રુને વશ કરીએ.” પિતાની આગળ નહતા કેઈ દેશ સાધવાના બાકી કે નહેતા કઈ બાકી દુર્જય શત્રુ. આથી તેમણે કહ્યું કે “પુ! ભાગ્યવાન પુરૂને સુખ ભેગવવા પ્રયત્ન કરે પડતું નથી. તેને માટે તે બીજાએ પ્રયત્નપૂર્વક સુખ હાજર રાખવું પડે છે. તમે તમારે ઈચ્છા મુજબ વિચરે અને સુખ ભેગવી કાળ પસાર કરે. For Private And Personal Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દેવતાઈ અગ્નિ ૪૧ પિતાની આજ્ઞા થતાં સ્ત્રીરત્ન સિવાય સર્વ રને લઈ પુત્રએ માંગલિક દિવસે પ્રયાણ કર્યું. કુદરતની લીલા નિહાળતા આનંદ લૂંટતા અને લુંટાવતા સગરના સાગરના મેઝાની માફક સાઠહજાર પુત્રો ગ્રામ, નગર, ખેટ, નદી, દ્રો જેતા જેતા અષ્ટાપદ પાસે આવ્યા. લીલાછમ વૃક્ષ ઘટાથી છવાએલ ને આકાશના વાદળાંઓ સાથે વાત કરતા. સુવર્ણ મુકુટ સમાં ચૈત્યથી શોભતા તે પર્વતને જોઈ તેઓએ મંત્રીઓને પૂછયું કે, “આ ક પર્વત છે? અને તેના ઉપર ચત્ય કેણે બંધાયું છે?” મંત્રીઓએ કહ્યું, ‘તમારા પૂર્વજ ઋષભદેવના પુત્ર ભરતકીએ આ ચિત્ય બનાવેલ છે. આઠ પગથાર હોવાથી આ અષ્ટાપદંપર્વત કહેવાય છે. આ ચૈત્યમાં સ્વસ્વ દેહપ્રમાણ વીસ તીર્થકર ભગવાનની રત્નમય પ્રતિમાઓ અને ભરતચકીના નવાણું ભાઈઓની પાદુકા તથા મૂર્તિઓ કરાવી ભરતેશ્વરે પ્રતિષ્ઠાપૂર્વક પ્રતિષ્ઠિત કરેલ છે.” યૌવનના પ્રતીક સમા સાઠહજાર પુત્રે ઘમઘમાટ કરતી નદીના પુરની પિઠે અષ્ટાપદ ઉપર ચઢયા. ભગવંતની પ્રતિમાને વાદી, અને જીવન કૃતકૃત્ય બની વિચારવા લાગ્યા કે, પિતાએ આપણું માટે કરવા જેવું કાંઈ કામ બાકી રાખ્યું નથી. બીજું કાંઈ નહિ તે આપણું વડિલેએ બનાવેલ આવા મંદિરની સદાકાળ રક્ષા થાય તેવું કાંઈક આપણે કરીએ. તોપણ આપણું અહોભાગ્ય. કારણકે દુષમકાળમાં જતે દિવસે માણસો ભગવાનની રત્ન પ્રતિમાને પણ ઉઠાવી જશે. કેમકે ધનભૂખ્યાને કાંઈપણ અનાચરણય નથી હતું.' બધાએ અષ્ટા For Private And Personal Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દેવતાઈ અગ્નિ પદ ફરતી ખાઈ કરી મંદિરની રક્ષા કરવાનો નિર્ણય કરી દંડરત્નથી પૃથ્વીને ખદવા માંડી, જોતજોતામાં હજાર એજન છેદી નાંખ્યું, ત્યાં તે નાગકના ઉત્પાતથી કોધાતુર થએલ વલનપ્રભ દેવ બહાર આવ્યા અને કહેવા લાગ્યું કે “પિતાના દંડરત્નથી અભિમાની બનેલ એ સગરપુત્ર! તમે આ શું કરવા માંડ્યું છે? નાગલેકનાં મંદિરે નીચે ખંડિત થાય છે તેનું તમને ભાન છે કે નહિ? મેટાના પુત્રે મેટાની પિઠે સૌનું કુશળક્ષેમ ઈચછવું જોઈએ.” જહુએ જવલનપ્રભને વિજ્ઞપ્તિ કરી શાંત પાડો અને કહ્યું કે “અમે તમારા આવાસ તેડવા નથી માગતા, અમે તે મંદિરની રક્ષા માટે અહિં ખાઈ કરતા હતા. વિવેકી પુરૂષને ગમે તે કેપ પણ જ્યારે માણસે અજાણતાં ભૂલ કરી છે તેમ લાગે ત્યારે તુર્ત શાંત થાય છે. તેમ જવલનપ્રભ શાંત થયો અને પાતાલ લેકમાં ચાલ્યા ગયે. નાગરાજના ગયા પછી જહુએ પોતાના ભાઈઓને કહ્યું “આપણે અષ્ટાપદ પર્વતની આસપાસ ખાઈ કરી પણ આતો જતે દિવસે પુરાઈ જશે. ગમે તેવું મોટું શરીર બુદ્ધિ વિના શેભે નહિ તેમ આ ખાઈ પાણી વિના નકામી નિવડશે. માટે આપણે તેને પાણીથી પુરવી જોઈએ. પરંતુ ખાઈ પુરાય તેટલું પાણી ગંગાને અહિં લાવ્યા સિવાય બની શકે તેમ નથી. આથી યમદંડ સમે દંડરત્ન લઈ ગંગાના કાંઠાને વિદારતે જ ગંગાના પ્રવાહને ખાઈમાં લાવ્યું. ગંગાનું પાણું નાગલોકમાં પિયું. અને દેશના આવાસ પાણીથી તરબળ બન્યાં. નાગરાજના કેપે માઝા મૂકી. તે નાગકુમારે For Private And Personal Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દેવતાઈ અદિન ૪૩ સાથે બહાર આવ્યું અને કહેવા લાગ્યું કે “ગધેડાઓને તે ડફણું જ જોઈએ તેમ તમારી સાથે સામનીતિ કામની નથી.” તેમ કહી દૃષ્ટિવિષવડે સાગરના ૬૦ હજાર પુત્રોને ભસ્મિભૂત કરી નાગરાજ નાગકુમાર સાથે પાતાલ લોકમાં ચાલે ગયે. સગરના પુત્રની સમગ્ર છાવણી કકળથી ગાજી ઉઠી. દિશાઓ અને વનપક્ષીઓ પણ રડી ઉઠયાં અને ગઈકાલની પ્રબળ શક્તિ એકાએક આમ અચાનક અસ્ત પામતી જોઈ સૌ કઈ શોકમગ્ન બન્યા. સેનાપતિ અને સિનિકે શા મેં પાછા ફરવું તે ન સૂઝવાથી મૃત્યુ પામવાની તૈયારીવાળા થયા. તેવામાં એક ભગવા વસ્ત્રવાળા બ્રાહ્મણે તેમને આશ્વાસન આપ્યું. અને કહ્યું કે “હું રાજાને શેક એ છે કરી શાંત પાડીશ! તમે આવા અકાળ મૃત્યુને ન વરે !” ‘હું લૂંટાયે છું ! મારૂં કઈ રક્ષણ કરે! બચાવે ! બચાવે!” એમ બૂમ પાડતે બાળમૃતકને લઈ એક વૃદ્ધ બ્રાહ્મણ રાજમાર્ગમાં ડુસકે ડુસકે રડતે હતે. આ શબ્દ સગરચક્રી સાંભળી તેને રાજસભામાં લાવ્યું અને પૂછયું કે “હે વિપ્ર ! મારા રાજ્યમાં તને કેણે લૂટયે છે? તું કેણ છે અને તારે શું દુઃખ છે?” “મહારાજ ! હું શું કહું? મારું સર્વસ્વ ગયું! હું અધભદ્ર નામના ગામડાને અગ્નિહોત્રી બ્રાહ્મણ છું. પ્રાણપ્રિય પુત્રને તેની માતાને સેંપી હું વધુ અભ્યાસ કરવા બીજે For Private And Personal Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૪ દેવતાઈ અગ્નિ ગામ ગયા. ત્યાંથી પાછા ફરતાં ધરમાં પેઠા ત્યારે સ્રી ડુસકે ડુસકે રાતી હતી અને એક બાજુ કાળા સર્પથી ડસાયેલ પુત્ર દીર્ઘ નિદ્રામાં પેયેા હતેા. મેં અને મારી સીએ આખી રાત રાઇ રાઇને કાઢી. મધ્યરાત્રિએ કુલદેવી પ્રગટ થઇ અને કહેવા લાગી કે ‘તુ મુઝાઇશ નહિ જેને ઘેર મૃત્યુ ન થયું હોય તેના ઘેરથી માંગલિક અગ્નિ લાવ એટલે તારા પુત્રને હુ તુ જીવાડું.' મને આશા પ્રગટી. હે રાજન ! હું ખરે ખરે ભટકું છું, કોઈને ત્યાંથી માંગલિક અગ્નિ મળતા નથી. નાના મેટા સર્વે ઘેર ભટકયેા છું. મારે બીજી કોઇ ભૂખ નથી. મારે જોઇએ છે માત્ર :મંગલિક અગ્નિ. પ ચક્રી છે, કૃપાળુ છે, પ્રજાવત્સલ છે, તો આ પ્રજાના બાળકને જીવાડવા માંગલિક અગ્નિ આપે. અગર કયાંથી પણ મગાવી આપે. ” સગરચક્રીએ શોકમય છતાં વિવેકી વાણીથી કહ્યું, “હું બ્રાહ્મણ ! અમારૂં કુળ ઉંચું છે છતાં અમારા કુટુંબમાં પણ ઋષભદેવ, ભરત, આદિત્યયશા, મહાયશા, અતિખલ, બલભદ્ર, અલવીય, કાિિવય વિગેરે પ્રતાપી પૂર્વજો મૃત્યુ પામ્યા છે. તું ગમે ત્યાં ફરે પણ કાર્યનું કુટુંબ કે ઘર મૃત્યુ વિનાનું નહિ મળે. આ જગતમાં સર્વ જીવા કાળવશ છે. જે જન્મે છે તે અવશ્ય મૃત્યુ પામે છે. તું પંડિત અને ધીર છે. તા થૈય ધારણ કરી જગત સ્થિતિને વિચાર કર.” બ્રાહ્મણે કહ્યું, ‘હું આ બધું સમજું છું, પણ મારી ધીરજ રહેતી નથી. મહારાજન! શાસ્રવચન અને ધીરજની વાતા જ્યાં સુધી પેાતાને સાક્ષાત્ અનુભવ નથી થયેા હતેા For Private And Personal Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દેવતાઈ અગ્નિ ૪૫ ત્યાં સુધી તા રહે છે, પણ જ્યારે દુ:ખ પેાતાને માથે આવી પડે છે ત્યારે નથી રહેતી. હું સમજું છું કે જેને થાડા પુત્રા હાય તેના થાડા નાશ પામે અને જેના વધારે હાય તેના વધારે નાશ પામે. હે સ્વામિન્! આપના વચનથી હું હવે શોક નહિ કરૂ પણ આપ! આપના સઘળા પુત્રાના કોઇ મૃત્યુ સમાચાર આપે તે વખતે શાક ન કરા તે મને ? ગંભીરતાથી સગરચઢીએ કહ્યું. ‘નામ તેનેા નાશ છે. ભરતચક્રી અને ઋષભદેવ જેવા પૂર્વજો ગયા તે હું કે મારા પુત્ર શી વીસાતમાં ? હું તે કહુ છું કે ગમે તે સમાચાર વખતે હું ધીરજ રાખી શકીશ. અને વિદ્વાન બ્રાહ્મણ ! પુદ્ગલમાંથી ઉત્પન્ન થયેલ દેહ પુદ્ગલમાં મળે તેને શેક શે કરવા ?' એમ છે તા હવે આપ સાંભળેા. ‘હે સ્વામિન! તમારા સાઠહજાર પુત્રા નાગરાજના દૃષ્ટિવિષથી મૃત્યુ પામ્યા છે.’ આ સમાચાર સાંભળી સગર શેકસ્તબ્ધ બની જડાઈ ગયા. બ્રાહ્મણે કહ્યુ, ‘હે સ્વામિન્! આપ અજીતનાથ ભગવાનના ખાંધવ છે, વિવેકી છે, અને જગતની સ્થિતિના પારખુ છે. ’ એટલામાં તે સ પ્રધાના આવ્યા અને તેમણે સ વૃત્તાંત કહ્યો. ત્યાં તેા રાજા ઘણી ધીરજ રાખવા છતાં ન રાખી શકયેા અને જમીન ઉપર ઢળી પડચે. સત્ર શેક ફેલાયે.. પ્રજા પણ રાજાના શાકમાં સામેલ બની. ઘેાડા સમય સુધી તો સૌ કોઇ અવાચક બન્યા. રાજા સમજી ગયા કે આ વૃદ્ધ બ્રાહ્મણ મારા પુત્રના મૃત્યુ સમાચાર આપવા આવ્યે હતા. પણ તેણે મને વધુ For Private And Personal Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દેવતાઈ અગ્નિ આઘાત ન લાગે માટે પિતાના પુત્રના મૃત્યુની વાત આગળ કરી હતી. હું માનું છું કે આ બ્રાહ્મણ બીજે કઈ નહિ પણ મને સ્થિર રાખવા બ્રાહ્મણવેશે પધારેલ ઇંદ્ર હતા. સુબુદ્ધિ મંત્રીએ આંસુ લુંછી ભારે અવાજે કહ્યું. “રાજન ! બુદ્ધિશાળી મનુષ્યએ જગતની નાશવંત અવસ્થા જાણ્યા પછી વિવેક વિકલ ન થવું જોઈએ.” મંત્રીએ રાજાને ઇંદ્રજાળિકનું દષ્ટાંત આપી કહ્યું કે “હે રાજન ! એક રાજાને ત્યાં વસંતઋતુમાં એક ઇંદ્રજાળિક આવ્યું. તેણે કહ્યું કે, “સાતમે દિવસે સર્વ નગર પાણીમય થઈ જશે.” કેઈએ આ વાત ન માની પણ સાતમે દિવસે ગરવ કરતો વરસાદ વરસવા માંડયે, લેકે તણાવા લાગ્યા. રાજા અગાસી ઉપર ચડ્યો. ત્યાં પણ પાણી ઉભરાયું. રાજાએ જે ઝંપાપાત કર્યો કે તુર્ત તેણે પિતાની જાતને સિંહાસન ઉપર જોઈ પછી ચારે બાજુ નજર ફેંકી તે તેણે ન દેખ્યું પાણી કે પાણીનો ઉપદ્રવ. તુર્તા ઇંદ્રજાળિક રાજા આગળ હાજર થયે અને રાજાને કહેવા લાગ્યું કે “મહારાજ ! આ તે મારી કલા હતી. આ પછી રાજા વિચારમગ્ન બન્યા અને ઇંદ્રળિકના ચોમાસાની પેઠે આ સર્વ સંસાર ઇદ્રજાનિક સમાન છે. તેમ સમજી સંસાર તજી દીક્ષા લઈ તેણે સ્વશ્રેય સાધ્યું. આમ સર્વેએ જુદાં જુદાં દૃષ્ટાંત આપીને રાજાને શોકરહિત બનાવ્યા. તેટલામા ગંગાના જળના ઉપદ્રવની પ્રજાએ બુમ પાડી. સગરચક્રીએ જન્હના પુત્ર ભગીરથને મેકલ્યો. તેણે અઠ્ઠમ તપ કર્યો અને જવલનપ્રભદેવને આરાધી ગંગાને સમુદ્રમાં વાળી પ્રજાને સુસ્થિત કરી. આથી ત્યારબાદ ભગીરથના નામથી ગંગા ભાગિરથી કહેવાઈ. For Private And Personal Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દેવતાઈ અગ્નિ (૫) આ ગંગા પ્રવાહ સમુદ્ર તરફ વળતાં સગરપુત્રનાં મૃતકે પણ સમુદ્રમાં જઈ મળ્યાં, આથી જતે દીવસે અને સ્થિને જળમાં નાંખવાની વિધિ જગતમાં ચાલુ થઈ. કારણકે જગતમાં મેટા લેકેની પ્રવૃત્તિ જતે દિવસે માર્ગરૂપ બને છે. ગંગાને સમુદ્રમાં મેળવી ભગીરથ પાછા ફરે છે, તેવામાં તેણે માર્ગમાં એક કેવળી ભગવંતને જોયા. રથ ઉપરથી ભગીરથ ઉતરી મુનિને પ્રદક્ષિણા કરી પ્રણામપૂર્વક એગ્ય સ્થાને બેસી દેશના સાંભળી પૂછવા લાગ્યું કે, “હે ભગવંત ! મારા પિતા અને કાકાએ એકીસાથે કયા કમને લઈ મૃત્યુ પામ્યા.” કેવળી ભગવંતે જવાબ આપે, “હે ભગીરથ : પૂર્વે એક સંઘ તીર્થ–ચાત્રાએ જતાં એક ગામમાં આવી પહોંચ્યા અને કુંભારના ઘર નજીક તેણે પડાવ કર્યો. ગામલેકે ચાર હોવાથી સંઘને માલદાર માની લુંટવા આવ્યા. કુંભારે આજીજી કરી ધમી માણસને ન લુંટવા તેવું સમજાવી તેમને પાછા વાળ્યા. આ પછી રાજાને ખબર પડી કે, આ ગામના લકે ચાર છે, તેથી તે ગામને માણસો સહિત કુંકી નાંખ્યું –બાળ્યું. જ્યારે આ ગામ બાળ્યું ત્યારે કુંભાર બહારગામ ગયે હતું, તેથી તે બચી ગયે. કુંભાર મૃત્યુ પામી વિરાટદેશમાં વણિક થયે, ત્યાંથી મૃત્યુ પામી રાજા થઈ દેવલોકમાં જઈ તું ભગીરથ નામે છે અને ગામના લોકે વિરાટદેશના મનુષ્ય થઈ કઈ સંસારમાં ભટકતા ભટકતા તમારા પિતા જહુ વિગેરે થયા. હે. કુમાર! જવલનપ્રભ For Private And Personal Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૪૮ દેવતાઇ અગ્નિ વિગેરે તે નિમિત્ત માત્ર છે. પૂર્વભવની કરણી જ સ્નેહ, વૈર, સૌંપત્તિ અને મૃત્યુમાં કારણરૂપ છે.’ભગીરથ કેવળીને વાંદી થારૂઢ થઈ અચેાધ્યામાં આવ્યું. Acharya Shri Kailassagarsuri Gyanmandir અયાખ્યામાં આવતાં વેત ભગીરથ દાદા સગરચક્રીને પગે લાગ્યા અને તેમણે તેને આશીવાદ આપ્યા. આ પછી સગરચક્રીએ. ભગીરથને કહ્યુ, હે પૌત્ર! મારા ઉપરને રાજ્યભાર આ કર અને મને દીક્ષમાર્ગે પ્રયાણ કરવામાં મદદરૂપ અને !' સગરચક્રીએ તુ વિનીત અને નમ્ર ભગીરથના રાજ્યાભિષેક કર્યાં. આ અવસરે અજીતનાથ ભગવાન સમવસર્યાના ઉદ્યાનપાલકાએ સમાચાર આપ્યા. ચક્રીએ સાડાબાર ક્રોડ સેાનૈયા ઇનામ આપ્યું. આ પછી સમવસરણુમાં જઇ દેશના સાંભળી ભગવંતને પ્રવજ્યા અંગીકાર કરવાની ઇચ્છા જણાવી. ભગીરથે સગરચક્રીને દીક્ષા મહાત્સવ કર્યાં અને ભગવતના હાથે જન્તુ સાથે ગયેલા સામતા સહ ચીએ દીક્ષા અંગીકાર કરી. જોતજોતામાં સગરમુનિએ દ્વાદશાંગીને અભ્યાસ કર્યાં. ઉત્કૃષ્ટ તપ તપી ઘાતિકને ક્ષય કરી કેવળજ્ઞાન મેળવ્યુ અને અંતે સિદ્ધિને વરી શાશ્વપત્ન પામ્યા. ——(0)—~ * આ કથા લઘુત્રિષ્ટિ શલાકા પુરુષચરત્રના આધારે લીધી છે, ઋષિમ’ડળત્તિ વિગેરે ગ્રંથામાં કુલદેવીના બદલે ચઢ્ઢીના વધે દેવતાઈ રાખ લઇ આવવાનુ બ્રાહ્મણને કહ્યું વિગેરે ફેરફાર છે. For Private And Personal Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २ રૂપના અહંકાર યા ને સનત્કૃમાર ચક્રવત્તિ (૧) હસ્તિનાપુર નગરમાં અશ્વસેન રાજા રાજ્ય કરતા હતા, તેમને સહદેવી નામે સુલક્ષણી રાણી હતી. સહદેવીએ ચૌદ સ્વપ્ત સૂચિત પુત્રને જન્મ આપ્યું. રાજાએ તેનુ નામ સનર્કુમાર પાડયું. ખાલ્યકાળ પુરા કરી વિદ્યાભ્યાસ કરી સનકુમાર યુવાકાળમાં પ્રવેસ્થેા. આ સનત્કુમારને બાળસખા મહેન્દ્રસિહ હતા. આ અન્ને કુમારો એક વખત મરદ નામના ઉદ્યાનમાં ક્રીડા કરવા ગયા. ક્રીડા માટે પિતાએ ભેટ આપેલ જળધિલ્લોલ અશ્વને પણ સનત્કુમારે સાથે લીધે, ઘેાડું કર્યાં બાદ કુમાર અશ્વ ઉપર બેઠા કે તુ ઘેાડાએ નાસવા માંડયું. પવનની પેઠે નાસતા તે ગામ શહેર મધુ વટાવતા એક જંગલમાં પેઠા. આખા દિવસ ઢોડયા પછી તે મધ્ય જંગલમાં ઉભે રહ્યો. કુમાર હેઠા ઉતર્યાં ત્યાં જ અશ્વ ચક્કર ખાઈ હેઠા પડયા અને મૃત્યુ પામ્યા. કુમાર મિત્ર અને અશ્વ વિનાના અટુલા પડયા પણુ તેનુ ભાગ્ય જોર કરતુ હતું તેથી જ ંગલમાં પણ તેને મંગળ થયું. અટવી બહાર નીકળ્યા ત્યાં તે તેને વિદ્યાધરની આઠ For Private And Personal Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૦ સનત્કૃમાર ચક્રવતિ પુત્રીએ મળી. તે તેને જોતાં સુગ્ધ થઈ. આમ એક વરસ કુમારે આમથી તેમ રખડયા કર્યું. તે વર્ષ દરમિયાન તે સુનંદા, વધ્યાવળી, ચદ્રયશા વિગેરે અનેક વિદ્યાધર કન્યાઆને પરણ્યા અને અનેક વિદ્યાધરાનાં રાજ્ય મેળવ્યાં. મહેન્દ્રસિહે શેાધતાં શોધતાં વને અંતે એક જ ગલના ઉપવનમાં સ્ત્રીઓ સાથે આન ંદ કરતા સનત્કુમારને શોધી કાઢયે. તે તેની ઋદ્ધિસિદ્ધિ દેખાડવા વૈતાઢય નગરામાં લઈ જતા હતા પણ તેણે કહ્યું ‘મિત્ર ! તારા વિના માતા પિતા ઝુરે છે.’કુમાર 'તુ હસ્તિનાપુર આવ્યેા. પિતા પુત્ર ભેટયા અને પિતાએ સનકુમારને રાજ્ય સોંપી દીક્ષા લઇ સ્વશ્રેય સાધ્યું. સનત્કુમારને અનુક્રમે ચૌદ મહારત્ન પ્રાપ્ત થયાં. તેણે ચક્રરત્નને અનુસરી ભરતક્ષેત્રના છ ખંડ સાધ્યા અને નૈસર્પ વિગેરે નવનિધિ સાધ્યા. રાજાઓએ ચક્રીના અભિષેક કર્યાં. નગરમાં ખાર વર્ષ સુધી આના ઉત્સવ ચાલ્યેા. સર્વત્ર આનંદ મંગળ વર્ત્યા.... ( ૨ ) એક વખત સૌધર્મેન્દ્ર પેાતાની સભામાં બેઠા હતા ત્યારે ઇશાનવાસી સંગમદેવ ત્યાં આવ્યેા. ઇન્દ્રની સાથે કાર્ય પતાવી તે દેવના ચાલ્યા ગયા ખાદ દેવાએ ઈંદ્રને પૂછ્યું દેવની આટલી બધી કાંતિ કેમ છે ?' ' આ સૌધર્મેન્દ્રે કહ્યું તેણે પૂર્વ વધમાન તપ કરેલુ છે તેથી તેનુ આવુ રૂપ છે. " ફાઈ શ્રી દેવાએ પૂછ્યુ‘આના જેવી કાન્તિવાળા ખીજો હશે ’ પુરૂષ ઇન્દ્રે સનકુમારના રૂપની પ્રશંસા કરતાં કહ્યું કે સનકુમાર જેવું રૂપ કે કાન્તિ દેવ કે મનુષ્યમાં નથી. For Private And Personal Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સનકુમાર ચક્રવતિ પી ઈન્દ્રના આ શબ્દ સાંભળી વિજય અને વૈજયન્ત નામના બે દેવ બ્રાહ્મણનું રૂપ ધરી સનકુમારને જોવા આવ્યા. સનકુમાર તે વખતે સ્નાનની તૈયારી કરતા હતા. તેમનું રૂપ દેખી તેમણે માથું ધુણાવ્યું. અને મનમાં કહ્યું કે “ઈન્દ્ર કહેતા હતા તેવું જ રૂપ અને કાંતિ છે.” સનકુમારે બ્રાહ્મણને કહ્યું કે “ખરું મારું રૂપ જેવું હોય તો મને રાજસભામાં નિહાળજે કારણ કે તે વખતે મેં આભૂષણ પહેર્યા હશે.” બ્રાહ્મણો સારું કહી રાજસભા આગળ આવ્યા. તેમણે સનસ્કુમારને જે અને તેને થુંકને વિકૃત જોતાં જ તેમનું મૂખ પલટાયું આ સનસ્કુમારે ગર્વથી કહ્યું કે “સ્નાનાગારમાં તમે મને જે હતા તે કરતાં અત્યારે હું કેટલું સુંદર દેખાઉં છું? બ્રાહ્મણે બેલ્યા “મહારાજ ! તે રૂપ તે ગયું અત્યારે તે આપ મહા વ્યાધિગ્રસ્ત લાગે છે.” સનકુમારે શરીર ઉપર હાથ ફેરવ્યું તો કાયા રેગથી ગ્રસિત બની દુર્ગંધમય બની હતી. દેવેએ પિતાનું સ્વરૂપ જણાવ્યું અને કહ્યું કે ઈન્દ્રની પ્રશંસાથી અમે તમને નિરખવા અહિં આવ્યા હતા. પણ સ્નાનાગારનું રૂપ અત્યારે નથી.” રાજા સમજે “મારા રૂપને મારા અભિમાને ગ્રસિત કર્યું છે. હું મૂર્ખ અનિત્ય દેહમાં મૂર્ણિત થઈ ભાન ભૂલ્પે.” આ વખતે ચક્રીને વૈરાગ્ય ભાવના જાગૃત થઈ અને તેણે વિનયધર મુનિ પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. For Private And Personal Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra પર www.kobatirth.org સનકુમાર ચક્રવતિ સનત્કુમાર રાજિષના શરીરને સેાજા, શ્વાસ, અરૂચિ, ઉદર પીડા અને નેત્રપીડા વિગેરે અનેક રેગે ઘેરી વળ્યા. જેવું સુંદર રૂપ હતું તેવુજ કદરૂપુ' શરીર થયું'. મુનિ બિલકુલ તેની દરકાર કરતા નથી, વ્યાધિની ચિકિત્સા માટે આવનાર વૈદ્યો અને દેવાને તે અનુજ્ઞા આપતા નથી. સવ વ્યાધિ સમતા ભાવે સહન કરે છે. છઠ્ઠને પારણે છઠ્ઠું કરતા તે તપસ્વી મુનિને અનેક લબ્ધિઆ થાય છે છતાં સાતસેા વર્ષ સુધી પ્રતિકાર વિના સમતા ભાવે સર્વ વ્યાધિ સહન કરે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir પેલા વિજય અને વૈજયન્ત દેવ ફ્રી વેદ્યનું રૂપ ધરી સનત્કુમાર રાજિષ પાસે આવ્યા. અને વિનતિ કરી કહેવા લાગ્યા કે ‘હું મહાભાગ ! આપ આજ્ઞા આપે તેા રાગોને અને પ્રતિકાર કરીએ. " 6 ભાવ રાગના રાજષિએ કહ્યુ પ્રતિકારને હું ઝંખી રહ્યો છું. દ્રવ્ય રાગના પ્રતિકારની મારે જરૂર નથી. તેને માટે તે જુઓ ' એમ કહી કુòમય આંગળીને થુંકવાળી કરી શરીર ઉપર ઘસી કે તું તે ભાગ સુંદર કંચનવણી થયા. દેવે આશ્ચય પામ્યા. અને એટલી ઉડયા. - રંગના પ્રતિકારની લબ્ધિ હાવા છતાં દેહ પર નિર્મામપણુ દાખવનાર રાજર્ષિ આપને ધન્ય હા ! ' મુનિને વાંદી પેાતાનુ સ્વરૂપ જણાવી દેવા સ્વસ્થાને ગયા. કુમારવ્યમાં અ લાખ વર્ષી, માંડલિકપણામાં અ લાખ વર્ષ, દિગ્વિજયમાં દશ હજાર વર્ષ, ચક્રતિ પણામાં નેવું હજાર વર્ષ અને વ્રતમાં એક લાખ વ એમ કુલે ત્રણ લાખ વર્ષ નું આયુષ્ય પૂર્ણ કરી સનત્યુમાર ચક્રી જગત્ ઉપર ઉપકાર કરી ત્રીજા દેવલેાકે સિધાવ્યા. ( ત્રિષ્ટિ શલાકા ચરિત્ર } For Private And Personal Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩ પાપ ઋદ્ધિ યાને Acharya Shri Kailassagarsuri Gyanmandir બ્રહ્મદત્ત ચક્રવત્તિ. ( ૧ ) “વાસો મૂળો માહો ચાંડાનો ત્રિશો તત:' આ શ્લોકની જે સાચી પાદપૂર્તિ કરશે તેને મહારાજાધિરાજ બ્રહ્મદત્ત ચક્રવતિ અધું રાજ્ય આપશે. આવી ઉદ્ઘાષણા પુરિમતાલ નગરના ચોટે ચૌટે થાય છે, જંગલમાં હળ હાંકતા ખેડુત, શેરીમાં રમતા કરા, ભેસે ચરાવતા ભરવાડા સૌ કોઇ આ પદ લલકારતા જાય છે અને પોતાનું કામ કરે જાય છે. એક વખત એક મેલા ઘેલાં કપડાં પહેરેલ ખેડુત રાજ્યસભામાં આવ્યે અને ચક્રીની સામે કહેવા લાગ્યા કે લા નૌ વત્તિયા નાઉતન્યોન્ય વિદ્યુયો' પદને ખરાખર મળતુ દેખી રાન્ન ઉભા થઇ ભેટવા જાય છે ત્યાં ખેડુત ખેલ્યે “મહારાજ ! હું મારા ખેતરમાં કેશ ખેંચતા હતા અને “વાસૌ મૂળો” પદ ખેલતા હતા ત્યાં પાસે કાઉસગ્ગ ધ્યાનમાં રહેલ મુનિ કાઉસગ્ગ ધ્યાન પારી‘[નૌ ઇષ્ઠા....’ પદ એલ્યા અને તે પદ મેં આપને કહ્યું. રાજાએ સભા અરખાસ્ત કરી અને સીધે ઉદ્યાનમાં આન્ગેા. મુનિને પગે લાગ્યા અને કહેવા લાગ્યું. For Private And Personal Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બ્રહ્મદત્ત ચક્રવર્તિ બાંધવ! આખી સભાને મહેકાવતે એક વખત મેં એક પુષ્પક દુક જે. ઉડે ઉહાપોહ કરતાં હું ભાનભૂલી મૂચ્છિત થયે અને સૌધર્મ દેવકના ભાવ સાથે આપણા પાંચેભવની સ્મૃતિ મને તાજી થઈ. થોડીવારે શુદ્ધિ આવતાં મારે પાંચભવને શાથી બાંધવ કયાં ગયે ? આ ભાઈને હું કયાંથી મેળવું? આમ કરતાં તમને શોધવા તાત મૃૌ...પદ પ્રચાર્યું અને આપ મન્યા. બાંધવ! આ રાજ્યલમીના આપ બાંધવ બની ભાગીદાર બને ! મુનિએ કહ્યું “રાજન! આ તારી ત્રાદ્ધિ તને ભવભવ રખડાવનારી છે. સાચી દ્ધિ તો જ્ઞાન દર્શન અને ચારિત્રની છે. મહારાજ! રાજ્યની અદ્ધિ માટે તે લેકે સેંકડે યુદ્ધ ખેલે છે અને ભાગ્ય સિવાય બીજ દુનીયાની આ ઋદ્ધિ પણ મળે છે. રાજન ! બરાબર વિચાર કર. તું આજે જે ચક્રવતિ પદ પામ્યું છે તેની પાછળ તારા પૂર્વભવનું તપબળ કારણ છે. જાતિસ્મરણજ્ઞાનથી તે તારે તપમાં સ્થિર થવું જાઈએ. નહિ કે સંસારની પાપત્રાદ્ધિમાં. સાંભળ આપણે પૂર્વભવ. (૨) “થા ભવે સાધુવેષની નિંદા કરવાના ફળથી કાશીમાં ભુતદત્ત નામના ચંડાળને ઘેર ચિત્ર અને સંભૂતિ નામે આપણે બે થયા. આ સમયે વારાણસી નગરીમાં શેખ નામે રાજા રાજ્ય કરતા હતા. તેને નમુચિ નામે પ્રધાન હતે. આ પ્રધાનને પટરાણું સાથે નેહ બંધાયે. અને તેથી બને ગુપ્ત રીતે ભેગ ભેગવવા લાગ્યાં. રાજાને આની ખબર પડી. For Private And Personal Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પપ બહાદત્ત ચક્રવતિ આથી તેણે પિતાને ઉરૂહ ન થાય તે બીકે ગુપ્ત રીતે નમુચિને મારી નાંખવા ભૂતદત્ત ચંડાળને સેંગે. ભૂતદત્ત વિચાર કર્યો કે “મારા પુત્રે આંશિયાર છે. પણ ચંડાળ હોવાથી તેને કઈ ભણાવતું નથી. જે આ પ્રધાન જીવવાની ઈચ્છાએ ભણાવવાનું કબુલ કરે તે હું તેને બચાવું' એમ વિચારી નમુચિને પિતાના મનની વાત કહી. તેણે ભણાવવાનું કબુલ કર્યું. આથી ચંડાળે તેને પોતાના ઘરના ભેંયરામાં ગુપ્ત રીતે રાખે. અહિં તેણે ચિત્ર અને સંભૂતને થોડા વખતમાં સકળ શાસ્ત્રના પારગામી બનાવ્યા. પરંતુ તેને વ્યભિચારીપણાને દેષ નહિ ગયેલ હોવાથી ચંડાળની સ્ત્રીની સાથે પણ પ્યારમાં પડે. આ વાત જતે દિવસે ચંડાળની જાણમાં આવી. તે તેને મારી નાખે તે પહેલાં નમુચિ ત્યાંથી નાસી હસ્તિનાપુર આવ્યું અને સનસ્કુમાર ચક્રીને ત્યાં પ્રધાનપણે રહ્યો. એક વખત આ બન્ને ભાઈઓ હાથમાં વીણા લઈ નગરના ચોકમાં સંગીત કરવા લાગ્યા. એમના નાદે નગર ગાંડુ બન્યું. અને જેમ વાંસળીના અવાજે હરણ્યાં ભેગાં થાય તેમ નગરની ઓઝલ રહેનારી સ્ત્રીઓ પણ ઘરનાં કામકાજ મુકી તેમનું સંગીત સાંભળવા આવવા લાગી. લેકેનાં ટેળેટોળાં તેમની પાછળ ઉલટવા લાગ્યાં. આથી આભડછેટથી બીનારા લેકેએ રાજાને વિનંતિ કરી કે “હે દેવ! આ બે ચંડાળાએ ગીતથી આકષી સર્વ નગરને મલિન કર્યું છે.” રાજાએ આથી તેમને નગરમાં નહિ પેસવાને હુકમ આપે. એક દિવસ વારસીમાં કૌમદિ મહોત્સવ હતે. લેકનાં ટેળેટેળાં ગીતગાન ગાતાં નીકળ્યાં. એક શિયાળને શબ્દ સાંભળી માઇ ને ભગ For Private And Personal Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૬ બ્રહ્મદત્ત ચક્રવતિ બીજું શિયાળ બેલી ઉઠે તેમ ચિત્રસંભૂત માથે બુરખે ઓઢી નગરમાં દાખલ થયા અને તીણું સ્વરે તેમણે પણ ગીત આરંડ્યું. તેમના ગીત આગળ સર્વનાં ગીત ઝાંખાં પડયાં. લોકોના ટોળેટોળાં તેમની આગળ જમા થયાં. તેમાં કોઈ કૌતુકીને આ ગાનાર કોણ છે? તે જાણવાની ઈચછા જાગશે. તેણે બુર ખેંચી કાઢયે. લેકે એ જોયું તે બુરખામાંથી બીજું કાંઈ ન નીકળતાં ચિત્ર અને સંભૂત નીકળ્યા. ક્ષણભર જેના ગાને માથાં ધુણાવતા હતા તે લેકે “અરે આ ચંડાલ! મારો! મારે! તેમણે આખું નગર અભડાવ્યું.” એમ કહેતાં જેના હાથમાં જે આવ્યું તે લઈને મારવા લાગ્યા. આમ હડકાયા કુતરાની પિઠે મારીને લેકે તેમને નગર બહાર મૂકી આવ્યા. ચિત્ર-સંભૂતના ગાત્ર લેકના મારથી ઢીલાં થયાં તેમ તેની સાથે તેમનાં મન પણ ઢીલાં થયાં. તેમને લાગ્યું કે લોકેને આપણી કળા પસંદ છે પણ આ શરીરમાં રહેલા હેવાથી ત્યાજ્ય છે. લોકોની દૃષ્ટિએ આપણું શરીર ઘણાપાત્ર છે તે આપણે આ શરીરને રાખીને શું કામ છે?” તેમ વિચારી પૃપાપાત કરવાના નિર્ણયે એક પર્વત ઉપર ચડયા. તેવામાં તેમને એક મહામુનિ મળ્યા. અને તેમણે કહ્યું કે “નૃપાપાતથી શરીરનો નાશ થશે પણ કમને નાશ થવાનું નથી. તેને માટે તે તપ તપી કલ્યાણ સાધી શરીરને ત્યાગ કરો તે ઉત્તમ છે.” મુનિની આ વાત તેમને રૂચી અને તે સાધુ થયા. શરીર ઉપર મુદ્દલ દરકાર રાખ્યા વિના દુસ્તપ તપી મા ખમણ આરંવ્યું. અને તેઓ બન્ને હસ્તિનાપુર નજીક આવ્યા. એક વખત સંભૂતિમુનિ માસખમણને પારણે હસ્તિના For Private And Personal Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બ્રહ્મદત્ત ચક્રવતિ ૫૭ પુરમાં ભિક્ષા માટે પધાર્યાં. નમ્રુચિએ તપઃકૃશ અને વેશ પરાવ ન પામેલ હોવા છતાં તેમને તુર્ત જ ઓળખી કાઢયા. ‘વાવા: સર્વત્ર તા:' ન્યાયે તેના હૃદયમાં અનેક આશંકા કુશકા થવા માંડી. તેને લાગ્યું કે ‘મારૂં સમગ્ર ચરિત્ર આ એ મુનિ જાણે છે. અને રખેને તે કાઇને વાત કરે તે મારી પ્રતિષ્ઠા અને આખરૂનું શું થાય?” તેણે તુ સાવકાને આજ્ઞા કરી કે ‘આ મુનિને ગળચી પકડી બહાર કાઢો.' સેવકાએ મુનિને ગળચી પકડી તિરસ્કારપૂર્વક બહાર કાઢયા. અગ્નિથી શીતળ જળ પણ ઉષ્ણુ થાય તેમ તે સંભૂત મુનિ આ તિરસ્કારે ઉગ્ર બન્યા, અને તેમના મુખમાંથી વાળાએ કાઢતી તેજલેશ્યા પ્રગટી. નગરલેકે ભય પામ્યા. સનકુમારચક્રી પણ આવી મુનિને પગે પડયા. અને વિનતિ કરવા લાગ્યા કે હે ક્ષમાસાગર! મહામુનિ! આપ દયાળુ છે. તા દયા રાખી ક્ષમા આપે.’આ વાતની ખખર ચિત્ર મુનિને પડી. તે પણ ત્યાં આવ્યા. તેમણે વિવિધ શાસ્ત્રવચનથી સભૂતને શાંત પાડયા. પણ આ ક્રોધનું કારણ શરીર છે.એમ વિચારી બન્ને મુનિ માંધવાએ આહારને ત્યાગ કરી અણુસણુ સ્વીકાર્યું. એક વખત સનત્કુમાર ચક્રીની સ્રીરત્ન સુનંદા મુનિને વંદન કરવા આવી. વંદન કરતાં તેની કેશની લટ સંભૂત મુનિના ચરણે સ્પશી. તકૃશ મુનિનું હૃદય ક્ષેાભાણુ અને તેમણે આ તપના ફળથી આવતા ભવમાં આવુ. સ્ત્રીરત્ન મળે તે કેવું સારૂ.’ તેવુ નિયાણુ કર્યું. ચિત્રમુનિને આ વાતની ખખર પડતાં તેમણે કહ્યું કે ‘મિથ્યાદુષ્કૃત ઈ ધ્યાન For Private And Personal Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૮. બ્રહ્મદત્ત ચક્રવતિ માગે તમારું મન વાળે પણ આ સમજાવટ નિષ્ફળ નિવડી. છેવટે બને મુનિબાંધવો મૃત્યુ પામી સૌધર્મ દેવેલેકમાં દેવપણે ઉત્પન્ન થયા. (૩) હે ચક્રી! ચિત્રને જીવ પહેલા દેવલેકમાંથી અવી પુરિમતાલ નગરમાં ધનાઢય શેઠને પુત્ર હું થયે. અને સંભૂતિને જીવ ત્યાંથી ચ્યવી કાંપિલ્યનગરના બ્રહ્મરાજાની રાણી ચુલનીની કુક્ષિને વિષે ચૌદ સ્વપ્નસૂચિત સુવર્ણવર્ણવાળો બ્રહ્મદત્ત નામે રાજપુત્ર તું થયું. બ્રહ્મરાજાને કાશીને રાજા કટક, હસ્તિનાપુરને રાજા કણેરૂદત્ત, કેશળને રાજા દી અને ચંપાને રાજા પુપચુલ એમ ચાર મિત્ર હતા. આ પાંચે જણ પિતાના અંતઃપુર સહિત એકએક વર્ષ એક બીજાના નગરમાં રહેતા હતા. એક વખત આ પાંચે મિત્રો કાંપિલ્યનગરમાં આનંદપૂર્વક જીવન પસાર કરતા હતા. તેવામાં અચાનક બ્રહ્મરાજા શૂળથી મૃત્યુ પામ્યા. આથી ચારે મિત્રેએ વારાફરતી રહી બ્રહ્મદત્ત ઉંમરલાયક થાય ત્યાં સુધી રાજ્ય સાચવવાનું માથે લીધું. પ્રથમ વર્ષ આ કાર્ય દીર્ઘ સંભાળ્યું પણ દીને ચૂલની સાથે રાજ્યકાર્યને અંગે વધુ પરિચય થતાં તે તેણીમાં આસકત બન્યું. નાને પણ બ્રહ્મદત્ત દીર્ઘ અને ચૂલનીનું આ દ્રષ્ટ સમજી ગયે. તે એક વખત અંતઃપુરમાં કાગડો અને કેકિલાને લઈ ગયે. અને તેને મારતાં કહ્યું કે “આ કાગડા અને કે કિલાની પેઠે જે માણસો વ્યભિચાર કરશે તેને હું બરાબર શિક્ષા કરીશ.” For Private And Personal Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બ્રહાદત્ત ચક્રવતિ ૫૯ બ્રાદત્તની આ બાળચેષ્ટા દીને આકરી લાગી. તેણે ચૂલનીને કહ્યું “કાં તો બ્રહ્મદત્ત નહિ કાં તો હું નહિ.” ચૂલનીએ કહ્યું “પુત્ર જેવા પુત્રને હું માતા થઈ કેમ ઘાત કરૂં ?” કામી દીધે કહ્યું “હું હઈશ તો તારે ઘણા પુત્ર થશે.” વિષયવિહ્વળ ચૂલની છેવટે નરમ પડી અને તેણે કહ્યું કે “કેમાં આપણી નિંદા ન થાય તેવી કઈ યુક્તિપૂર્વક આ કામ પાર પાડીશું.” આ પછી ગુપ્ત રીતે એક લાક્ષાગૃહ બનાવ્યું અને બ્રહ્મદત્તના લગ્ન પછી જ્યારે તેમાં તે સૂઈ રહે ત્યારે તેને કુંકી મારવાની ગોઠવણ કરી, આ સુગુપ્ત વાત રાજભકત ધનુમંત્રીના ખ્યાલમાં આવી ગઈ. આથી તેણે વૃદ્ધાવસ્થાનું બહાનું કાઢી દીર્ઘ પાસેથી રજા લઈ એક દાનશાળા કાઢી ધર્મકાર્યમાં પરોવાયે. અને કેઈ ન જાણે તેવી રીતે લાક્ષાગૃહથી બહાર નીકળતું એક ગુપ્ત ર્ભોયરૂં બનાવ્યું. તેમજ પિતાના પુત્ર વરધનુને બ્રહાદત્તની રક્ષા માટે સર્વ વાતની ભલામણપૂર્વક તેની પાસે રાખે. - સારા મુહૂર્ત બ્રહ્મદત્તનાં પુષ્પગુલ રાજાની પુત્રી પુષવતી સાથે લગ્ન થયાં. વરવધૂને મેકલવાની વખતે અગાઉથી ધનુમંત્રી દ્વારા જાણ કરાએલ હેવાથી પુષ્પગુલે પિતાની પુત્રીને બદલે દાસીને મેકલી. વરવધૂ લાક્ષાગૃહમાં ઘસઘસાટ સૂતાં માની દીઘી અને ચૂલનીના સેવકે એ લાક્ષાગૃહ સળગાવ્યું. બ્રહ્મદત્ત આ શું? તેમ વિચારે છે તેટલામાં વરધનુએ એક પત્થર ઉપર પાટુ મારી તેને દૂર કરી ભેંયરા દ્વારા બ્રહ્મદત્ત For Private And Personal Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બહાદત ચક્રવર્તિ સાથે બહાર નીકળ્યું. તેણે ટુંકમાં દીધું અને તેની માતાના દુષિતની અને પિતાના પિતાએ બનાવી રાખેલ ભેંયરાની વાત કહી. આ પછી બન્ને જણું માથું મુંડાવી ગુરૂશિષ્ય થઈ બ્રાહ્મણને વેષ ધરી નાસી છુટયા. દીર્વે બ્રહ્મદત્તને પકડવા ઘણા સૈનિકે દેડાવ્યા. પણ તેમાં તેને નિષ્ફળતા મળી. દેશદેશ ફરતાં બ્રહ્મદે, બધુમતી, શ્રીકાંતા, ખંડા, વિશાખા રત્નાવલી કુરુમતી વિગેરે ઘણી રાજકન્યાઓ અને અનેક વિદ્યા પ્રાપ્ત કરી. ફરતાં ફરતાં બ્રહ્મદત્ત પિતાના મિત્ર વણારસીના રાજા કટકને ત્યાં આવ્યું. બ્રહ્મદત્ત કટકને ત્યાં છે આ સમાચાર મળતાં દીર્ઘ દૂત એકલી બ્રહ્મદત્તને પિતાને હવાલે કરવા કટક પાસે માગણી કરી. કટકે તેને તિરસ્કાર કર્યો. આથી બ્રહ્મદત્ત અને દીર્ઘ વચ્ચે ખુનખાર યુદ્ધ જામ્યું. ચૂલની આ યુદ્ધના સમાચાર સાંભળી લાજી ઉઠી. તેને ભાન થયું કે ‘દુનીયામાં અધમમાં અધમ માણસને ન શોભે તેવું કાર્ય કરી મેં મારી જાત અને પિતૃકુલને લાવ્યું છે.” ચુલનીએ વૈરાગ્ય પામી દીક્ષા અંગીકાર કરી આકરા કુકર્મના ક્ષય માટે આકરો તય કર્યો અને છેવટે મુક્તિ પામી. આ યુદ્ધમાં સૈનિકના યુદ્ધ બાદ દીર્ધ પિતિ સામે આવ્યો. પણ પૂણ્ય પ્રબળતાથી બ્રહ્મદત્તના હાથમાં તુર્ત દેવી ચક્ર આવી ઉભું રહ્યું. બ્રહ્મદરે તે ચકને દીર્ધ ઉપર મુકયું કે તુર્ત દીર્ઘ જમીન ઉપર ઢળી પડયે. અને બ્રહ્મદત્તને જયજયકાર ફેલાયે. વર્ષો બાદ બ્રહ્મદરે પિતાના નગરમાં પ્રવેશ કર્યો. સાચા For Private And Personal Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બદત્ત ચક્રવતિ રાજ્યવારસને મેળવી પ્રજા આનંદ પામી તેને સત્કાર કર્યો. ત્યારબાદ બ્રહ્મદ ચૌદ રત્ન મેળવ્યાં, છ ખંડ સાધ્યા અને સમગ્ર રાજાઓને રાજેશ્વર બની ચક્રવત્તિ થયે. તે ચોસઠ હજાર સ્ત્રીઓ પર. તેમાં કુરૂમતીને પટરાણી તરીકે સ્થાપી.” હે ચક્રી! આ ભવમાં તું આ ચકી અને હું શ્રેષ્ઠિપુત્ર. આપણને બન્નેને જાતિસ્મરણજ્ઞાન થયું. મને જાતિસ્મરણ જ્ઞાન થતાં મેં ત્રાદ્ધિસિદ્ધિ છેડી દીક્ષા સ્વીકારી અને વિહાર કરતાં હું તારા નગરમાં આવ્યું અને મેં તારા લેકની પૂતિ કરી. બાંધવ! આ દ્ધિસિદ્ધિ બધે પૂર્વભવના તપને પ્રભાવ છે. માટે તું તપમાગે વળ. મુનિએ ચકીને ધર્મ માર્ગે વાળવા ઘણે પ્રયત્ન કર્યો. પણ સાતમી નરકે જનાર બહાદત્તને ભાઈ ઉપરના પ્રેમ સિવાય બીજે ધર્મપ્રેમ ન જાગે તે ન જ જાગ્યે. એક વખત બ્રહ્મદત્ત ચકી ઉપર નાગદેવ પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા કે “તું માગે તે આપું.' ચકીએ કહ્યું મારે કાંઈ જોઈતું નથી. મારે જોઈએ છે માત્ર મારા રાજ્યમાં વ્યભિચાર, ચોરી કે અપમૃત્યુને નાશ.” - નાગે કહ્યું “આ માગણું તે પોપકારી થઈ. તું મારી પાસે અંગત માગણી કરી નાગના અતિ આગ્રહથી બ્રહ્મદત્તે પશુપક્ષીની ભાષા સાંભળી સમજી શકવાની માગણી કરી. નાગે તે વરદાન કેઈને નહિ કહેવાની શરતે આપ્યું અને For Private And Personal Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દર બ્રહ્મદત્ત ચક્રવતિ જણાવ્યું કે તું કેઈને આ વાત કરીશ તે મૃત્યુ પામીશ. આ પછી નાગદેવ અંતર્ધાન થયે. બ્રહ્મદત્ત ચકી એક વખત સ્ત્રી સાથે આનંદમગ્ન છે તે વખતે તેની નજર ગૃહગોધાના યુગલ ઉપર પડી. આ યુગલમાં સ્ત્રી ગૃહગાધા પુરૂષગૃહગંધાને કહેતી હતી કે “આ રાજાના અંગવિલેપનમાંથી મને થેડું અંગવિલેપન લાવી આપ.” ગૃહગોધે કહ્યું “આ નાની સુની વાત નથી, તે લેવા જતાં જીવ જોખમમાં પડે તેને તને ખ્યાલ છે કે નહિ.” ગૃહગોધાએ કહ્યું “ગમે તે થાય પણ મારે જરૂર છે.” રાજા આ સાંભળી હસ્ય. રાણીએ રાજાને અચાનક હસવાનું કારણ પૂછ્યું અને કહ્યું કે “નાથ ! શાથી હસ્યા તે કહે.” રાજા કહે છે કે “હસવાનું કારણ કહેતાં મારું મૃત્યુ થાય તેમ છે? રાણી કહે કે “ભલે થાય પણ મને તમે શાથી હસ્યા તે કહેવું પડશે. મૃત્યુ થશે તો આપણે સાથે મરીશું અને પરભવમાં સાથે જન્મીશું.' રાજા કહે “ગાંડી ન થા. કહેવામાં કાંઈ સાર નથી.” રાણી જીદે ચડી અને મરવા તૈયાર થઈ. સ્ત્રી પરવશ બ્રાદત ચકીએ નગર બહાર ચિતા રચાવી રાણી સાથે ત્યાં આવ્યા. નગરજને અને પ્રધાને આંસુ સાથે ઉભા રહ્યા. આ અરસામાં ચક્રીની કુળદેવીએ ગુંડાગેંડીનું રૂપ કર્યું અને ગેંડીએ ગેંડાને કહ્યું “આ સામા પડેલા જવના ઢગલામાંથી એક પળ મને લાવી આપ.” For Private And Personal Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અમદત્ત ચક્રવતિ ૬૩ ગેંડાએ કહ્યું ‘ચક્રીના અધ માટેના એ પુળા છે. તે લેવા જતાં મારૂં મૃત્યુ થાય.' ગેંડી કહે ‘જો તે નહિ લાવે તે હું મૃત્યુ પામીશ.’ ગેડાએ જવાબ આપ્યો કે ‘કાલે મૃત્યુ પામતી હોય તો આજે પામ. તું મરીશ તો હું બીજી લાવીશ. હું કાંઈ બ્રહ્મદત્ત જેવા મૂર્ખાં નથી કે જેને ચાસઠ હજાર સ્ત્રીઓ હાવા છતાં એક સ્ત્રીની હઠ ખાતર મરવા તૈયાર થયા છે. ગેંડાગે ડીની ભાષા સમજી ચક્રીનું ભાન ઠેકાણે આવ્યુ અને તે પેાતાના આવાસે પાછો ફર્યાં. પ્રજા આનંદ પામી અને કહેવા લાગી કે ‘સ્ત્રીના હઠાગ્રહને વશ થનાર પુરૂષ નાશ પામે છે.” ( ૫ ) આમ બ્રહ્મદત્ત ચક્રીએ સાતસે વર્ષ પૂર્ણ વૈભવથી પસાર કર્યાં. તેવામાં એક વૃદ્ધ મિત્ર બ્રાહ્મણે કુટુંબ સહિત તેના ભાજનની માગણી કરી. રાજાએ શરૂઆતમાં ના કહી પણ ઘણા આગ્રહુ બાદ હા પાડી. ચક્રીના આહારે તેને ઉન્માદ જગાયે. રાત્રે તે ભાન ભૂલી સ્ત્રી-પુત્રવધૂ-કે છેકરીને પણ વિચાર કર્યા વિના સૌ સાથે ભેગાસક્ત બન્યા. ચક્રી અન્ન છઠ્ઠું થતાં નશા ઉતર્યાં અને તેને પોતાના અવિવેક માટે લા ઉપજી. પેતાની ભૂલને વિચાર ન કરનાર બ્રાહ્મણને ચક્રી પ્રત્યે વર જાગ્યું અને કાઇક ગેાવાળ પુત્ર કે જે નિશાન તાકવામાં હાંશીયાર હતા તેને સાધી એ કાંકરા વડે બ્રહ્મદત્તની આંખેા ફાડી નંખાવી. શૂરવીર અને હજારોને થકવનાર બ્રહ્મદત્તનાં ગેાવાળના For Private And Personal Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બ્રહ્મદત્ત ચક્રવતિ બે કાંકરા નેત્ર ગયાં. ચકીના આરક્ષકે એ શેવાળ બાળકને પકડયે. ત્યારે તેણે આ કામ માટેના ખરા ગુન્હેગાર બ્રાહ્મણને બતાવ્યું. અંધ બ્રહ્મદત્ત બ્રાહ્મણને નાશ કર્યો એટલું જ નહિ પણ દરરોજ બ્રાહ્મણેની આંખને થાળ પિતાની આગળ ધરવાનું મંત્રીઓને ફરમાવ્યું. વિચક્ષણ દયાળુ મંત્રીઓ રાજાની આગળ આંખના જેવાં લેષ્માતક ફળને થાળ ધરતા. રાજા બ્રાહ્મણની આંખે પાની દાંત પીસી ફેડતો. આમ સેળ વર્ષ સુધી મનથી ઘેર પાપ કરતે ધર્મવિહીન બ્રહ્મદત્ત મૃત્યુ પામી સાતમી નરકે ગયે. બ્રહ્મદત્ત ચક્રવતિ અઠયાવીશ વર્ષ કુમારવયમાં, છપ્પન વર્ષ માંડલિકપણુમાં, સેળ વર્ષ ભરતક્ષેત્રને સાધવામાં અને છ વર્ષ ચક્રવતિ પણમાં એમ કુલ સાત વર્ષનું સંપૂર્ણ આયુષ્ય ભેગવી સાતમી નરકે ગયે. ચૌદ રત્ન, ચોસઠ હજાર સ્ત્રીઓ અને સેળ હજાર યક્ષે ન તે તેને નરકે જતાં બચાવી શક્યા, કે ન તે તેની વેદનાનું રક્ષણ કરી શકયા. અંતે બે બાંધવોમાંથી એક બાંધવ ધર્મચક્રી બની મુક્તિ પામે. બીજે બાંધવ પખંડ રૂપ પાયાદ્ધિ સાધી ચકી બની સાતમી નરકે સિધાવ્યું અને આમ સદા માટે તેમની બાંધવતાને અંત આવ્યું. [ ત્રિષષ્ઠિ શલાકા પુરુષ ચરિત્ર. ઉપદેશમાળા. ઉત્તરાધ્યયનવૃત્તિ ] For Private And Personal Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २ સસારના રંગ યાને સાધ્વી તરંગવતી (૧) • ધ લાભ ’શબ્દ સાંભળતાં દાસીએ આદરપૂર્વક ઉભી થઇ અને આવેલ સાધ્વી યુગલને કહેવા લાગી કે : પધારો મહારાજ. ’ કાણિકની રાજધાની રાજગૃહીમાં ધનપાલ નગરશેઠ અને તેની ધર્મપત્ની સામાની હવેલી નજીક આવેલ ઉપાશ્રયમાં સુત્રતા સાધ્વી હતાં. સુવ્રતા સાધ્વીતે સારા શિષ્ય પરિવાર હતા. સાધ્વી તપ, ધ્યાન અને અધ્યયનમાં મશગુલ હતાં તેમ તેમના પરિવાર પણ ધર્મ સાધનામાં સદા ઉદ્યત હતા. આમાંથી ઝૂના પારણે ગૌચરી માટે નીકળેલ એ સાવીઓએ ધનપાલની હવેલીમાં પેસતાં આ શબ્દ ઉચ્ચાk. શેઠાણી ધ લાભ શબ્દ સાંભળતાં દોડી આવ્યાં. તેમણે વિનયપૂર્વક સાધ્વીજીને વહેારાખ્યુ. આ બે સાધ્વીમાં એક નૂતન દિક્ષિત અને ખીજા પરિપકવ સંયમથી ઝીલતાં તપથી દુળ છતાં તેજથી ચંદ્રને પણુ ઝાંખા કરે તેવાં સૌમ્ય હતાં. For Private And Personal Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૬૬ સાધ્વી તર`ગવતી માથે મુંડન, ખુલ્લા પગ અને ધૂળથી ખરડાયેલ કપડાં છતાં સાધ્વીના મુખની કાંતિ તેમના પૂણ્યતેજને જણાવી રહી હતી. સામાને થયું કે આવા કપડાં અને ધૂલિપ્સર અંગ છતાં આ આટલાં સુંદર આકૃતિવાન છે તો ખરેખર તે સુદરવેશ અને વૈભવમાં હશે ત્યારે કેવાં હશે ! તેણે સાધ્વીજીનો પરિચય વધારવાના આશયે કહ્યું ‘મહારાજ ! આપ અમને કઈ ધર્મોપદેશ સંભળાવે.’ સાધ્વી તુ ચેાગ્ય આસને એઠાં અને સાધુધમ અને શ્રાવકધમ ના ખ્યાલ આપ્યું. Acharya Shri Kailassagarsuri Gyanmandir સામાનુ ચિત્ત તે આવું રૂપ, ભરયૌવાવસ્થા, તેજ અને ભાગ્યથી દીપતુ ભાળ હેાવા છતાં આ કેમ સાધ્વી થયાં તે જાણવા તલસી રહ્યું હતું. તેથી સ ંકેચાતા હ્રદયે તેણે કહ્યું મહારાજ! મને તે આપની પૂર્વ કથા જાણવાની ખુખ જિજ્ઞાસા જાગી છે. આપે કયા પિતાને ત્યાં જન્મ ધર્યા હતા? કઈ જગવ ંદનીય માતાની કુક્ષિ શાભાવી હતી? કયા ભાગ્યશાળી પતિનું ઘર દીપાવ્યું હતુ? અને તે છતાં આપને શા કારણે વૈરાગ્ય ઉત્પન્ન થયે? હું જાણું છું કે આવા પ્રશ્નો પુછી આપના સંયમમા મા મારે અંતરાયરૂપ ન થવું જોઇએ. પણ જ્યારથી મે આપનાં દર્શન કર્યા. ત્યારથી તે જાણવા હું બહુ આતુર બની છું..? ભદ્રે ! તમે જાણા છે કે સાધુ જીવનમાં ગૃહસ્થજીવનનાં પૂર્વીના સ્મરણા સંભારવાં પણ ન જોઇએ તેા પછી કહેવાનાં તા હોયજ ક્યાંથી? મનને કાણુમાં રાખવા સંયમ છે. અને એ મનને પૂના ભાગ સુખ કે સંપત્તિને સ’ભારવામાં જોડવું For Private And Personal Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવી તરંગવતી તે અમારે માટે યોગ્ય નથી. આમ છતાં મારું પૂર્વજીવન સાંભળવાથી કેઈનું પણ કલ્યાણ થતું હોય તો હું કહું છું. (૨) સાધ્વીની પૂર્વજીવન કથા મધ્ય દેશમાં કૌશાંબી નગર છે, ત્યાં ન્યાયપ્રિય ઉદયન રાજા રાજ્ય કરે છે. આ ઉદયનના રાજ્યમાં રાષભસેન નામના નગરશેઠ રહે છે તેમને સુલક્ષણી વાસવદત્તા નામે સંસ્કારી ધર્મપત્ની હતી. નિષ્કલંક ગૃહસ્થજીવન જીવતાં આ દંપતીને આઠ પુત્રો થયા છતાં વાસવદત્તા પુત્રીની ખુબ ખુબ ઝંખના કરતી હતી. કેમકે, દુઃખસુખને વિશ્રામ તે માતાને મન પુત્રીજ હોય છે. તેણે પુત્રી માટે કંઈ દેવદેવલાં માન્યાં. છેવટે ગંગાની બાધા રાખી. સારે દીવસે વાસવદત્તા ગર્ભવતી થઈ અને તેને પુત્રી જન્મી. વાસવદત્તાએ માન્યું કે પુત્રી એ ગંગાની બાધાથી– આખડીથી થઈ છે તેથી પુત્રીનું નામ તેણે તરંગવતી રાખ્યું. આ તરંગવતી તે હું અને રાષભસેન તથા વાસવદત્તા તે મારાં માતપિતા. આ હું તરંગવતી, આઠ ભાઈઓની નાની બેન અને માતા પિતાનું છેલ્લું ખુબ ખુબ બાધા-આખડી ઝંખનાથી પ્રાપ્ત થયેલ રતન. મારું માથું દુઃખવા આવે તો માતા અનેક ઉપચાર કરે મને રાજી રાખવા આઠે ભાઈ અને બધે પરિવાર હાજરા હજુર રહે. મારા બેસવાના, ખાવાના, ઉભા For Private And Personal Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાવી તરગવતી થવાના, ચાલવાના બધાએ સંસ્કારમાં કુટુંબ ગાંડુ ઘેલું બનતુ અને બધાએ પ્રસંગે ઉત્સવની રીતે મારા પિતા રાષભસેને ઉજવ્યા. હું બાર વર્ષની થઈ. ધર્મ નીતિ, ગણિત, વાચન, વીણા, વનસ્પતિ વિગેરે શાસ્ત્રો અને સ્ત્રીને એગ્ય સર્વ સંસ્કાર હું રમતાં રમતાં શિખી ગઈ. એક દીવસ હું જિનેશ્વર ભગવંતની પૂજા કરી માતાની સાથે પિતાને નમસ્કાર કરવા ગઈ વખતે માલણે પુષ્પને થાળ ધર્યો. થાળમાં દુધ જેવાં સફેદ સપ્તપર્ણનાં કુલ હતાં. આમાંથી પિતાએ સૌને ચેડાં થોડાં કુલ પૂજન માટે આપ્યાં, પણ એક કુલ પીળું હતું તેના ઉપર મારા પિતાનું ચિત્ત સ્થિર થયું. તેમણે મને કહ્યું “બેટા ! આ બધાં સપ્તપર્ણના કુલ સફેદ અને આ પીળું કેમ ? “પિતાજીફુલના બધા વર્ણ કુશળ મળી લાવી શકે છે. પણ આ ફુલમાં તેવું કાંઈ બન્યું નથી કુલની સુગંધ જતાં તેમાંથી કમળની સુગંધ આવે છે અને આકૃતિ સપ્તપર્ણની છે તેથી લાગે છે કે નજીકના સરોવરોમાં ઉગેલા કમળ ઉપર બેઠેલા ભ્રમરે આ સપ્તપર્ણ ઉપરથી જતા હશે ત્યારે તેમની પહેલી પરાગથી તેનાં કુલ પીળાં બન્યાં હોવા જોઈએ.” પિતાએ મારી પીઠ થાબડતાં કહ્યું કે “શાબાશ પુત્રી! હું જે અનુમાન કરતે હતે તેજ તે કહ્યું. છતાં ચાલે બધા તેયાર થાઓ આપણે ઉપવનમાં જઈએ અને શરઋતુની ખીલેલી વનરાજીની શોભાને નિહાળવા સાથે આ સપ્તપર્ણ અને કમળને પણ નિરખીએ.” તા! કુતકઈ અને આ For Private And Personal Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાવી તરંગવતી (૩) અમારે રથ નગરના રાજમાર્ગમાં થઈ નીકળે. તેમાં પિતા, માતા, ભાઈઓ, ભેજાઈએ અને અમારે બધે પરિવાર હતો. અમારા રથને જોતાં કોઈ અમારા વૈભવની તે કે અમારા સંપની પ્રશંસા કરતા. કેઈ જુવાને મારા રૂપની પાછળ ભ્રમર થવા તલસતા તે કઈ સ્ત્રીઓ પોતાનામાં સુંદરતા મેળવવા મારા રૂપને આદર્શ માની ધારી ધારી નીરખતી. રથ ઉદ્યાનના દરવાજે આવ્યું. રથમાંથી ઉતરી અમે બધાં સતપર્ણના વૃક્ષ પાસે ગયાં. આ સપ્તપર્ણના વૃક્ષના ઝુંડના ઝુંડ સફેદ પુષ્પરૂપ દાંતથી હસી અમારે આદર સત્કાર કરતાં અમે નિરખ્યા અને પવનની લહેરથી વૃક્ષની ડાળીઓ જમીન સાથે ઘસાઈ અમારા માર્ગને નિષ્કટક બનાવતી અમે જે ખુબ આનંદ પામ્યાં. સૌએ આમ તેમ ઉપવનની કુંજોમાં ફરવા માંડયું. હું અને મારી સખી સારસિકા તે પીળાવર્ણવાળા સપ્તવર્ણને શેધવામાં રોકાયાં. થોડું ચાલ્યા ત્યાં તે એક સરોવર જોયું, તેમાં રહેલાં રાતાં કુલ પઢની, સફેદ કુલ ચંદ્રની અને કાળાં કુલ વાદળાની સ્મૃતિ કરાવતાં હતાં. કુલની ડાળીને હિંચકે બનાવી હિંચકો ખાતી બતક, અને પીળાવના કમળ ઉપર બેઠેલા ભ્રમરે અમને સેનાની તાસકમાં મુકેલાં નીલમો હોય તેવે ખ્યાલ આપતાં હતાં. ત્યાં તે મારી નજર ચક્રવાકોના યુગલે ઉપર પડી. કેટલાક ચક્રવાકે આરામ લેતા હતા તે કેટલાક પિતાના અભંગ પ્રેમને પરસ્પર દેખાડી એક બીજામાં સમાઈ જવા મથતા હતા. આ તળાવ, ચક્રવાક અને આ બધા દેખાવે For Private And Personal Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાધ્વી તરંગવતી મારા અંતરમાં ન સમજાય તે ઝણઝણાટ ઉભું કર્યું, શું થાય છે તે હું સમજી ન શકી. સારસિકાને મેં ખભે પકડ. સારસિકાએ મારા બે હાથ ઝાલ્યા તે પણ હું સ્થિર ન રહી શકી અને જમીન ઉપર ઢળી પડી. ડીવારે આંખ ઉઘાડી મેં જોયું તે પાસે બેઠેલી સારસિકા મારા માથા ઉપર પાણી છાંટતી હતી. મારી આંખમાંથી આંસુ વહી રહ્યાં હતાં અને હૃદયમાં થતી અવ્યક્ત વેદનાથી આખું શરીર તુટી પડતું હતું. હિંમત ધરી હું બેઠી થઈ અને સારસિકોને કહેવા લાગી, “સખિ! આ ચક્રવાકોએ અને સવરની રમણીયતાએ મને મારે પૂર્વભવ સ્પષ્ટ યાદ કરાવ્યું છે તે તું સાંભળ.” “આપણું પડેશમાં જ અંગ દેશ છે. આ દેશની વચ્ચે થઈને ગંગા નદી વહે છે. આ ગંગાના બને કાઠા ઉપર કેટલાંય નગરે ગામડાંઓ અને તળાવે છે. હું પૂર્વભવમાં આ ગંગા નદીના તટ ઉપર આવેલ સરોવર ઉપર આનંદથી રહેનારી ચક્રવાકી હતી. મારે પતિ ચક્રવાક હતા. તે દેખાવે સુંદર અને પ્રકૃતિએ સરળ હતે. જગતમાં ચકલાકમાં જેટલે પ્રબળ અને સાચા સ્નેહ હોય છે તે બીજે કયાંય નથી હોતો. અમે સાથે તરતાં, સાથે ઉડતાં, સાથે ઘાસચારે ચરતાં અને એકબીજાને પરસ્પર ખુબ ચાહતાં. એક સમયે હું અને મારા પતિ ઝાડની ડાળ ઉપર બેઠાં હતાં, ત્યાં અમે એક કદાવર શરીરવાળા, શરીરે લાલ For Private And Personal Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લાવી તરંગવતી કુલનાં આભૂષણ પહેરેલા, યમદૂત સરખા એક ભીલને સામેના ઝાડ નીચે ઉભેલ જોયે. તેણે બાણ તાકયું અને સણણણું કરતું ગંગાના પાણીમાં ગેલ કરી પાછા ફરતા એક હાથી ઉપર છેડયું. પણ બીજી જ ક્ષણે મને ખબર પડી કે તે બાણ હાથીને ન વાગતાં મારા પતિને વાગ્યું. તેમની પાંખ કપાઈ લબડી પડી અને તે ધબ લઈને જમીન ઉપર પડયા હું પણ સાથે જ જમીન ઉપર પડી. મેં મારા પતિ ચક્રવાકને ઢઢળ્યા, ચાંચમાં પાણી લાવી તેમના ઉપર છાંટયું, બેલાવવા ઘણું ઘણું મથી પણ તે ન જ બોલ્યા હું એકદમ રડી પડી. તેટલામાં તે પેલે પારધી આવ્યું એટલે હું ઉપર ચક્કર ચક્કર ઘૂમવા લાગી. તેને પણ પક્ષીને મરેલું દેખી દુ:ખ થયું. તેની ઈચ્છા હાથીને મારવાની હતી પણ વચ્ચે મરાઈ ગયું આ નિર્દોષ પક્ષી તેથી તે પણ દુભા. પક્ષિને નીચે મુકી તે લાકડા લેવા ગયે એટલે ફરી હું નીચે ઉતરી, મારાં અને પતિનાં પીછાં વિખ્યાં હું તેને બાઝી ખુબ ખુબ રડી ત્યાં તે લાકડા લઈ પારધી આ એટલે ફરી ઉડી મારા પતિની આસપાસ આકાશમાં પ્રદક્ષિણા કરવા લાગી. મારા પતિ જતાં મારી દિશા શૂન્ય હતી. ગંગાના તરગે અને મધુર પવન મને આકર લાગતે હતું. મેં ઉપરથી જોયું તે પારધીએ મારા પતિના મૃતક ઉપર લાકડાં ગોઠવ્યાં અને અગ્નિ પ્રગટાવ્યું. આ અગ્નિ મને દાવાનળ જેવો લાગે. ડીવાર તે ચક્કર ચક્કર ધુમી પણ પછી મારી ધીરજ ખુટી અને હું તે અગ્નિમાં પડી. અગ્નિની જ્વાળાઓ મારા પતિની સાથે મારા ઉપર પણ For Private And Personal Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭ર સાધ્વી તરંગવતી ફરી વળી. આ ભયંકર અગ્નિ પણ મને પતિના સહગમાં સુખરૂપ લાગે. સારસિકા ! હું પતિ પાછળ સતી થઈ અને ત્યાંથી મરી હું તરંગવતી થઈ. મારા પતિ ચક્રવાક હાલ કયાં હશે શું કરતા હશે! તેની મને કાંઈ ખબર નથી. સખિ ! યાદ કર આજથી સાત વર્ષ ઉપર પણ આ તળાવ અને આ ચક્રવાક પક્ષીઓ જોઈ મને મારા પૂર્વભવ સાંભર્યો હતે. પણ આજે તે તેનાં સ્મરણએ મારાં રૂંવેરૂંવાં ખડાં કરી દીધાં છે. પિતા મારે માટેનાં આવેલાં કેટલાંએ માંગાઓની મને માતાદ્વારા જાણ કરાવે છે. પણ તે સ્નેહી પતિ વિના શા કામના ? હું જોઉં છું કે મને સારે પૂર્વભવને પતિ મળે છે કે નહિ! જે મળશે તો સારું નહિતર સખિ! જગતના ઉદ્ધાર માટે જિનેશ્વર ભગવાને બતાવેલ નિર્વાણને માર્ગ સાધવા સાધ્વી બનીશ. સારસિકા આ બધી વાત મારા હૃદયની અંતરવ્યથા છે. મારા તે ચક્રવાક પતિ ન મળે ત્યાં સુધી આ વાત તારે મનમાં જ રાખવાની છે.” “બહેન ધીરજ ધર સૌ કઈ પ્રારબ્ધ મેળવી આપશે.” આમ કહી સારસિકાએ મારી અAભરી આંખો લુછી અને તે મને માતાની પાસે લઈ ગઈ. માતાએ મારી આંખો લાલ અને મેંદ્ર ખિન્ન દેખી માથા ઉપર હાથ મુકી કહ્યું “બેટા ! તું કેમ નિરાશ છે? “માતાજી કાંઈ નહિ, મારું માથું સખત દુઃખે છે.' For Private And Personal Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાવી તરંગવતી ૭૩ “ચાલે ત્યારે આપણે ઘેર જઈએ.” એમ કહી માતાએ સાથેની સ્ત્રીઓને માટે જરૂરી કામ લેવાથી હું જાઉં છું એમ કહી મારી સાથે અલ્પપરિવાર લઈ ઘેર આવી મારા પિતાને મારા માથાના દુખાવાની વાત કરી. પિતાએ વૈદ્યો બોલાવ્યા, કેઈએ નાડી જઈ તે કેઈએ મને મેં પ્રશ્નો પુછ્યા. કફ, પિત્ત અને વાયુના અનેક પ્રકરાંતની ગડભાંજ કરતાં મારા તાવનું કેઈ કારણ તેમના હાથ ન લાગ્યું એટલે તેમણે મારું સુકોમળ શરીર અને ફરવા ગયા હતા તે કારણે શ્રમથી તાવ આવ્યું છે, તે નિર્ણય ઉપર આવ્યા. હું તે સોને ઠીક લાગે તેવા અનુમાન કરવા દઈ મૌન રહી. - બીજે દિવસે માથું દુઃખતું બંધ થયું પણ રૂંવેરૂ પતિનું અને પૂર્વજન્મનું સ્મરણ તે વધુને વધુ ગાઢું બનતું ગયું. મારા અપાર સૌંદર્ય અને પિતાના વૈભવથી અનેક માગાં આવવા માંડયાં. કેઈની ખાનદાની, કેઈની સંપત્તિ તો કે ઈનામાં વિદ્યા, વય કે ગુણની લાયકાતની ખામી કાઢી પિતાએ તે બધાં પાછાં ધકેલ્યાં. દાન અને તપ અસાધ્ય કાર્યને પણ સાધી આપે છે. તેવા દઢ સંસ્કારથી હું તપ જપ અને દાનમાં જોડાઈ. મેં અનેક વ્રત કરવા માંડયાં. એકસો આઠ આયંબિલ કર્યા, બીજા પણ નાનામોટાં અનેક તપ કર્યા. અનેક ગરીબ ગરબાંઓને દાન આપવા માંડયાં. પૂર્વે ભણેલા ગ્રંથ અવગાહવા For Private And Personal Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાથ્વી તરંગવતી માંડયા. આ બધું કરવા છતાં મારા ચિત્તમાંથી મારા પૂર્વ ભવની ઘટના જરાયે વિસારે પડવા ન માંડી. આથી મેં એકાંત સાધી પૂર્વભવની ઘટનાનાં ચિત્રે દોય. મેં ગંગાને ખળખળ વહેતે સુંદર પ્રવાહ દે. ઉડતાં ચક્રવાકનાં યુગલો ચિતર્યા, તીરધારી કૃષ્ણદેડી પારધિ ચિતર્યો, પાણી ઉડાડતે ગજરાજ અને તેની ઉપર તીર આવતું ચીતર્યું. અને વચ્ચે જે મારા પતિની પાંખ વિદારી, તેમને જમીન ઉપર પડતું પણ ચિત્ર મેં આબેહુબ ચિતર્યું. પારધિને લાકડાં એકઠા કરતો અને અગ્નિ પ્રગટ કરી વિદાય લીધા બાદ તેમાં મેં મારી જાતને નાંખેલી પણ ચિતરી. કાર્તિકી પૂનમ હતી મારી વિશ્વાસુ સખિ સારસિક મારાં દરેલાં ચિત્ર હવેલીનાં સામેના આંગણામાં મુકી ઉભી હતી. લેકોનાં ટોળેટેળા તેને નિરખતાં હતાં, કે પીછીની પટુતાને, કઈ રંગની ખુબીને, કઈ ચિત્રની પસંદગીને તે કોઈ ઉઠાવને આમ એક પછી એકના વખાણ કરતાં અનેક ટેળાં આવતાં અને જતાં. સારસિકા ચિત્રે જેનારા સામું બરાબર તાકી રહેતી, તેને મેં સૂચના આપી હતી કે મારે સાચે સાચ પૂર્વભવને પતિ હશે તે આ ચિત્રનું ચિત્રામણ તેના હૃદયને સ્પર્શશે અને તેમાંથી તે મૂછ ખાઈ પડશે કેમકે પૂર્વભવનું સ્મરણ હંમેશાં મૂછ વિના થતું નથી. ત્યાં તે કેટલાક યુવાને સાથે ધનદેવને પુત્ર પદ્યદેવ ત્યાં આવ્યું અને ચિત્ર જોતાં બે “અહા! હીલોળા લેતી For Private And Personal Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાક્ષી તરંગવતી મ ગંગા ! કેવાં પવનથી ચાલતાં ઝાડ! આ ચક્રવાકોનાં ટેળાં તે જાણે પ્રેમની પરિસીમા! આ યમદૂત સરખે પારધી ! આ પાણી ઉડાડતે ગજરાજ ! અરે આ પક્ષીને બાણ વાગ્યું ! અને આ બિચારું પડયું ! એકલી અટુલી ચક્રવાકી કળવિકળ બની અહીં ધુમે છે! પારધીએ પક્ષીના મૃતક ઉપર અરે અગ્નિ પ્રગટાવ્યા અને આ ચક્રવાકી શું અગ્નિમાં પડી ? આ બોલતાં પધદેવ ચક્કર ખાઈ હેઠે પડયે, સાથે આવેલા મિત્રોમાંથી કઈ પવન નાંખવા લાગ્યું, કેઈ હાથ પગ દબાવવા માંડ્યું તો કઈ પાણી છાંટવા માંડયું. ડીવારે પદ્ધદેવ સચેત થયા અને કહેવા લાગ્યો “ભાઈ! આ સામાન્ય ચિત્રનથી, પણ મારે પૂર્વજન્મ છે. હું અહીં ચક્રવાક હતો, મારી સ્ત્રી ચક્રવાકી હતી. પારધીથી વિંધાઈ હું જમીન ઉપર પડ્યું. તે તે મને બરાબર સાંભળે છે, પણ મારી પાછળ મારી સ્ત્રી સતી થઈ તે તે આ ચિત્ર જ કહે છે. શું તેને પ્રેમ ! તે હાલ કયાં હશે ! હું હવે તેના વિના કેમ જીવીશ ?” પાસે ઉભેલ સારસિકાને પુછ્યું કે “આ નગરને મુગ્ધ કરનાર અને મારા આત્માને જાગૃત કરનાર આ ચિત્ર કોણે ચિતર્યા છે? સારસિકાએ જવાબ આપે. “રાષભસેન શેઠની પુત્રી તરંગવતીએ આ ચિત્ર દેર્યા છે, તેણે તે ક૯૫નાથી નથી દેય પણ પિતાને પૂર્વભવ ચિત્રમાં તેણે ચિતર્યો છે.” અષભસેનનું નામ સાંભળી પદ્મદેવે નિસાસો નાખે, “ધન અને પ્રતિષ્ઠામાં રાચતા આ શેઠે ભલભલાનાં મારાં નકાર્યા છે. તે મારા જેવાનું મારું કેમ સ્વીકારશે ?” ગમે For Private And Personal Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir st સાધ્વી તરગવતી તે થાય, હું તો પૂર્વભવની મારી પ્રિયા તરંગવતી વિના નહિ જીવી શકું ! મિત્રા પદ્મદેવને ઘેર લઈ ગયા. ઘડી ઘડી તે ભાન ભૂલવા લાગ્યા, ઘડીમાં ચક્રવાક તે ઘડીમાં તરગવતી તર ંગવતી કહેવા લાગ્યું. ધનદેવે આશ્વાસન આપતાં કહ્યુ, ‘પુત્ર ! જરાપણ ચિંતા ન કરીશ. હું કાલે શેઠને ત્યાં જઇ તરંગવતીનુ માગું કરી આવીશ.' સવાર પડયું. પદ્મદેવના પિતા ધનદેવ મારા પિતા ઋષભસેન શેઠ પાસે આવ્યા, તેમણે મારી માગણી કરી. પણ તુ મારા પિતાએ કહ્યુ’, ‘શેઠે બધી વાત સાચી પણ તમારા વ્યાપાર પરદેશ ! તમારા પુત્રને રાજદેશદેશાવર ખેડવા જોઇએ. મારી એકની એક પુત્રી રાજ વિયેાંગમાં કાગળો લખીને જ ઉંચી ન આવે. આવા તમારા પરદેશી કરા કરતાં ગામના કોઈ નિÖન શું ખેટા ?' ધનદેવને માઠું લાગ્યું અને તે ચાલતા થયા. પાસેના ખંડમાં ઉભેલી મેં પિતાને નકારા સાંભળ્યેા. પિતાને મનાવવા જેટલા મારી પાસે સમય ન હતા. મે તુ એક પત્ર લખ્યા અને સારસિકાને તે આપી. મારા પતિના આવાસે મેકલી, મારા પિતાએ માગુ નકાર્યું, આ સમાચાર સાંભળી મારા પતિ નિરાશ થઈ ગયા હતા, તેમને લાગ્યું કે હવે તે મળવી કાણુ છે અને તેના વિના મારે જીવન જીવવું તે પણુ નકામુ છે. આથી તે આપઘાત કરવા તૈયાર થયા ત્યાં મારી For Private And Personal Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાધ્વી તર`ગવતી સખિ સારસિકા આવી પહોંચી અને મારા હાથના લખેલ કાગળ તેમના હાથમાં આપ્યું. وی પત્ર વાંચતાં તે એકાકાર બન્યા. પત્રમાં મેં અથથી ઇતિ સુધીના મારા વૃત્તાંત લખ્યા હતા અને હવે હું ક્ષણભર પણ વિયેગ સહી શકું તેમ નથી તે પણ જણાવ્યું હતું. મારા પતિએ મારા ઉપર પત્ર લખી સારસિકાને આપ્યો. તેમણે પણ પારધીથી વિંધાયા સુધીને સવૃત્તાંત લખી જણાવ્યું કે ‘હું મિત્રાદ્વારા તારા પિતાને સમજાવું ત્યાં સુધી ધીરજ ધર. ' ધીરજ ધરના શબ્દ મને વધુ અધીરજ ઉત્પન્ન કરી. સૂર્ય આથમ્યા ચાંદની ખીલી જેમ જેમ તેના પ્રકાશ વધતા ગયે તેમ તેમ મારી તાલાવેલી પતિને મળવાની વધુને વધુ થતી ગઇ. ... સારસિકાને મેં કહ્યું ‘આપણે કાંઇ ખીજી પંચાત કરવી નથી, તુ મને તેમની પાસે લઇ જા. ( ૬ ) તેણે રાત્રિના સમય, પિતાની ધાક અને કુલની મર્યાદા જણાવી સાહસ કરવાની ના કહી. પણ હું મક્કમ હતી. કિંમતી વસ્ત્રો અને કેટલાંક ઘરેણાં લઈ હું સારસિકા સાથે મારા પતિના આવાસે પહોંચી. For Private And Personal Use Only સારસિકાને જોઇ તેમણે પુછ્યુ' કે 'તારી સિખ તા કુશળ છે ને ?” સાગરને નદી મળવા ઢાડી આવે તેમ તે અહીં તમને Page #91 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાદવી તરંગવતી મળવા દોડી આવી છે. તે પાસેના ખંડમાં આવ્યા ત્યાં તુર્ત હું ઉભી હતી તે તેમને પગે પડી. તેમણે કહ્યું “તું જાતિએ અબળા પણ આટલી સબળા છે તે મેં આજે જ જાણ્યું. પણ તારા આ સાહસથી તારા પિતાને કેપ ઉતરશે તે મારા કુટુંબને તે ખેદાન મેદાન કરશે અને આપણે હેરાન થઈશું તે વધુમાં. માટે અત્યારે તે તું તારા પિતાને ત્યાં પાછી ચાલી જા. બુદ્ધિશાળીએ ધીરજથી કામ લેવું જોઈએ. સાહસ એ કાર્ય અને શક્તિ બનેને નાશ કરે છે. આ પ્રમાણે મારા પતિ કહી રહ્યા છે ત્યાં તે રાજમાર્ગે જતા કે પુરૂષના પિતાની મેળે આવેલી પ્રિયા, યૌવન, અર્થ, રાજ્યલક્ષમી, વર્ષા, જયેન્ના અને ચતુર સનેહીઓના આનંદને જે ઉપયોગ કરી શકતો નથી તે જાતે આવેલી લક્ષ્મીની કિંમત જાણતો નથી” શબ્દ કાને પડયા. તે અટકયા અને કહેવા લાગ્યા કે હવે આપણે અહિંથી કયાંય બીજે સ્થળે ચાલ્યા જવું જોઈએ.’ હું બધી રીતે તૈયાર હતી. તેમણે તેમની તૈયારી કરી અને મેં મારા દાગીના લઈ આવવા સારસિકાને પિતાના આવાસે મેકલી. (૭) સમય વીતતે હતે. સારસિકોને વાર લાગી. મારા પતિને લાગ્યું કે આમાં સારસિકાની કોઈ જરૂર નથી. આથી હું અને તે બને એકાકી નીકળ્યાં. નગર સુમસામ હતું, દરવાજા ખુલ્લા હતા. ચાંદની અજવાળાની સફેદ ચાદર પૃથ્વી ઉપર પાથરી For Private And Personal Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાધ્વી તરગવતી ગંગાના કાંઠે રહી હતી. અમે આવ્યા ત્યાં ઘણા મછવા પડયા હતા તેમાંથી એક મછવે! મારા પતિએ છેડયા અને મને મછવામાં બેસાડી હુ કાર્યાં. કારણ કે તેમાં તેમને સાર અનુભવ હતા. ચાંદનીના ઉજવળ પ્રકાશમાં ઉજ્વળ મનવાળા અમે ગાંધર્વ વિવાહે જોડાયાં. ચક્રવાકના ભવમાં અમે જેમ પાણી ઉપર તરતાં હતાં તેમ અમારા મછવા ગગાના પાણીમાં તરતા હતા અને તેમાં બેઠેલાં અમારાં ચિત્ત પ્રેમસાગરમાં તરતાં હતાં. અમે વિચેગ સમાન્યે ત્યાં સવાર પડયું. સામે નદીના કાંઠા દેખાય એટલે મછવા ઉભા રાખી અમે બન્ને નીચે ઉતર્યા, ( ૮ ) આળસ મરડી ઘેાડું ચાલ્યા ત્યાં તે પાસેની ઝાડીમાંથી બુકાની માંધેલા મહાકાય લુટારાએ ધસી આવ્યા એમને દેખતાં હું મારા પતિને પગે ખાઝી પડી. મારા પતિએ તેમની સામે લડવા ઘણા પ્રયત્ન કર્યાં પણ મે કહ્યું નાથ ! આમ અકાળે જીવન ખેાઇ ન નાંખશેા લુંટારા ઘણા છે અને તે પણ શસ્ત્રસજ્જ છે.' લુટારાઓને કહ્યુ કે અમારા અંગઉપરના દાગીના લઇ । અને તમારે અમારી પાસેનુ જે જોઇએ તે માગી લે પણ મારા નાથ ઉપર ઘા ન કરશે.’ તેમણે અમને પડી લીધાં અને વિન્ધ્યાચળની દક્ષિણ દિશા તરફ્ ઉંડી ઉડી પતમાળામાં અમને લઈ ગયા For Private And Personal Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાવી તરંગવતી થોડું દુર ગયા પછી એક ગુફામાં અમે પ્રવેશ કર્યો તે ત્યાં અમે એક નાની સરખી લુંટારૂઓની પલ્લી જોઈ. અમારા સરખા ત્યાં કેટલાંક સ્ત્રી અને પુરૂષ પણ જોયાં. આ પલ્લીમાં એક ઠેકાણે નાચગાન થઈ રહ્યાં હતાં અને તેને પાંદડાંની ડાળીઓ અને કુલથી શણગારવામાં આવ્યું હતું, આ હતું કાલિકાદેવીનું મંદિર. લુંટારૂઓ આ દેવીના પરમ ભક્ત હતા. અમને ઝાડના વેલાથી બાંધ્યાં અને પડછંદ કાયાવાળા લુટારૂ નાયક આગળ હાજર કર્યા. તેણે તેના સાથીદાર પૈકીના એકના કાનમાં કાંઈક કહ્યું અને તે અમને લઈ એક મકાન આગળ આવ્યા. તેણે મારા પતિને થાંભલા સાથે બાંધ્યા. અહિં મેં સાંભળ્યું કે “નવમીના દિવસે કાલિકાના ભેગમાં અમારે ભેગ થશે.” મેં અમને સેપેલ લુંટારૂને આજીજી કરી કહ્યું કે હું નગરશેઠની પુત્રી છું તમે માગે એટલું ધન, હીરા, માણેક, સેનું હું આપીશ. તમારામાંથી એક જણ મારી ચિઠ્ઠી લઈ મારા પિતા પાસે જાઓ અને તે ધન તમને મળે ત્યારે અમને છેડજે.” લુંટારૂએ કહ્યું “ધન તે અમે એક ધાડમાં લાવીશું, પણ અમારી કાલિકા દેવીને બત્રીસ લક્ષણા કયાંથી મેળશે. નવમીની રાત્રિએ તમારે હવન કરવાની મારા નાયકની આજ્ઞા છે. હું તે તેમને સેવક, સેવકથી બીજું કાંઈ ન બને. રડતાં રડતાં મેં મારી પૂર્વકથા બધી કહેવા માંડી. મેં For Private And Personal Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાધ્વી તરંગવતી ૮૧ મારો ચકવાકને ભવ કહ્યો અને અમે પિતાની આજ્ઞા વિના નાસી છૂટયાં તે પણ કહ્યું. કાળમીંઢ લુંટારાનું હૃદય મારી આ વાત સાંભળતાં ભી જાયું. તે સહેજ મૂછિત થયા અને મારા પતિના બંધ ઢીલા કરી ધીમેથી કહેવા લાગ્યું કે ગભરાશે નહિ હું તમને મેતથી બચાવી લઈશ.” મને કાંઈક નિરાંત વળી. દેવી આગળના નાચ શાંત થયા. રાત્રિ ગળી. સર્વત્ર શાંતિ પથરાણી એટલે પેલા લુંટારૂએ મારા પતિના બંધન છોડ્યા અને કહ્યું કે “મારી પાછળ પાછળ ચાલ્યા આવે.” એ આગળ અને અમે પાછળ નથી ગણ્યા અમે કાંટા કે નથી ગણ્યા કાંકરા. રાત જંગલ અને શૂન્યકાર છતાં મારે અને મારા પતિને પગ ઝટ ઉપડે. ડીવારે તે તેણે કઈ છૂપા રસ્તેથી અમને અટવી બહાર લાવી મુકયા. તે અમને પગે લાગ્યું અને કહેવા લાગ્યું, માફ કરશે. મેં તમને મારા સરદારના હુકમથી બાંધ્યા હતા.” મારા પતિએ કહ્યું “અમે તમારે આ બદલે ક્યાં વાળી શકીશું.' મારે બદલાની જરૂર નથી. જુઓ પાસેજ ગામ છે ત્યાં જાઓ અને ત્યાંથી તમે તમારા નગરે જજે.” એમ કહી તે કાંઈપણ કહ્યા વિના ચાલતે થયે. અટવી છોડયા બાદ ખુલ્લા મેદાનમાં ડું ચાલ્યા ત્યાં તે ગામડાની ખેડેલી જમીન જોઈ અને નજીક રમતાં નાનાં નાનાં બાળક દીઠાં. બાળકોને અમે પુછયું કે આ કયું ગામ ? તેમણે કહ્યું કે ખાયગ નામનું આ ગામડું છે. For Private And Personal Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાવી તરંગવતી ગામનું તળાવ આવ્યું અને હાથ પગ મેંઢું ધોયું. અને ત્યાંથી નીકળી ગામમાં પ્રવેશ કર્યો તે કઈ સ્ત્રીઓ કુવામાંથી અડધે ઘડો ખેંચેલે રાખીને અમારા સામું જોઈ રહેલી તે કઈ છોકરાને કાંખમાં લઈ દોડી આવેલી જોઈ છેડે દૂર ગયા ત્યાં એક જીર્ણ મંદિર જોયું. આથી અમે તે મંદિરના ઓટલે બેઠાં. હવે મને ભૂખ, થાક, તરસ અને જંગલના ઉજરડાની વેદના થવા માંડી. મેં મારા પતિને કહ્યું કે “ખાવાની કાંઈક વ્યવસ્થા કરો.” તેમણે કહ્યું કે “હું કાંઈક ગોઠવણ કરૂં છું.” ત્યાં એક ઘેડેસ્વાર દોડતો પસાર થયે. તેણે મારા પતિના સામે નજર નાંખી કે તુર્ત હેઠે ઉતર્યો અને કહેવા લાગ્યા કે મારું નામ કુમાસહસ્તી મેં આપને ત્યાં ઘણી ઘણી નોકરી કરી છે. મારા સ્વામિએ તેને ઓળખે અને તે બન્ને પરસ્પર ભેટયા. કુલભાસહતિએ કહ્યું કે “નગરશેઠને તરંગવતીની સખી દ્વારા બધી વાતની જાણ થઈ એટલે તે સવારે તે તમારા પિતા પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે શેઠજી! મને ક્ષમા કરશે આપ માગુ કરવા આવ્યા ત્યારે તમે પૂર્વભવની કથા જાણતા હતા તો તે મને કહી હેત તો આવી ભૂલ કદાપિ કરત નહિ. તમારી માતા તથા તમારે પરિવાર પ્રસકે ધ્રુસકે રોવા લાગ્યું. શહેરમાં પવનવેગે વાત ફેલાણું કે “નગર શેઠની પુત્રી અને શેઠના પુત્રને પૂર્વભવ યાદ આવ્યું છે અને તે બને નાસી ગયા હોવાથી નગરશેઠે ચારે બાજુ માણસો મેકલ્યા છે. For Private And Personal Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાધ્વી તરગવતી ૮૩ ત્યાંથી મને નગરશેઠે તમારી તપાસ માટે ઠેરઠેર માણુસા દોડાવ્યા તેમાં હું સૌ પ્રથમ પ્રાણાશક નગરમાં ગયા લાગ્યું કે કઇ જગલ કે અટવીમાં ગયા હશે આથી અહિં આવ્યે ત્યાં તા મે તમને પસાર થતા યા. ધ્યે તમારા સસરાને તથા પિતાના પત્ર.” પત્ર પહેલાં તે મારા પતિએ મનમાં વાંચ્યા અને પછી ઉતાવળે વાંચી સંભળાવ્યા. પત્ર વાંચતાં મને લાગ્યુ કે મારા પિતાને હવે રાષ રહ્યો નથી, મારા જવાથી તેમને ખુ લાગી આવ્યું છે. હું પણ પત્ર સાંભળી ગળગળી થઈ ગઈ. કુમાસની સૃષ્ટિ મારા પતિના હાથ ઉપર પડી. હાથ ઉપર સોજો અને ઉજરડા હતા તેથી તેણે તેમને પુછ્યુ આ શું?' મારા પતિએ વીતેલ બધી વાત કહી. વાત કહેતાં કહેતાં પણ તેમનું હૃદય વચ્ચે વચ્ચે ભરાઇ આવતુ હતું. કુમાસ અમને ગામમાં એક બ્રાહ્મણને ત્યાં લઈ ગયા. બ્રાહ્મણને ત્યાં અમે ન્હાયા અને શરીરની શુશ્રુષા કરી. આ પછી અમે પ્રાણાશક નગર ગયા ત્યાં અમારી સારી માવત થઇ. હવે અમારા શરીર ઉપર કાઇ દુઃખના ઘા રહ્યો ન હતા. ત્યાંથી શ્રમણ ભગવાન મહાવીર જ્યાં કાઉસગ્ગ દવાને રહ્યા હતા તે વૈશાલિકના વડને નમસ્કાર કરી અમે કૌશામ્બીના પરિસરમાં આવ્યા. અમને અમારૂં અહળુ કુટુંખ સામે લેવા આવ્યુ હતું. સૌ કાઇ અમારાં દર્શન માટે આતુર હતાં. નગરમાં અમે પેઢયાં ત્યાં તા લેાકેાના ટાળેટોળાં અમને જોવા તલસી રહ્યાં હતાં. કોઇ પેલા ચિત્રમાં ચિત્રલે ચક્રવાક પેલા એમ For Private And Personal Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાધ્વી તરંગવતી કહી મારા પતિને અને પેલી નગરશેઠની દીકરી ચક્રવાકી એમ કહી મને ચિંધતા, તે કઈ સરખે સરખું શું યુગલ મળ્યું છે તેમ કહી માથું ધુણવતા. અમે મારા સસરાની હવેલીએ આવ્યાં. હું સાસુ સસરા પિતા બાંધ બધાને પગે લાગી. મને બોલાવતાં તે અને તેમને બેલાવતાં હું રડી પડી. આમ વાતાવરણ મળવાથી હર્ષવાળું અને દુઃખના શ્રવણથી શેકવાળું એમ મિશ્રિત બન્યું હતું. મારી સખિ સારસિકા મને મળી અને કહેવા લાગી “સખિ ! તું તે ગઈ પણ મને મુશ્કેલીમાં મુક્તી ગઈ. હું દાગીના લઈ આવી પણ તને ત્યાં ન દેખી એટલે પાછી ગઈ. મને ઉંઘ ન આવી. હું તારા પિતા પાસે ગઈ અને તારા પૂર્વભવના સ્મરણથી માંડી ચાલ્યા ગયા સુધીની બધી વાત કરી. તે સાંભળતાં શેઠ બેબાકળા બની માતા પાસે આવ્યા, અને મુક્તકઠે રોવા લાગ્યાં અને પુત્રિ! પુત્રિ! આ તે શું કર્યું? એમ કહી મેટા સાદે રેતાં આખો પરિવાર જાગી ઉઠે. હવેલીની બહાર માણસ પણ શેઠને ત્યાં શું આપત્તિ આવી પડી તેવા તર્ક વિતર્ક કરવા લાગ્યાં. થોડીવાર પછી તારા પિતાએ માતાને અને તારા પિતાને બીજા બધા પરિવારે શાંત પાડયાં. સખિ ! મારે તિરસ્કાર સાંભળ પડયે એટલું જ નહિ પણ એક થપાટ પણ ખાવી પડી. આમ છતાં છેવટે તમને સુખી દેખી હું સુખી છું.” આ પછી મારા પિતાએ વર્ષો સુધી યાદગાર રહે તેવા ઉત્સવપૂર્વક અમારાં લગ્ન કર્યા. For Private And Personal Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાવી તરંગવતી ૮૫ સમય વીત્યો અમે ખુબ સ્નેહથી રહેવા લાગ્યાં. ઘડી પણ એકબીજાથી છુટા નહતાં પડતાં. ઘડીક ઉપવનમાં તે ઘડીક મહેલની અગાસીમાં અમે આનંદ લૂંટતાં ઋતુને અનુરૂપ વિલાસ કરતાં. જાણે આ જન્મમાં પણ ચક્રવાકયુગલ ન હોઈએ તેમ એકબીજાને જરાપણ વિરહ સહન નહોતા કરતાં. ( ૧૦ ) વસંત ઋતુ આવી કુલેની સુગંધથી આખું વન મઘમઘાટ કરતું હતું. હું અને મારા પતિ પ્રકૃતિની સુંદરતા નિહાળતા હેજ વનમાં આગળ ગયા. ત્યાં અમે એક સાધુ મહાત્માને શિલા ઉપર બેઠેલા દેખ્યા. કુલ વિગેરે છેડી તેમના પગે લાગ્યાં. તેમણે ધ્યાન પાળી અમને ધર્મલાભ આપે અને ઉપદેશની અમારી ઝંખના દેખી તેમણે ઉપદેશ આપે. આ ઉપદેશ તેમના તપ તેજથી અમારા હૃદયને સ્પર્ધો અને મારા પતિએ હાથ જોડી કહ્યું “ભગવંત! આપ આવી કઠીન સાધના શી રીતે સાધી શક્યા?” સાધુએ પ્રશાંત મુદ્રાએ કહેવા માંડ્યું. “હું પૂર્વભવમાં ચંપાને છેડે આવેલ એક પલ્લીમાં પારધી હતે. શિકાર કરવામાં કુશળ હોવાથી મને લોકે વ્યાધરાજ કહેતા. એક વખત મેં ધનુષ્યબાણ લીધાં, ભાથું લટકાવ્યું અને પહલીની બહાર નીકળે, ત્યાં એક ગજરાજને નિહા, બાણ તાકયું પણ કંઇક ઉંચું નીકળતાં એક ચક્રવાકને વાગ્યું. ચક્રવાક પડે. નિર્દોષ પક્ષીને મારવાથી મારું હૃદય કંપ્યું. મેં તેને ઉપાડી નદીની રેતમાં For Private And Personal Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬ સાધ્વી તરગવતી મુકી લાકડાં લાવી અગ્નિસંસ્કાર કર્યાં ત્યાં તે ચક્રવાકી પણ તેમાં પડી બળી મુર્ખ. મારી ધીરજ ખુટી મને મુખ પદ્માતાપ થયા. આવા પાપી મારા પારધીપણાના કુળધ ! અરે મેં નિર્દોષ પક્ષીયુગલને માર્યું. હા! હું ક્યાં છુટીશ. મારે પશ્ચાતાપ વધ્યો અને હું પણ એ અગ્નિમાં કુદી પડયે. ત્યાંથી મરી વાણારસી નગરમાં એક શેઠને ત્યાં જન્મ્ય ત્યાં મારૂનામ સન્યાસ પાડયું. હું જુગારી, ચાર અને અધા દુર્ગાણાએ પુરો નીકળ્યેા. કુટુંબની આબરૂ મે ખરખાદ કરી. એક વખત ચારી કરતાં મારી પાછળ સુભટા પડયા, હું નાઢયા અને વિધ્યાચલની સિંહગુફામાં પેઠા. આ ગુફામાં એક પલ્લી હતી. પલ્લીના સરદારની હાથ નીચે મે લુંટમાં ભાગ લેવા માંડયા. ઘેાડા દિવસમાં હું પરાક્રમ અને ચેરી કરવાની કુશળતાથી સરદારને માનીતા થઈ પડયે. આથી સાથીદારો મને ‘જમદૂત' ‘શક્તિધર' ‘નિય’ એવા નામે ખેલાવવા લાગ્યા. એક વખત અમારી એક ટાળી એક દંપતી યુગલને લઈ આવી. અમારા સરદારે મને એ યુગલને નવરાત્રિએ કાલિકાના હામ વખતે હાજર કરવાનું કહી સેાખ્યું. હું એની ચાકી કરતા હતા ત્યાં યુગલ પૈકીની સ્ત્રીએ પેાતાની પૂર્વ કથા આજીજીપૂર્વક કહેવા માંડી. તેણે અમે પૂ`ભવમાં ચક્રવાક હતાં, પારધીએ મારા પતિને વીધ્યા, પછી તેણે અગ્નિસંસ્કાર કર્યાં હું તેમાં પડી, મરી હું તરંગવતી થઇ, અને ચક્રવાક આ મારા પતિ થયા, પિતાની રજા વગર અમે ધર છેડયુ અને પકડાયાં.' આ વાત સાંભળતાં મને મૂર્છા આવી. પૂજન્મ For Private And Personal Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાવી તરંગવતી યાદ આવ્યું અને કોઈ પણ ભેગે તેમને બચાવવાને મેં નિર્ણય કર્યો. વહેલી પરોઢે તેમને મેં ઉઠાડયાં અને ગુપ્ત માર્ગે થઈ પલ્લી બહાર કાઢયાં. અને આ પછી હું તેમનાથી છુટે પડે અને વિચારવા લાગ્યું કે હવે ફરી પહેલીમાં જવું એ મારે માટે જીવનનું જોખમ છે. મેં સાસ લીધું પણ પછી તુર્તજ શકટમુખ ઉપવનમાં બિરાજતા એક મુનિમહાત્માને ભેટે થયે. તેમની પાસે મેં વ્રત લીધું. હું વ્રત લઈ ઉત્તરાધ્યયન આચારાંગ વિગેરે શાસ્ત્ર શિવે અને હવે ઉપદેશ આપનો વિચરૂં છું.” | મારા પતિએ કહ્યું “મહારાજ ! તે યુગલ બીજું કઈ નહિ પણ અમે બને. આપે અટવીમાંથી તાર્યા તેમ હવે અમને ભવ અટવીમાંથી પણ તારે.” ત્યાંને ત્યાં અમે અમારાં કપડાં પરિવારને આપી દીધાં અને દીક્ષા લીધી. દિક્ષાના સમાચાર સાંભળી અમારું કુટુંબ આવ્યું તેમણે અમને સમજાવવા ઘણા ઘણા પ્રયત્ન કર્યા. અમને સંચમની રઢ લાગી હતી એથી તે થાકયા. છેવટે મારા પિતા તથા સસરાએ કહ્યું “સંયમ લીધું છે તેવું સુંદર પાળજે.” આજ અરસામાં એક સુવ્રતાશ્રી સાધ્વી ત્યાં મુનિજીને વંદન કરવા આવેલાં તેમને મને મુનિમહાત્માએ ભળાવી. હું સાવીની નિશ્રામાં આવી. સાધુ તથા નૂતન સાધુ બને પૃથ્વીને પાવન કરતા વિચરે છે અને હું સાવીજી મહારાજની નિશ્રામા તપથી ભાવિત થઈ વિચરું છું. હે ભદ્રે ! આ છે મારી પૂર્વકથા.” For Private And Personal Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૮ સાવી તરંગવતી ( ૧૧ ). સેમા શેઠાણીએ કહ્યું “મહારાજ ! આપે તે જીવનમાં બધું મેળવ્યું અમે કાંઇ ન પામ્યા.” સાધ્વીએ કહ્યું “ભકે! આ મનુષ્ય જીવન પરભવની સામગ્રી પામવા માટે છે.” સમાએ સાધ્વી પાસે સમ્યકત્વપૂર્વક બારવ્રતરૂપ-દેશવિરતિ વ્રત સ્વીકાર્યું. - સાધ્વી ભિક્ષા લઈ ઉપાશ્રયે પધાર્યા અને છેવટે કહેતાં ગયાં કે “મેં મારી પૂર્વકથા વૈરાગ્ય ભાવથી પલાવિત થઈ સાંભળનાર કલ્યાણ સાધે તે માટે કહી છે.* प्रसन्नगम्भीरपया, रथाङ्गमिथुनाश्रया पुण्या पुनाति गॉव गां तरङ्गवती कथा ચક્રવાક યુગલના આશ્રયવાળી પ્રસન્ન ગંભીરપદેવાળી આ પવિત્ર તરંગવતી કથા ગંગાની પેઠે વાણીને પવિત્ર કરે છે. તિલકમંજરી પ્રસ્તાવના-કવિ ધનપાલ. * આ કથા પાદલિપ્તસૂરિએ પ્રાકૃત ભાષામાં અતિ વિસ્તીર્ણ ગદ્ય રૂપે ભગવાન મહાવીર પરમાત્માના સમયની લખી છે. તેના ઉપરથી સંક્ષેપમાં નેમિચંદ્રગથિએ બનાવી છે. આ કથાનો જર્મનીમાં અનુવાદ થયેલ ત્યારબાદ તે અનુવાદ ઉપરથી ગુજરાતીમાં અનુવાદ કરાવી સદ્ગુણાનુરાગી કપુરવિજયજી મહારાજના પ્રયાસથી પ્રગટ થયેલ. તેના ઉપરથી આ કથા સંક્ષેપમાં લખી છે, જાતિસ્મરણ; સંયમ વિગેરેને અભૂત રીતે જણાવનારી સાહિત્યમાં પણ શ્રેષ્ઠ ગણાતી સુંદર કથા છે. For Private And Personal Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રાવકનું સાચું શિયળ યાને સુદર્શન શેઠ | [ શ્રાવકના બાર વ્રતમાં બ્રહ્મચર્યને પં, વીરવિજયજીએ બાર વ્રતની પૂજામાં “તે વ્રત જગમાં દીવો મેરે પ્યારે' કહી ગયેલ છે. તેચતુર્થવ્રતનો આદર્શ જેમણે જીવનમાં ઉતાર્યો અને બ્રહ્મચર્યવ્રતનું પરાકાષ્ઠાએ પાલન કર્યું તે સુદર્શન શેઠની કથા સંક્ષિપ્તમાં ઋષિમંડલવૃત્તિ પૃષ્ઠ ૧૧ ૮માંથી સાર રૂપે અહિં આપવામાં આવેલ છે. ] ચંપાનગરીમાં દધિવાહન રાજા રાજ્ય કરતા હતા તેમને રૂપરૂપના અંબાર સરખી અભયા રાણી હતી. આ નગરમાં ધમપરાયણ રાષભદાસ શેઠ રહેતા હતા. તેમને ભેળા સ્વભાવની અરિહાદાસી નામે ભાર્યા હતી. શેઠ ઘણું સમૃદ્ધિવંત. તેમને ત્યાં પિસા ખુબ તેમ પશુઓ પણ ખુબ. આ પશુઓની સારસંભાળ માટે તેમણે એક સુભગ નામના ભરવાડને ઘેર રાખે. સુભગ પશુઓને ઘાસચારો ચરાવે, પાણી પાય, દુધ દુવે અને માખણ ઘી કાઢે. એક દિવસ સુભગ પિતાનાં હાલાં પશુઓને ચરાવતે ચરાવતે ઘર તરફ પાછો ફરે છે, ત્યાં તેણે એક મુનિને કાઉસ્સગ્ન ધ્યાને જોયા. સુભગ વિચારવા લાગ્યું કે મુનિ શું વિચાર કરતા હશે? શું ધ્યાન ધરતા હશે? પર્વતને પણ કંપાવે તેવે સુસવાતે પવન છે. અને દાંતનું સંગીત For Private And Personal Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુદર્શન શેઠ કરતાં પશુઓ આશ્રયસ્થાન શોધી રહ્યાં છે તેવા ઉષાકાળે શું લેવા આ મુનિ ખુલ્લા શરીરે આમ જંગલમાં સ્થિરપણે ઉભા હશે ? સુભગ તેને સ્પષ્ટ ઉકેલ ન આણું શક્ય પણ મુનિ પાસે ગયે પગે લાગ્યું ને તેણે પિતાને કાંબળે મુનિના શરીર ઉપર ઓઢાડે. ઘેર પાછા ફરતાં સુભગ ક્ષણે ક્ષણે બેલતો રહ્યો કે “ધન્ય મુનિ અને ધન્ય તેમનું જીવન!” રાત્રિએ ટાઢ ખુબ પડી સુભગને ઉંઘ ન આવી. તે મુનિના ત્યાગ અને નિસ્પૃહપણુની પ્રશંસા કર સવારે પશુધન લઈ ત્યાં ગયે. કાંબળે મુનિના શરીર ઉપરથી ઉપાયે કે તુર્ત મુનિ “નમે અરિહંતાણું” કહી કાઉસગ્ન પારી આકાશ માર્ગે ચાલ્યા ગયા. નમે અરિહંતાણં' પદને સુભગ આકાશગામિની વિદ્યા માની. આ પદ ગોખતો ગોખતો સુભગ શેઠને ઘેર પાછો ફર્યો. શેઠે હર્ષ પામી કહ્યું “સુભગ શું ગેખે છે?” સુભગે મુનિના પરિચયની વાત કરી. શેઠે કહ્યું “સુહાગ આ આકાશગામિની વિદ્યા કરતાં પણ ઉત્તમ ભભવ તારનાર ભગવાનનું નામસ્મરણ છે” સુભગને શેઠની વાતમાં પુરી સમજ ન પડી. તે તો તે પદ ગેખતો રહ્યો અને આકાશ ગામિની વિદ્યા માનતા રહૃા. એક વખત તેના પશુઓ નદીને સામે કિનારે ચરતાં હતાં. નદી પુર જોશમાં ઘુઘવાટા કરતી વહી રહી હતી. સુભગ નમે અરિહંતાણું” કહી નદીમાં કુદ્યો પણ ત્યાં જ તે શુભ ધ્યાનથી. મરણ પામ્યા. “નમે અરિહંતાણું રટતે સુભગ મૃત્યુ પામી અરિહાદાસીની કુક્ષિએ જન્મે. રાષભદાસ શેઠ તેનું નામ સુદર્શન For Private And Personal Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુદર્શન શેઠ ૧ ઉતર્યું. રાખ્યું. સુદર્શનમાં પિતાના ધરાગ અને માતાનું ભાળપણ સુદર્શનને ઘણા મિત્રા થયા પણ કપિલ તેનેા જગર જાન મિત્ર હતા. સાથે હુરે ફરે બેસે અને કામ પણ અધાંજ સાથે કરે. દેહ જુદા પણ જીવ જાણે બન્નેના એક હાય તેમ લાગે. સુદર્શનનાં લગ્ન કુલીન સુલક્ષણા મનામા સાથે થયાં અને કપિલનાં લગ્ન ખુખ કુશળ કપિલા સાથે થયાં. કપિલ રોજ કપિલા આગળ પોતાના મિત્ર સુદનનાં વખાણુ કરે. તેનુ રૂપ વખાણે. તેની એલીની મીટાશ તે રાકથી પણ મીઠી છે એમ કહેતાં કહેતાં તેના માઢામાંથી પાણી છૂટે. કપિલાનું મન સુદર્શન ઉપર ઢળ્યું. સુદ નનું રૂપ દેખતાં તેનું મન ક્ષુબ્ધ થયું. (૩) કપિલ એક વખત મહારગામ ગયેલે તે વખતે કપિલાએ સુદન શેઠને કાંઇ ખાનુ કાઢી ઘેર બેલાવ્યા. શેઠ ઘરમાં પેઠા કે તુ કપિલાએ ખારાં અંધ કર્યા. તેણે ચેનચાળા આર્શ્યા અને માન્યું કે અગ્નિ આગળ માખણ કેટલે વખત ટકશે. સુદન સ્તબ્ધ અને નિશ્ચેષ્ટ રહ્યા આથી પિલાની ધીરજ તુટી તેણે શરમ છેડી પણ સુદર્શને કહ્યું ‘ભગિની ! તું ભુલી ! હું જન્મથી નપુ ંસક છું તે શું તું જાણતી નથી ?” ચૌવન, કટાક્ષ અને એકાંત જેને ક્ષુબ્ધ ન બનાવી શકયું તે નપુČસક સિવાય કેમ બને ? તેમ માની વિલખી પડેલ કપિલાએ સુદનને વિદાય આપી. સુદર્શન શેઠે નિશ્ચય કર્યો કે એકલા શાણા માણુસ માટે ઉચિત નથી. આજે તે For Private And Personal Use Only પરઘેર જવુ તે આપણે આપણી Page #105 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર સુદર્શન શેઠ ઇજ્જત સાચવી શકયા છીએ પણ હવે ઇજ્જત હોડમાં મુકાય તેવું કરવુ ંજ શા માટે ? ( ૪ ) સમય વીત્યે. શહેરમાં ઈન્દ્રમહાત્સવ છે. દુધિવાડુન રાજા, રાણી અભયા તેની સખી અનેલ પિલ પુરોહિતની કપિલા આમ અધા નગરવાસીએ નગર ખહાર નિક્ળ્યાં છે. રાણી અભયા સખિ કપિલા સાથે વિનાદ કરે છે અને નગરવાસીઓના છલકાતાં હૃદયને જોઈ આનંદ પામે છે. તેવામાં કપિલાની નજર છ પુત્રાથી પરિવરેલી એક સ્ત્રી ઉપર પડી. તેણે અભયારાણીને પુછ્યું' કે આ છ પુત્રાવાળી કઈ ભાગ્યશાળી સ્ત્રી છે ?” જવાખમાં અભયાએ કહ્યુ કે ‘તુ સુદર્શન શેઠની સ્ત્રી મનેારમાને નથી જાણતી ? ’ < ના.' નામ તે સાંભળ્યુ છે કે સુદર્શન શેઠની પત્નીનુ નામ મનેારમા છે પણ નજરે તે આજેજ નિરખી પણ...’ કહેતાં કપિલા અટકી. ‘તું કેમ અટકે છે? કહેવુ હાય તે કહી દે.' “ના, ના, કાંઈ નિહ. “તું સખી થઇને મારાથી છૂપાવે છે, મારાથી પડદો રાખે છે.' એમ કહેતાં કપિલાના અભયાએ તિરસ્કાર કર્યાં. તિરસ્કાર ન કરે. વાત એવી છે કે પુરાહિત રાજ સુદનના મારી આગળ વખાણુ કરતા. મારૂ મન એકવાર ક્ષુબ્ધ બન્યું. હું તેમને ઘેર લઇ આવી ખારણ બંધ કર્યાં. ઘણા ઘણા કટાક્ષ અને આજીજી કરી પણ કેમે કરી તે ન પલન્યા અને કહેવા લાગ્યા કે હું તે નપુંસક છું શું કરૂં ?' ‘તુ પંડિતા કાચી, વાણીયાએ તને છેતરી.’ એમ કહી અભયાએ હાસ્ય કર્યું. For Private And Personal Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુદર્શન શેઠ મેં તે આ દૃઢ નિશ્ચયી પુરૂષ જન્મારામાં જે નથી કે જે એકાંત યૌવન અને કટાક્ષ છતાં જરાપણ ક્ષુબ્ધ ન થાય. “બહુરત્ના વસુંધરા ” તે આવા નરરત્નથી જ છે.” ગર્વથી માથું ઊંચું કરી અભયાએ કહ્યું “તારી અપંડિતાઈ તું સુદર્શનની પ્રશંસાથી છુપાવે છે બાકી પુરૂષ જાતની શી તાકાત છે કે ન ખળભળે? તું કાચી પંડિતા.” . હું તે કહું છું કે સુદર્શને કેઈથી ક્ષુબ્ધ ન બને તમે પાકાં છે તો તેને ચલિત કરે.” તને બતાવું છું કે સુદર્શન ચલિત થાય છે કે નહિ એમ દઢ સંક૯પથી અભયાએ ઉચ્ચાર્યું. ઇન્દ્રમહત્સવ પૂર્ણ થયે અભયા મહેલે આવી. તેને મગજમાં એકજ વ્યાધિ લાગુ પડે કે સુદર્શનને કેમ સાધ. તેણે તેની ચતુર દાસી પંડિતાને વાત કરી કે “સુદર્શનને લઈ આવ.” દાસીએ કહ્યું કે “ધર્મનિષ્ઠ શ્રાવકે હમેશાં પરદારાથી દુર રહેનાર છે અને આ તે શ્રાવક શિરોમણિ તેમ પદારાને મનથી પણ કેમ છે?” અભયાએ દાસીને તેને ઉપદેશ બંધ કરી કાર્ય સાધવાનું કહ્યું અને જણાવ્યું કે તું એક વખત મારી પાસે હાજર કર પછી હું છું અને એ છે.” દાસી પંડિતાએ કપટકળા શરૂ કરી યક્ષપૂજાના બાના તળે રોજ રોજ પાલખીઓ જતી આવતી કરી. પહેરેગીરે રોજને આ કાર્યક્રમ માની ટેવાઈ ગયા. એક ચૌમાસી ચૌદસની રાત્રિએ સુદર્શન ઉપાશ્રયમાં કાઉસગ્ગ ધ્યાને રહ્યા છે. તેમના હૃદયમાં કેવળ પરમાત્માનું ધ્યાન છે. દાસીએ માણસ દ્વારા સુદર્શનને ઉપાડયા પાલ For Private And Personal Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૪ ખીમાં નાંખ્યા અને સીધા અભયાના પડિતા દાસી ત્યાંથી ખસી ગઈ. Acharya Shri Kailassagarsuri Gyanmandir સુદર્શન શેઠ ખંડમાં દાખલ કર્યાં. ( ૫ ) સુદર્શનની આંખા બંધ હતી, શ્વાસેાશ્વાસની ધમની તેમના વંતપણાને ખ્યાલ આપતી હતી અને ઉપસટાણે ખુબ ધૈય રાખવાના ખમીરને તેમનુ લલાટ જણાવતું હતું. અભયાએ સુદર્શનની આંખેા ખુલાવવા ખુબ ખુબ પ્રયત્ન કર્યાં. કેમકે આંખ ઉઘાડયા વિના તેના કટાક્ષેા શા કામનાં? અભયા છેવટે તેના શરીરે ખાજી. તેમના શરીરમાં ગરમી ઉત્પન્ન કરવા મથી પણ બધામાં નિષ્ફળ નીવડી. અભયા થાકી. તેના ગ ઉતર્યાં. સાથેજ હૃદયમાં રોષ પ્રગટયો અને ઉપાય શેાધી તેણે પાતાના હાથે શરીર વલુન્યું, કપડાં ચુથી નાંખ્યાં, મુખ અને સ્તન ઉપર નખના ઘા કર્યા અને બચાવે અચાવાની છુમે પાડી. પહેરેગીર દોડી આવ્યા. ‘સુદર્શને મારી લાજ લેવા હુમલા કર્યાં છે. તે કહેતાં અભયા ધ્રુસકે ધ્રુસકે રાવા માંડી. રાજાએ સુદર્શનને પુછ્યુ કે ‘આને કાંઇ જવાખ છે?” સુદર્શન મૌન રહ્યા. રાજાએ માન્યું કે નિષિદ્ધ અનુમમાં ‘જેની પાસે જવાબ ન હોય તે મુંગા રહ્યા સિવાય શું કરે.' તુ આકરી શિક્ષા ક્રમાવી. ગધેડા ઉપર સુનને ફેરવવામાં આવ્યા. સૌ લેકે મુખમાં આંગળી ઘાલી કહેવા લાગ્યા કે ‘સુદર્શન માટે આ સભવે કેમ ?” આ વાત મનેરમાને કાને પહોંચી તેને તેના પતિ ઉપર પુરા વિશ્વાસ હતા. મારેા પતિ કેઇ દિવસ પરદારા સામું પણ ન જીવે તે કેમ રાણો ઉપર બળાત્કાર કરે. યતો ધર્મસ્તતો નથઃ સૂત્રને અવલખી તે કાઉસ્સગ્ગધ્યાને રહી અને નિશ્ચય કચે For Private And Personal Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુદર્શન શે કે ‘મારા પતિનું કલંક ન ઉતરે ત્યાં સુધી હું કાઉસ્સગ્ગ નહિ પાર્ ૯૫ સુદર્શનને શૂળીના માંચડે ઉભા કર્યાં. સેંકડોને ફાંસી જેના હાથ અને કાળજા નિર્દય અન્યાં છે તે જ૯લાદોનાં શ્વેતાંજ શુળી ત્રુટી અને ક્ષણમાં સિ ંહાસન થયુ. આકાશમાંથી શાસનદેવીએ અવાજ કર્યાં કે ‘સુદન અખંડ નિમલ છે અભયા કુલટા છે અને શૂળીનું સિ ંહાસન સુદતના બ્રહ્મને પ્રભાવ છે. રાજા દોડી આવ્યે શૂળીનું સ્થાન ધર્મ સ્થાન સમુ લાગણીપ્રધાન મન્યું. રાજા પોતાના ઉતાવળા પગલાથી અને રાણીની કુટિલતાથી શમીદા પડયા. લેાકેા ‘ધન્ય સુદર્શન ધન્ય સુદર્શન' કરતા સુદર્શનને મસ્તક નમાવવા લાગ્યા. રાજાએ સત્ય વાત કહેવાના અતિ આગ્રહ કર્યાં ત્યારે સુદને અભયાને અભય વચન આપવાની માગણી કરી આદિથી અંત સુધીની સર્વ ઘટના કહી. or રાખએ મહાત્સવપૂર્વક સુદર્શનને નગરમાં પ્રવેશ કરાવ્યે. મનારમાએ પતિનું કલંક ઉતર્યું" જાણી કાઉસગ્ગ પા આખા શહેરમાં સુદન અને જનશાસનની જયપતાકા ફરકી. રાણી ઉપરથી મેહં ઉતરી ગયેલ રાજા મહેલે પા સૂર્યાં ત્યાંજ અભયાએ શરમના મારેલ ફાંસો ખાઇ મૃત્યુ આણ્યાના સમાચાર સાંભળ્યા. રાજા નિવેદ પામ્યા. સુદન શેઠે પણ થાડા સમય બાદ સ ંસારવાસને કારાગાર સમજી દીક્ષા લીધી. For Private And Personal Use Only ( ૬ ) ડગલે પગલે લેકના તિરસ્કાર પામતી કપિલા મૃત્યુ પામી અને દાસી પંડિતા પણ ત્યાંથી નાસી પાટલીપુત્રમાં ગઇ. ત્યાં દેવદત્તા ગણિકાને ત્યાં રહી રાજ સુદનના શીલની Page #109 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org દ સુદન શેઠ દૃઢતાની પ્રશંસા કરતી. ગણિકાએ કહ્યું કે હું તેા કેાઇ જગમાં એવા કાઇ માનવી જોતી નથી જે સ્ત્રીથી ચલિત ન થાય. મને બતાવે અને હું પારખું કરૂં ત્યારે તારૂ સાચું માનુ’ Acharya Shri Kailassagarsuri Gyanmandir કેટલાક વખત બાદ વિચરતા વિચરતા સુદર્શન સુનિ પાટલીપુત્રમાં પધાર્યાં પડતા સુદર્શનને ગણિકાને ત્યાં લઈ આવી. કામકળા કુશળ દેવદત્તાએ ઘણા હાવભાવ કરી મુનિને ક્ષુબ્ધ કરવા બધું કર્યું. પણ મુનિ અડગ જ રહ્યા. દેવદત્તા હારી. મુનિને પગે લાગી અને અપરાધની ક્ષમા માગી તેણે મુનિને વિદાય કર્યાં. ( ૭ ) પાટલીપુત્રની બહાર મુનિ કાઉસ્સગ્ગ ધ્યાને ઉભા છે ધ્યાનમાં નિશ્ચળ છે ત્યાં તા મરીને વ્યંતરી થયેલ અભયા પ્રગટ થઇ તેને મુનિને જોતાં દ્વેષ ઉપન્યા. તેણે ઘાર ઉપસર્ગ કર્યાં પણ મુનિ ધ્યાનમાં અડગજ રહ્યા. વ્યંતરી હારી અને છેવટે કેવળી અનેલ મુનિએ દેશના આપી, આ દેશનાથી કાઈ ચારિત્ર, કાઇ દેશવિરતિ તા કેઇ સમ્યકત્વ પામ્યા. વ્યંતરી અને પડિતા પણ શરમાયાં અને બેધ પામ્યાં. આ પછી મુનિ પૃથ્વી ઉપર ઘા વખત વિચરી સેંકડ જીવાને તારી અંતે નિર્વાણુ પામ્યા.* गिहिणोऽवि शीलकणयं निव्वडियं जस्स बसणकस पट्टे तं नमामो शिवपत्तं, सुदंसणमुणि महासत्तं ॥ १०५ ॥ ગૃહસ્થ અવસ્થામાં જેમનું શિયળવ્રત રૂપ સુવર્ણ દુઃખ રૂપ કસોટીમાં શુદ્ધ થયેલું છે તે મહાસત્વવત અને માક્ષ પામેલા સુદર્શન મુનિને અમે નમસ્કાર કરીએ છીએ. * ભરતેશ્વર બાહુબલિત્તિમાં આ કથા કેટલાક ફેરફાર સાથે છે. For Private And Personal Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૐ મનનું પાપ યા ને સુનંદા અને રૂપસેન ( ૧ ) પૃથ્વીભૂષણ નામનું નગર હતું. આ નગરમાં કનકતુજ નામે રાજા રાજ્ય કરતા હતા. તેને યશ વધારનારી યોામતી રાણી અને ગુણુચંદ્ર તથા કીતિચંદ્ર નામના એ કુંવરા અને ગુણના ભંડાર સમી સુનંદા નામે કુંવરી હતી. હો સુનંદાની ઉંમર બાર વર્ષની હતી. નહેાતી તે પુરી સમજુ કે તદ્ન નહાતી અણસમજી. તે વખતે તે સખી સાથે મહેલની અગાસી ઉપર ચઢી નર્ગરની શેષભા નિહાળતી હતી. દૂર દૂરના મંદિરની આરતીએના રણકારે અને પછી કતી ગયાના ટેકરાના અવાજે સુ ંદર સંગીત ચારે બાજુ ફેલાયું હતુ. આકાશમાં અતરે અતરે તારક દીવડાઓ પ્રગટી રહ્યા હતા. કુદરત સૌમ્ય અને હાદક હતી. ત્યાં સામેના એક ઘરમાં સુનંદાની દૃષ્ટિ પડી અને તે એકદમ સ્થિર થઈ. tr નાથ ! મારે વાંક નથી નાહક મને ન મારે. હું કુલવાન અને સંસ્કારવાળી સ્ત્રી છુ. મેં કોઇ અઘટિત કાર્ય કર્યું નથી.” પણ લાકડી વડે મારનાર યુવાન પુરૂષને તેનુ કાંઇ સાંભળવાની પરવા નહેાતી. તે ઘડીકમાં પાટુ તેા ઘડીકમાં લપડાક તે ઘડીકમાં લાકડી વડે છુટો ઘા કરતા હતા. શ્રી For Private And Personal Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુનંદા અને રૂપાસેન તેના પગે પડી કરગરતી હતી અને કહેતી કે મારી ભૂલ નથી આપ તપાસ કરો હું નિર્દોષ છું.” સુનંદા સખિઓને લઈ આવી અને છતા અછતા દૂષની કલપના કરી મારતા પુરૂષને બતાવી કહેવા લાગી કે “સ્ત્રીને અવતાર કેટલે પરાધીન છે. સંસારમાં શું સુખ છે? આખે દીવસ વૈતરું કરવું છતાં સાસુ સસરા અને ધણીના દબાયેલા રહેવું. સ્ત્રી ઘરને દીવે, ઘરની લક્ષમી, સૌભાગ્યનું સ્થાન છે તેને પુરૂષને ભાગ્યે જ ખ્યાલ હોય છે. બહેન! મારે વિચાર તે પરણી દુનીયામાં જે કાંઈ મેટાં મોટાં પાપ ગણાય છે તે શિકાર, ચેરી, મદિરા વિગેરે બધા પુરૂ કરે છે તેને આધીન થઈ જીવન વેડફી નાંખવાને નથી. તું માતાને કહેજે કે ભૂલે ચૂકે મારે વિવાહ કઇ જગ્યાએ કરી ન નાખે.” સખિએ કહ્યું: “બહેન ! હજી તું નાની છે. સ્ત્રીને પતિ શું છે તેની ખબર હજી હમણાં તને નહિ પડે! સ્ત્રીનું સૌભાગ્ય, પ્રાણ અને સર્વસ્વ સ્વામિ છે તે આજે તું કયાંથી સમજે ?” “મારે કાંઈ સમજવું નથી! તું તારે માતાને કહી દેજે કે સુનંદા પરણવાની નથી અને તમે કેઈનું માથું સ્વીકારશે નહિ કે મારું કરશે નહિ.” સુનંદાએ પુરૂષજાત પ્રત્યે અણગમે બતાવતાં મક્કમતાથી કહ્યું સખિએ રાજમાતાને કહ્યું કે “સુનંદાને વિચાર લગ્નને નથી, પણ તમે તેમાં ગભરાશે નહિ, બાળક છે એટલે બેલે ! ઉંમર થયે બધાં સારાં વાનાં થશે.” રાજમાતા હસ્યાં અને સારું કહી પતાવ્યું. For Private And Personal Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra સુના અને રૂપસેન www.kobatirth.org ( ૨ ) સમય વીત્યે. સુનંદાની ઉંમર પંદર-સાળ વર્ષની થઈ અને રૂપના અતિરેક સાથે છે. શરીરમાં સ્મ્રુતિ, ચપળતા અવયવેામાં ફેરફાર પશુ થયેા છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir વસ ંતઋતુના સમય હતેા, મહેલની અગાસીમાં સુન દા કભી હતી, ત્યાં તેની નજર સામેના એક સુંદર મકાન ઉપર પડી, મકાનની ખરીઓને ફુલની જાળીએથી શણગારી હતી. સુગંધી ધૂપથી મકાન મહેંકી રહ્યુ હતુ અને અંદર વચ્ચેાવચ્ચે એક સુંદર પલંગ ઉપર બેઠેલ દ ંપતીયુગલ એકબીજા દોગુ દક ઈંત્ર સરખા આનંદમાં મસ્ત હતું, તેમની પાંચ ઇંદ્રિયને મહેકાવે તેવાં તે મકાનમાં સર્વ સાધના હતાં, દાસદાસીએ સેવામાં હાજર હતાં, સંગીતના સુંદર સરાદા તેમના કાન અને હૃદયને ખુશ કરતાં હતાં, ખીલખીલાટ અને હા હા હી હી થી તેમના આનંદ ઉભરાતા હતા. સુનંદાના હૃદયમાં અકથ્ય અણુઅણુાટ ઉભા થયા. જડાઈ ગયેલી પુતળી સરખી તે એકદમ સ્થિર અને એકીટસે જોવા લાગી તેના રૂ ંવેરૂંવાં ખડાં થયાં અને તેને તેના મનમાં થવા માંડયું કે આવુ સુખ મળે તો કેવું સારૂં !' કેમ વ્હેન આવુ સુખ ખિએ મેલાવી ત્યારે જ તે જોઇ તે મેલી. તમને ગમે છે?' તેમ કહી ચમકી અને સિખ સામુ “મારૂં ભાગ્ય કયાંથી હોય કે આવું સુખ મને મળે’ ‘એવું ન બોલીશ. તુ રાજપુત્રી છે, તને આથી પણ સુંદર વૈભવ અને સુખ મળશે.’ For Private And Personal Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૦૦ નાંખ્યા. www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુના અને રૂપસેન ‘એ કાણે જાણ્યુ છે.' એમ કહી સુનંદાએ નિઃસાસા સખિએ કહ્યું ‘રાજમાતાને વાત કરૂ' કે સુનદ્રા લગ્નની ઈચ્છા રાખે છે.' ‘ના, હમણાં નહિ, કેમકે આજસુધી લગ્ન નહિ કરવાના આગ્રહ કરેલા એટલે તેમને અનેક તર્કવિતર્ક જાગશે, યુક્તિથી બધું જણાવાશે.’ કામવિકાર એ તે અગ્નિ છે, અગ્નિમાં લાકડાં પડે તેમ તે ભભૂકે માટે આ જોઇ જીવ ખાળ નહિ, નીચે ચાલ.’ એમ કહી સુનંદાના હાથ ખેંચી સિખ નીચેના માળે લઈ ગઈ. અજાર સામે પડતી ખારીએ સુન ંદા અને તેની ખિ એઠાં છે, તેટલામા વસુદત્ત શેઠના પુત્ર રૂપસેન ત્યાંથી પસાર થયા અને પાનવાળાની દુકાને આવ્યે. સુનંદાએ આંખના એક પલકારમાં તેને નખશિખ નિરખ્યા અને નખશિખ શરીરમાં અણુઅણુાટ અનુભવ્યા. તે ખિને કહેવા લાગી કે ‘સંખ ! કેવા સુંદર રૂપાળા યુવાન છે. તેની આંખ કેવી નમણી છે. તેના ખાતુ કેવા લાંખા અને શરીર કેવું પ્રમાણા-પેત અને લાલિત્ય ભર્યું છે.' ‘સુનંદા ! પુરૂષજાત ક્રુર છે આ બધુ' તું ભુલી ગઇ.’ એમ કહી ખિએ સુનંદાને પૂર્વની પુરૂષજાત ઉપરના તિરરસ્કારને પ્રસંગ યાદ કરાવ્યેા. સુન ંદાએ કહ્યું ‘સખ! શાણી થઇ તુ દાઝયા ઉપર ડામ ન દે.’ ‘ત્યારે શું કરૂ ?” For Private And Personal Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુનંદા અને રૂ૫સેન ૧૦૧ સામે ઉભેલ રૂપસેનને મારે એક સંદેશો આપી આવ. તે ચતુર હશે તે સમજશે અને ચતુર નહિ હોય તે અચતુરના સંગથી શું ફાયદે ?” લાવ આપી આવું” કહી સખિએ તત્પરતા બતાવી. સુનંદાએ કાગળ લીધે અને લખ્યું કે 'निरर्थकं जन्म गतं नलिन्याः यया न दृष्टं तुहिनांशुविम्बम्' જેણે ચંદ્ર નથી જે તેવી કમલિનીને જન્મ નિરર્થક છે.” સખિએ પત્ર લઈ રૂપાસેનને કઈ ન જાણે તેવી રીતે આપે. ચતુર રૂપસેન બધું સમજી ગયે અને તેજ લીટીની નીચે તેણે લખ્યું उत्पत्तिरिन्दोरपि निष्फलैव दृष्ट्वा विनिद्रा नलिनी न येन જેને જોઈને નલિની વિકસ્વર થઈ નથી તે ચંદ્રની ઉત્પત્તિ પણ નિષ્ફળ છે.” સખિએ પત્ર સુનંદાને પહોંચાડશે વાંચી તે આનંદ પામી અને બોલી કે જે રૂપાળે તેજ ચતુર છે.” આ પછી રોજ રૂપસેન ત્યાં આવે છે અને એકબીજાનું તારામિલન-દષ્ટિમિલન થાય છે. સુતાં, બેસતાં, ખાતાં રૂપસેન સુનંદાના ચિત્તથી ખસતો નથી અને રૂપાસેનના ચિત્તમાંથી સુનંદા ખસતી નથી. (૩) લેકોનાં ટોળે ટેળાં નગર બહાર જવા માંડયાં નાના મોટા સૌ કોઈ પોતપોતાની અનુરૂપ સેબત શેધી બહાર For Private And Personal Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૦૨ સુના અને રૂપસેન નીકળ્યાં. ઘરેઘર તાળાં વસાયાં આખુ નગર સુમસામ બન્યું. રાજમાતા યશેામતી સુનદાને લઇ જવા આવી ત્યાં તા તેણે માથે લેપ કરી વેદનાથી તરફડતી પુત્રીને જોઈ કહ્યું ‘પુત્રિ ! એકાએક શુ થયું ?' માતા! હમણાં ચારઘડી પહેલાં માથુ સખ્ત દુઃખવા આવ્યુ છે? શાથી દુઃખે છે તેની કાંઇ સમજણ પડતી નથી.” એમ દુ:ખભર્યા ધીમે અવાજે સુન ંદાએ કહ્યુ. જાય હું કૌમુદી મહોત્સવમાં પુત્રિ ! ભલે ખધા નહિ જાઉં.' Acharya Shri Kailassagarsuri Gyanmandir A - ના, માતા ! મારા ખાતર આખી પ્રજાના રંગમાં ભગ ન પાડશેા. આવુ તા મને કેટલીક વખત થઇ જાય છે પણ પાછું મટી જાય છે. તમે જાએ અને મને સારૂ થશે એટલે હું અને આ મારી બે સિખ આવી પહાંચીશુ કશી ક્ીકર ન કરશે.' આમ કહી સુનદ્રાએ પેાતાના ખીન્ને બધા નાકર ચાકરને પિરવાર પણુ માતા સાથે કૌમુદી મહાત્સવમાં મે કહ્યું. For Private And Personal Use Only રાજમાતા ગયાં એટલે સુનંદાને શાંતિ વળી. તેને લાગ્યું કે ઘણા વખતથી હું ઝ ંખતી હતી, તે પ્રિયતમ રૂપસેન આજે મને નિરાંતે મળશે અને અમે વિરહદુઃખ સમાવીશું. તેણે પેાતાની શમ્યાની પાસેની ખારી કે જે પાછળ પડતી હતી ત્યાં દ્વારડાની નિસરણી રાખી હતી અને રૂપસેનને તે હુલાવવાની સૂચના સિખદ્વારા પહાંચાડી હતી. તેથી તે અને તેની સખિઓ ઘડી ઘડી તે તરફ જતી અને પાછી આવતી. Page #116 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra સુનદા અને રૂપસેન www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૩ (૪) ‘હા ! જુગારમાં હું બધું હાર્યાં, નથી રહી માસે પાઇ ક્રુ પૈસો. અને દૈવુ તા હજી હજારેનું છે. શું કરૂ ? લાવ આજે નગર સુનુ છે તે કોઈ ધનાઢયની દુકાન કે ઘરનુ તાળુ તાડું અને જે કાંઇ મળે તેથી ફરી કાલ દાવ ખેલું.' આમ વિચારતા શહેરની શેરીઓમાં ધૂમતા મહાલવ નામના નુગારીએ મહેલની ખારીએ લટકતી નિસરણી જોઇ અને ચારમાં માર એ કહેવત અનુસાર તે હલાવી કે તુ એ દાસીએ દોડી આવી અને ભલે પધાર્યાં રૂપસેન કહી સ્વાગત કર્યું. મહાલવે ‘હુ” કહી ટુંકમાં પતાવી નિસરણી ઉપર ચડવા માંડયું. આ તરફ રાજમાતાએ પાતાની સખીઓને સુનંદાની ખબર કાઢવા અને પૂજાના કેટલાંક ઉપકરણુ લેવા મેકલેલી તે રાજમંદિરમાં દાખલ થતી દૂરથી સુનંદાએ જોઇ એટલે તેને રંગમાં આ શા ભંગ' તેવા ધ્રાસકે પડયા પણુ અગમચેતી વાપરી તેણે બધા દીવા હાલવી નંખાવ્યા અને સિખદ્વારા આવતી સ્ત્રીઓને કહેવરાવ્યુ કે ‘બહેનને દીવાનું તેજ સહન ન થવાથી દીવા હાલવાવી નાંખ્યા છે અને હમણાં જરા તેમને ઉંધ આવી છે માટે કાઇ એલશે કરશે! નહિ. આવનાર સ્ત્રીઓ રાજમાતાના પૂજાના સામાન લઇ વળતાં આવીશું” કહી મહેલના બીજા ભાગમાં રાજમાતાના ભવન તરફ વળી. For Private And Personal Use Only મહાલવ મારીએ આજ્યે એટલે એક સિખ તેના હાથ આલી સુનંદાના પલંગ પાસે લઇ ગઈ અને કહ્યુ કે રૂપસેન મુષ્ઠિ ! કાંઇ ખેલશે નહિ.' Page #117 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૪ સુનંદા અને રૂપાસેન મહાલવ મોન રહ્યો. સુનંદાને સ્પર્શ થતાં ઉત્કટ કામાતુર જુગારીએ સુનંદાને ભેગવી અને તેના પડેલા દાગીના હાથ કર્યા ત્યાં તે સામે દીવાને પ્રકાશ દેખાયે. સખિ દેડતી આવી અને કહેવા લાગી કે “પ્રિયતમને હમણું વિદાય કરો.” સુનંદાએ કહ્યું “વહાલા ! આપણું નસીબને દેષ છે, ઘણે દીવસે આપણે સંગ થયે છતાં આપણે કાંઈ વાતચિત કરી શકતાં નથી, હાલ તે આપ પધારે ફરી આપણે મળશું ત્યારે બધું કરીશું.” જુગારી હરખાયે અને મનમાં શુકન સારા થયા કે રાજકુમારી મળી અને ધન પણ મળ્યું, એમ વિચારતે સડસડાટ નિસરણી ઉતરી ચાલતે થયે. - માતાની સખીઓ આવી, સુનંદાએ ધીમે સ્વરે કહ્યું માતાજીને કહેજો કે હવે બહેનને માથાની વેદના ઓછી છે ફિકર ન કરે.” કૌમુદી મહોત્સવને ઝંખતે રૂપમેનકુમાર પણ માતાપિતાને મારી તબીયત સારી નથી, તેવું કહી ઘેર રહ્યો. રાત્રિને પહેલે પહેરવી, નગરમાં હવે કઈ નથી તેમ જાણ્યા પછી સુનંદાને રટતે ભોગ સામગ્રી લઈ ઘેરે તાળું મારી નીકળ્યા. રસ્તામાં એકબીજાને ભેટવા તલસતાં આજે અમે પરસ્પર મળીશું, અનેક પ્રેમગોષ્ઠિઓ કરીશું અને વિષયસુખ ભેગવીશું વિગેરે ચિંતવનમાં મશગુલ રૂસેન ચાલ્યું જ હતું. ત્યાં કેઈ નેધારી જીર્ણ ભીત For Private And Personal Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુનંદા અને રૂપાસેન ૧૫ પડી અને તેમાં રૂપસેન દટાઈ મૃત્યુ પામે અને મૃત્યુ વખતના સુનંદા ઉપરના રાગના અતિરેકને લઈ ઋતુસ્નાન કરેલી સુનંદાની કુક્ષિમાં જુગારીઓ કરેલ સંગથી ગર્ભપણે ઉત્પન્ન થયે. આથી જ શાસ્ત્રકારને કહેવું પડયું છે કે “ઝેર અને વિષયમાં ખરેખર મોટું અંતર છે. ઝેર ખાય તે મરણ આપે પણ વિષયે તે સ્મરણ કરે તે પણ મૃત્યુ આપે છે.” માતાની સહચરીઓના ગયા પછી સુનંદાએ દાગીનાએની તપાસ કરી તે કેટલાક દાગીના ન મળ્યા પણ સુનંદાએ રાગદશાથી વિચાર્યું કે તુટી ગયેલા દાગીના સમારકામ કરાવવા માટે પ્રાણપ્રિય લઈ ગયા હશે તે સારા કરાવી મેકલશે. પણ તે બધા કેમ ન લઈ ગયા? શું કરે? તે વખતે કયાં નિરાંત હતી. ( કૌમુદી મહોત્સવ પૂર્ણ થતાં નગરવાસીઓ પાછા ફર્યા તેમ રૂપસેનના પિતા વસુદત્ત અને તેના ભાઈ ધર્મદત્ત, દેવદત્ત અને જયસેન વિગેરે પરિવાર પણ પાછા આવ્યા. ઘરે તાળું હતું તે થોડીઘણી તપાસ પછી ઘર ખેલાવ્યું અને ચારેકોર રૂપસેનની તપાસ કરાવી પણ તેને કોઈ પણ પત્તો ન જ મળે. રાજા કનકધ્વજે ઠેરઠેર સિનિકે મોકલ્યા. કુવા, તળાવ, વાવ, જંગલે, પર્વતની ખીણો, ઉપવન, ચેરનાં સ્થાનકે આમ જયાં જ્યાં શંકા ઉપજી ત્યાં બધે તપાસ કરાવી પણ રૂપસેન કયાં ગયે તેના કાંઈ સમાચાર ન મળ્યા. કર્ણોપકર્ણ આ વાત સુનંદાને કાને પણ ગઈ, તેણે પણ ખાનગી ઘણી ઘણી રૂપસેનની તપાસ કરાવી અને માન્યું કે For Private And Personal Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુનંદા અને ૨૫ સેન ‘દાગીના લઈ જતાં તેમને કાંતે ચોરો હરી ગયા હશે કે મારી નાંખ્યા હશે.” એક મહિને થયે એટલે અવાજ ભારે થયે, શરદી શરીરનું તુટવું, શિથિલતા વિગેરે ગર્ભચિન્હ સુનંદાને જણાવા લાગ્યાં. ચતુર સખિએ ક્ષાર વિગેરે ઔષધથી ગર્ભ પાત કરાવી રાજકુમારીની ઈજત સાચવી. ગર્ભ પડતાં રૂપસેનનો જીવ મરી સાપ થયે સખિ દ્વારા સુનંદાએ રાજમાતાને ખબર આપી એટલે કનકધ્વજ રાજાએ ક્ષિતિપ્રતિષ્ઠિત નગરના રાજવી સાથે સુનંદાનું લગ્ન કર્યું અને સારે દાયજો લઈ સુનંદા ક્ષિતિપ્રતિષ્ઠિત નગરે ગઈ. સર્પ થયેલ રૂપસેનને જીવ ફરતે ફરતે સુનંદાના રાજભવનમાં દાખલ થયો અને સુનંદાને દેખતાં મેહથી તેની સામે ફણું રાખી ડોલવા માંડે. સુનંદા ચીસ પાડી નાસવા માંડી. પણ સપે તેને કેડે ન મુકયે આથી તેના પતિએ સર્ષને ઠાર કરાવ્યું વસંતઋતુને સમય હતે, સુનંદા અને તેના પતિ ઉદ્યાનમાં બેઠાં હતાં, સંગીતની રમઝટ જામી હતી. ત્યાં રૂપસેનને જીવ કે જે કાગડે થયે હતા તે સુનંદાને જોઈ ક” “ક” કરવા લાગે. સેવકે એ બે ત્રણવાર ઉડાડ્યા પણ પાછે આનંદના ઉમળકામાં આવી સુનંદાની સામે ડેકને ધૂણાવતે “કા “કા કરવા માંડે. રાજાને ગુસ્સો ચડ અને રંગમાં ભંગ કરતા કાગડાને વિંધી નાંખે. For Private And Personal Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુનંદા અને રૂ૫સેન ૧૦૭ સુનંદા અને તેના પતિ એક વખત ગ્રીષ્મ તુમાં વડના ઝાડ નીચે બેઠા હતા. જમીન ઉપર પાને છંટકાવ થયે હતું. ત્યાં એક હંસ આવ્યા અને તે સુનંદાની સામું જોઈ આનંદથી મધુર અવાજ કરતા હતા. રાજારાણ તેને બરાબર નિરખતાં હતાં, ત્યાં કઈ કાગડો રાજા ઉપર ચરક તેથી રાજાને ગુસ્સો ચઢયે અને તેણે ગોળી છોડી પણ તે ગોળી સીધી કાગડાને ન વાગતાં બિચારે રૂપસેનને જીવ જે હંસ થયે હવે તેને વાગી અને તે તત્કાળ મૃત્યુ પામી એક જંગલમાં હરણરૂપે થયે. એક ગાઢ જંગલમાં સુનંદા અને રાજા આગળ સં. ગીતકારે સુંદર ગાયન ગાઈ રહ્યા હતા, જંગલના એક પછી એક પશુઓ એકઠાં થયાં અને સૌ કઈ ગાયનમાં મશગુલ બન્યાં, જ્યાં રાજાએ સંગીત બંધ કરાવ્યું એટલે ટપોટપ બધાં પશુઓ નાસવા માંડયાં પણ એક યુવાન હરણ જરા પણ ન ખસ્યું. રાજાને હરણીયું સરસ લાગ્યું તેણે તેને માર્યું અને રાજમહેલમાં મેં કહ્યું. રસોઈયાએ તેનો સંસ્કાર કરી તેનું માંસ રાંધ્યું અને રાજારાણી અને સાથે બેસી તેનું ભક્ષણ કરે છે અને વખાણ કરતા જાય છે કે હરણનું માંસ આપણે ઘણીવાર ખાધું પણ આના જેવું બીજું સ્વાદિષ્ટ નહિ. (૭) વિણ ખાધા વિષ્ણુ ભગવી સંસારમાં જી હા! હા! કેવાં અપરંપાર દુ:પામે છે, આ હરણના જીવે (રૂપસેનના ભવમાં) નથી વિષયસુખ ભેગવ્યું, છતાં પાંચ પાંચ ભવથી કેવાં દુ:ખ ભેગવે છે. જે સ્ત્રી માટે એ લાલસા રાખે છે તે સ્ત્રી તે તેનું માંસ હરખથી ખાય છે. આ For Private And Personal Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૮ સુનંદા અને ૨૫ સેન પ્રમાણે ત્યાંથી પસાર થતા બે મુનિએમાંથી એક જ્ઞાનવંત મુનિ માથુ ધુણવતા સાથે રહેલ મુનિને ઉપર પ્રમાણે કહેતા પસાર થયા. રાજારાણીને મુનિની પરસ્પરની વાતમાં શંકા પડી અને રાજા તુર્ત ઉભે થઈ મુનિને કહેવા લાગ્યું “મહારાજ ! અમારી સામે માથું ધૂણવ્યું તેનું શું કારણ?' કાંઈ નહિ સંસારની વિચિત્રતા દેખીને.” મુનિએ ગંભીર અવાજે કહ્યું. “અમે માંસ ભક્ષણ કરીએ છીએ તેથી આપને દુર્ગઅછા આવી તે તે માથું ધૂણવવાને હેતુ નથી ને?” એમ રાજાએ સ્પષ્ટ કરતાં કહ્યું. રાજન ! મેં તો માથું એ માટે ધુણાવ્યું કે વિષય કષાયને વશ થઈ જીવ ફક્ત ચિંતવન કરવા માત્રથી પાપના દુર્ગાનથી સંસારમાં નિગોદ જેવા કેટલાએ ભ કરી મહાદુઃખ પામે છે. આપને અહિં આમાંનું કંઈ લાગ્યું !” રાજાએ વાતને જાણવાની ઈચ્છાથી કહ્યું. રાજન ! સંસારમાં રખડતા જીવે બધે ચિંતવન માત્રથી વિણ ખાધા વિણ ભેગવી અનેક પાપ એકઠું કરે છે તે અહીં તાદશ જોયું. “મહારાજ ! આપે જે જોયું તે અમને જણાવે તે અમારું કલ્યાણ થાય.” એમ સુનંદાએ આગ્રહથી વિજ્ઞપ્તિ કરી. હું જણાવું પણ તમે તેથી નાખુશ નહિ થાઓ. ! જરૂર નહિ.” એમ દઢ નિશ્ચયથી સુનંદાએ કહ્યું. For Private And Personal Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુનદા અને રૂપસેન ૧૦૯ મુનિએ લાલ દેખી ગભીર અવાજે કહ્યું ‘તા સાંભળેા.’ ‘સુનન્દા ! તુ ખાર વર્ષની હતી ત્યારે તે એક પુરૂષને શ્રીને મારતા દેખ્યા અને તે નિર્ણય કર્યોં કે મારે લગ્ન કરવાં નથી. સેાળ વરસની થઈ ત્યારે તે એક યુગલને પ્રેમમાં તરબોળ થયેલું જોયુ અને તને તારી ભૂલ સમજાઈ કે સ્ત્રીને પુરૂષ વિના ન ચાલે. ત્યાં રૂપસેનને તે જોયે તેની સાથે તે સ ંકેત કર્યાં કે કૌમુદી મહાત્સવની રાત્રિએ પ્રથમ પ્રહર પછી પાછલી મારીએ દોરડાની નીસરણી રાખાવીશ ત્યાં આવો અને આપણે નિરાંતે મળશું. સુનન્દા ! તુ' માને છે કે કૌમુદી મહાત્સવના પ્રથમ પ્રહરે રૂપસેન આવ્યે પણ સાચી વાતના હજુ તને ખ્યાલ નથી. જુગારમાં બધુ હારેલ મહાલવ જુગારી ત્યાં આળ્યે, તેણે નીસરણી જોઇ, હલાવી, નીસરણી ચડયા અને તે તારા ઓરડામાં દાખલ થાય ત્યાં તે સામેથી તારી માતાની સખિઓ દેખાઇ એટલે તે તારા ઓરડાના દીવા બુજાવ્યા, જુગારીને રૂપસેન માની તે તેની સાથે ભાગ લેાગબ્યા. સમયે વાત કરશુ તેમ કહી તે તેને રૂપસેન માની વિદાય આપી અને તે તારા તુટેલા દાગીના લઈ વિદાય થયે, આ બધુ ખરૂ છે કે નહિ !” ‘જ્ઞાની ભગવંત ! આપ જ્ઞાની જે કહા ! તે ખરાખર છે, પણુ રૂપસેનનું શું થયુ ભગવંત!” એસ .સાસો નાંખતાં સુનંદાએ પૂછ્યું. ‘સુનંદા ! રૂપસેન પણુ તારી માફક તબીયતનું ખાનુ કાઢી કૌમુદી મહોત્સવમાં ન ગયા. પ્રથમ પ્રહર વીત્યા એટલે ઘર બંધ કરી હરખાતા તારા આવાસે આવવા નીકળ્યેા. પણ કની ગતિ વિચિત્ર છે તે મુજબ એક નાંધારી ભીંતમાં તે દખાયા અને મૃત્યુ પામી તારા ગમાં જીવરૂપે ઉત્પન્ન થયે For Private And Personal Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૦ સુનંદા અને રૂપમેન ત્યાંથી સર્પ, કાગડે, હંસ અને હરણ થયે. જે હરણનું માંસ તમે આનંદથી આરોગે છે તે રૂપસેનના જીવનું કલેવર છે” સુનંદાએ કાન આગળ હાથ દીધા અને અરેરે ! કરી ચીસ નાંખી બેલી “ભગવંત! હું મહાપાપી ! રૂપસેને પાપ ભેગવ્યું નથી છતાં તેની દશા આ થઈ તે મારું શું થશે ? ભગવંત ! મારે વિસ્તાર કઈ રીતે થાય !” “મહાપાપીને પણ ઉદ્ધાર ત્યાગમાર્ગથી થાય છે. જ્યાં સુધી મનુષ્ય જીવનની દેરી હાથમાં છે ત્યાં સુધી તરવાના બધા માગે છે.” ભગવંત ! રૂપસેનને જીવ હરણમાંથી વી કયાં ઉત્પન્ન થયે છે? અને તે બિચારાને કઈ રીતે ઉદ્ધાર થશે ખરો? ભદ્રે ! વિધ્યાચળના સુગ્રામ નામના ગામની સીમમાં તે હાથીરૂપે ઉત્પન્ન થયે છે. અને તારા મુખથી તે પૂર્વના સાત ભવ સાંભળશે એટલે તેને જાતિસ્મરણ જ્ઞાન થશે તેને મોહ ટળશે. ધર્મ પામશે અને દેવકે જશે.” સુનંદાએ રાજા તરફ મુખ ફેરવ્યું ને કહ્યું “નાથ ! આપે મારૂં કુલટાનું ચરિત્ર સાંભળ્યું, હું દુ:શ્ચારિત્રી અને રૂપાસેન જેવાના અનર્થનું કારણ છું. આપ આજ્ઞા આપ તે દીક્ષા લઈ મારું અને જેનાં મેં સાત સાત ભવ બગાડયા છે તેનું શ્રેયઃ સાધવા પ્રયત્ન કરૂં.” રાજાએ કહ્યું “દેવિ! જીવ માત્ર કર્માધિન છે. તું એકલી કેમ આપણે બન્ને દીક્ષા લઈએ અને શ્રેયઃ સાધીએ.” મુનિએ “શ પરિવર્ષ જ “વિલંબ ન કરશે” કહી ગુરૂ પાસે ગયા. રાજા રાણી અને કે ભાવકોએ ત્યારપછી દીક્ષા લીધી. For Private And Personal Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુનંદા અને રૂપાસેન ૧૧૧ રાજાએ ઉત્કટ ચારિત્રની આરાધના કરી અને તેજ ભવમાં મુક્તિ સાધી. (૮) ઉગ્ર તપ અને ઉગ્ર પશ્ચાત્તાપે દેહ બનેલ સુનંદા સાધ્વીને ગુરૂણુની આજ્ઞામાં રહી સુંદર ચારિત્ર પાળતાં અવધિ જ્ઞાન થયું. એક વખત સુનંદા સાધ્વીએ ગુરૂણીને કહ્યું “મહારાજ ! આપ આજ્ઞા આપે તે મારા નિમિત્તે જેણે સાત સાત ભવ દુ:ખ વેઠયું છે તે રૂપસેનના જીવ હાથીને પ્રતિબોધ કરવા જવા મારી ઈચ્છા છે !” “આ! તું જ્ઞાનવંત છે તને તેમાં લાભ લાગે તે મારી આજ્ઞાજ છે. કોઈ પણ જીવ આરાધક બને છે તે આપણે ઈચ્છીએ જ.” ગુરૂણીની આજ્ઞા શિરસાવદ્ય કરી સુનંદા સાધ્વી ચાર સાધ્વી સાથે સુગ્રામ ગામે આવ્યાં અને વસતિ યાચી ચાતુર્માસ રહ્યાં. ” “મહારાજ ! આપ ગામ બહાર કયાં જાઓ છે. ઝાડને ઉખેડતે અને જે આવે તેને વિદારતે ઉન્મત્ત હાથી ગામના સીમાડામાં જ છે. આપ ઉપાશ્રયે પાછા ફરે.” આમ હાંફતાં હાંફતાં લોકોના ટોળાએ નગર બહાર જતાં સુનંદા સાધ્વીને કહ્યું છતાં સાધ્વી તો ગભરાયા વિના સીધાં આગળ ચાલ્યાં. કરી લોકોના ટોળાએ બૂમ પાડી ‘મહારાજ આગળ ન વધે! ગાંડે હાથી જે દેખે તેને મારે છે. નાસે નાસે, ભાગ ભાગો. - ધૂળ ઉડાડતે ડાળી તેડતે અને જે આવે તેને વિદારતે હાથી છેટેથી લેકે દીઠે એટલે કે છાપરા ઉપર તે કઈ ગઢ ઉપર ચડી ધ્રુજવા માંડયા. For Private And Personal Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૨ સુનંદા અને રૂપાસેન ત્યાં તે હાથી સાધ્વીની તરફ ધસ્ય. લોકોએ અરે... અરે કરી ચીસ નાંખી પશુ સાધ્વીની સામે જોતાં તેની આંખ મહઘેલી થઈ અને તેમની આસપાસ હાથી ફરવા માંડે. સાધ્વીએ ગંભીર અવાજે કહ્યું “રૂપસેન! બુઝ બુઝ! મારા ઉપર મોહ તું શા માટે છે કરતું નથી ? તું રૂપસેન હતું, પછી મારા ગર્ભમાં આવ્યું. સર્પ, કાગડો, હંસ, હરણ, થઈ આ સાતમે ભવે હાથી થયેલ છે. અનર્થદંડ શા માટે હેરાન થાય છે? સ્નેહબંધ તેડી દુઃખથી અટક” - હાથી ઉહાપોહમાં પડ, જાતિ મરણ જ્ઞાન પામ્યું. તેની આંખમાં આંસુ આવ્યાં. સાતે ભવ તેની નજર આગળ તરવરવા લાગ્યા. તે પશ્ચાતાપપૂર્વક વિચારવા લાગ્યા. અરે! હું ભૂલ્યા. સાત સાત ભવ મેહમાં ડુબે, આ મેહમાં ડુબ્યાં, તર્યા અને મને પણ તાર્યો. હાથી સુંઢવતી નમસ્કાર કરી સાધ્વીને વંદન કરવા લાગે અને “તારો ગુરૂણીજી’ કહી આંસુ સાથે પશ્ચાતાપ કરતે ભદ્ર બન્યા. સાધ્વીના ગુણગાન ગાતું લોકેનું ટેનું સાધ્વીને વીંટળાઈ વળ્યું. ગામને રાજવી પણ આબે, હાથી સીધે ગામમાં હસ્તિશાળાએ ગયે. - સાધ્વીએ રાજાને હાથીને સાત ભવને સંબંધ કહ્યો અને જણાવ્યું કે “રાજન! આ હસ્તિ ભવ્ય છે તે છઠ્ઠને પારણે છઠ્ઠ કરશે અને દેવગતિ પામી કલ્યાણ સાધશે.” - રાજાએ હાથીની આરાધના કરવી અને તેણે તપ કરી દેવગતિ મેળવી. સાધ્વી સુનંદા કેવળ મનના પાપથી–અનર્થદંડથી જીવ કેવાં દુખે પામે છે તે સમજાવતાં કેવળજ્ઞાન પામી નિર્વાણ પામ્યાં. (ધન્યચરિત્રમાંથી) For Private And Personal Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આજીવિકા અને ધર્મ ' યાને કવિ ધનપાલ (૧) “પિતાજી ! આપ કેમ ઉદાસ છે ?” “બેટા કાંઈ નહિ?” ના પિતાજી ! આપ કહે કે ન કહો પણ ઉદાસ તે જરૂર છે જ. આપ કે અકથ્ય વેદના વેદી રહ્યા છે. તેમ જણાય છે.” પિતાની વેદનામાં સહભાગી બનતાં શેભને કહ્યું. સર્વદેવને અવાજ ભારે થે. શબ્દ કહેતાં અડધા અડધા ગળામાં રહી જવા લાગ્યા છતાં પ્રયત્નપૂર્વક તેણે કહેવા માંડયું “પુત્ર! તું કહે છે તે સાચું છે. હું વચન પાળી શકે નથી તેનું મને ખુબ દુઃખ થાય છે.” પિતાજી શાનું વચન ?” આશ્ચર્યથી શોભને કહ્યું. “સાંભળ. મૂળ તે આપણે મધ્ય પ્રદેશમાં આવેલ સાંકાશ્ય નામના ગામના વતની. પણ સિંધુરાજના વખતથી ધારામાં આવ્યા. દાદા દેવર્ષિ ખુબ વિદ્વાન, અને જેવા વિદ્વાન તેવા જ સમયસૂચક. તે ઘણાં શિધ્ર કાવ્ય બનાવતા અને તેમના કાવ્યથી રાજવીઓ લાખ લાખ રૂપિયાની ભેટે આપતા. પણ જ્યારે મેં ઘરને વહીવટ સંભાળ્યું ત્યારથી તે મેં કાંઈ તેવા પૈસા પણ દેખ્યા નથી. તેમ દાગીના પણ ઘરમાં જોયા નથી. આમ છતાં મેં ઘરના ખુણેખુણ તપાસ્યા, રસેડામાં For Private And Personal Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૪ કવિ ધનપાલ ખાડા ખેડદ્યા, ઓરડામાં પણ ઠેરઠેર ખાડા ખોદ્યા પણ કયાંય ધન ન સાંપડયું. પાડોશી આડેશી અને સગાવહાલા સૌ કહે છે કે “સર્વદેવ મહારાજ ! કહે કે ન કહો તમારા ઘરમાં ધન તે અખુટ હેવું જોઈએ.” પણ મને તે કયાંય હાથ ન લાગ્યું. આમ કરતાં કરતાં એક વખત મને જનસાધુ મહારાજ જિનેશ્વરસૂરિને ભેટે છે. આ સાધુ મહારાજ વિદ્વાન પણ ખુબ અને ચમત્કારથી પણ ભરપુર. પણ આ તે જેનસાધુ. કંચન કામિનીના ત્યાગી. તેમને કંચનની વાત શી રીતે કરાય? મેં તેમને ખુબ પરિચય કેળવ્યું. રેજ હું તેમની પાસે જાઉં. કલાકોના કલાક તેમની ભક્તિ કરૂં અને તેમ કરતાં હું તેમને કૃપાપાત્ર બને. એક દીવસ મહારાજ સાહેબને નમીને મેં કહ્યું “મહારાજ! મારા ઉપર એક કૃપા ન કરો ?” મહારાજે કહ્યું “શું છે? અમારી તે બધા ઉપર કૃપા છે!” ' સંકોચાતાં કહ્યું “મહારાજ ! મારા ઘરમાં કઈ જગ્યાએ ધન દાટેલું હોવું જોઈએ તેમ બધા કહે છે પણ તેની ખબર નથી પડતી.” મહારાજે મારી વાતમાં ધ્યાન ન આપ્યું પણ હું તે તેમને જ વળગી રહ્યો. નદીમાં ખાડો ખેદે પાણી નીકળે, વડેજ રણમાં ખાડે ખેદ પાણી નીકળવાનું છે ? બેટા શેભનએક દીવસે મેં તેમને ભક્તિથી પ્રસન્ન કર્યા ત્યારે તેમણે કહ્યું “સર્વદેવ ! ધન તે બતાવું પણ તારે For Private And Personal Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કવિ ધનપાલ ૧૫ અડધા ભાગ આપવેા પડશે.' મેં હુ`થી કબુલ કર્યું. મહારાજે અતાવ્યુ તે પ્રમાણે કર્યું એટલે ધન મુખ નીકળ્યુ રૂપીયા ત્રણ લાખ. તમે અને અમે બધા લાલ પીળા ભરીએ છીએ એ બધા આ ધનના પ્રતાપ છે. રાજા તારા મેટાભાઈ ધનપાળને બહુ માને છે અને તમને બધાને વિદ્વાન્ કર્યાં તે બધુ ધનનુ તેજ છે.' વચ્ચે ગેભને કહ્યું ‘પિતાજી! મહારાજને તમે અડધે ભાગ આપ્યા કે નહિ ?” “બેટા ! મે તેા મહારાજને તેમાંથી દોઢ લાખ આપવા માંડયા પણ તે કહે કે ‘સર્વદેવ શું તુ નથી જાણતા કે અમે ધનને અડતા પણુ નથી ? તારે ખરેખર ભાગ આપવા જ હોય તે બે પુત્રમાંથી એક આપ. નહિ તો તારૂ કલ્યાણુ થાએ. ’ આ સાધુ મહારાજે ત્યાર પછી કાઈ દીવસ આ વાત સંભારી નથી પણ મૃત્યુના કિનારે ઉભેલા વૃદ્ધ થયેલ મારા મનમાંથી કેમે કરી તે વાત ખસતીજ નથી. મને થયા કરે છે કે દેવિષ ના વંશજ હું એલ્ચા ન આવ્યે કેમ થાઉં? રાજ આની ચિંતા મારા હૃદયને ખાન્યાજ કરે છે. માટે પુત્ર ધનપાલ તા આજે રાજમાન્ય પુરહિત છે અને તેને તે એમજ લાગે છે કે ‘આમાં વચન શું?” પણુ મને તા આ મારૂ કાળજું રાજ કર્યા કરે છે. ગ્રાભન સ્તબ્ધ થયા અને એલી ઉચે આપનું થચન ભંગ ન થવું તેઇએ. આપ આજ્ઞા એમના શિષ્ય થઈ આષનું વચન પૂર્ણ કરૂં.? For Private And Personal Use Only " પિતાજી આપે તે Page #129 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૧૬ વિ ધનપાલ " નહિ લાગે ?' સદેવે કહ્યું. પણ ધનપાલને માઠું ‘તે વચન પાળે પણ નહિ અને હું વચન પાળુ તેમાં તેમને માઠું લાગે તે ભલે લાગે. ખીજું તે શું કરશે? મારે તે આપનું વચન પાળવુ છે.’ આમÀાભને મક્કમતાથી કહ્યું. Acharya Shri Kailassagarsuri Gyanmandir ‘ બેટા તું સેા વર્ષોના ચા.’ એમ કહી સદેવે બાસ નીચેા મુકયે. (૨) સર્વ દેવ શોભનને લઇ જિનેશ્વરસૂરિ પાસે ગયા અને તેમણે શાલનને મહેન્દ્રસૂરિના નામે દીક્ષા આપી. શેલનમુનિ મુખપ્રુષ ભણ્યા અને વિદ્વાન અન્યા. પિતાની પ ંડિતાઇના વારસો શેાલનમુનિમાં મૂળથી તેા હતેાજ અને તેમાં વિદ્વાન ગુરૂ મળ્યા એટલે પૂછવું જ શું? શેાભન વિદ્વાન્, કવિ અને ગુરૂઆજ્ઞા પરાયણ નીકળ્યા. શેાલનમુનિ એક વખત ગેાચરીએ નીકળ્યા છે પણ તેમનુ મન તેા કાઇ યમકમય છ ંદોની ગુથણીમાં જ પરાવાયેલું. એક ગૃહસ્થને ત્યાં પાત્રુ ધર્યું, ગૃહસ્થે વહેારાખ્યુ પણ ચમકની ગુથણીમાં પરાવાયેલા શાલને પાત્રાને બદલે પાસે પડેલ પત્થરનું પાત્ર એળીમાં મુકી દીધુ અને ઉપાશ્રયે આવ્યા. ઝાળીમાં હાથ નાંખ્યા તે નાનુ શું પત્થરનું પાત્ર. શેાભનને પેાતાની ઉપયાગ શૂન્યતા માટે શરમ ઉપજી પણ તેમણે આવી તન્મયતામાં ‘મધ્યાન્મોવિયોધને તળિ’ જેવી કેઇ સ્તુતિઓ બનાવી. For Private And Personal Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કવિ ધનપાલ 16 (૩) સર્વદેવ વિપ્રને ધનપાલ અને શોભન નામના બે પુત્રમાંથી શેભને દીક્ષા લીધી. ધનપાલ ભેજરાજાને માનીતે હોવા ઉપરાંત મિત્ર અને મુંજરાજાથી સરસ્વતી વિગેરે બિરૂદથી વિભૂષિત થયેલ મહાપંડિત તરીકેની ખ્યાતિ પામ્યું હતું તેને શોભનના મુનિ થવાથી જનસાધુ ઉપર દુર્ભાવ થયો અને તેનું પરિણામ એ આવ્યું કે ધારામાં આવતા સાધુઓ તેનાથી વિડંબણુ પામતા હોવાથી લગભગ ધારામાં જનસાધુઓ વિહાર કરતા બંધ થયા. આ વાત મહેન્દ્રસૂરિને સાલી. 'એક વખતે તેમણે શોભનને કહ્યું “શોભન ! તમારે ધારા તરફ વિહાર કરવાને અને ધનપાલને પ્રતિબંધ કરવાને છે.” શોભને ગુરૂની વાણી તહત્તિ કરી અને ધારા તરફ વિહાર કર્યો. સવારનું પહેર હતું, સૂચે સોનેરી ચાદર પૃથ્વી ઉપર પાથરી હતી અને તેનાં સૌમ્ય કિરણે લોકોને રાંચકર લાગતાં હતાં. તે વખતે ધારાના પરિસરમાં લટાર મારતા ધનપાલે જૈનમુનિઓને જોયા. જોતાં જ તેણે તેમની મશ્કરી કરતાં કહ્યું “રાદ્ધમત્ત મત નત્તેિ હે ગધેડાના દાંત સરખા ભગવાન તમને નમસ્કાર.” ત્રણ મુનિઓમાથી મોટા શોભનમુનિએ કહ્યું (कपिवृषणास्य वयस्य सुखं ते) 'मर्कटकास्य वयस्य सुखं ते' માંકડા સરખા મૂખવાળા હે ભાઈ તું સુખી છે ને ? For Private And Personal Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૮ કવિ ધનપાલ ધનપાલ ચમક, તેને લાગ્યું કે હું વિદ્વાન! રાજમાન્ય પુરોહિત ! મારું નામ સાંભળતાં જેનસાધુએ ચાલ્યા જાય અને આપણે તે તુર્ત મને નિડરતાથી જવાબ આપે તે જરૂર આ કેઈ તેજસ્વી વિદ્વાન સાધુ લાગે છે. મારે તેને પરિચય કર જોઈએ. તુર્ત ધનપાલે કહ્યું. “જજ્ઞ જે વતિ તવ સીધો !” “હે સાધુજી તમે કોને ઘેર ઉતરવાના છે? નિસ્પૃહ અને યાચીને વસતિમાં રહેનાર મુનિએ તુર્ત જવાબ આપે કે “જા હવાતિ મમ તત્ર જેની ઈચ્છા હોય તેને ઘેર અમે ઉતરશું.” મુનિએ ધારામાં ગયા અને દેરાસર પાસેના ઉપશ્રયમાં ઉતર્યા. (૪) ધર્મલાભ કહી બે મુનિએ ધનપાલને ત્યાં અચાનક આવી ચડ્યા. ' ગેરણું દહિં પાત્રમાંથી દહિં વહેરાવવા જાય છે ત્યાં મુનિ બદલ્યા “આ દહિં કેટલા iદવસનું છે ? “ત્રણ દિવસનું.” અમારે ન ખપે.” ત્યાં તે ધનપાલ વિપ્ર બેલી ઉ “મહારાજ ! શું એમાં જીવડાં છે ?” હા” એમ મુનિએ દઢતાથી કહ્યું. બતાવે જોઈએ.” દાંડું પાત્ર આગળ ધરતાં ધનપાલે કહ્યું. | મુનિએ તુર્ત દહિંની પડખે અળતાનું ચૂર્ણ નંખાવ્યું કે તુર્ત જીવડાં દેખાયાં. For Private And Personal Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શિવ ધનપાલ ૧૯ થાળ લાવી વહેારાવવા માંડયાં, ગોરાણી લાડવાના ત્યાં મુનિ બેલ્યા કે ‘આ લાડુ અમારે ન ખપે.’ લાડવા તફ આંગળી ચીંધતાં ધનપાલે કહ્યું ‘મહારાજ! શુ આમાં ઝેર છે ?’ મુનિએ કહ્યું ‘હા.’ હિંથી ભરાંસા બેઠેલ એટલે ધનપાલ વિચારમાં પડયા કાંઇ લ્યે નહિ પણ એટલુ જ પુછ્યું કે ‘મહારાજ ! તમે કયાં ઉતર્યા છે! ?' મુનિએ જવાખ આપ્યા કે “દેરાસર પાસેના ઉપાશ્રયમાં.’ મુનિએ ગયા. ધનપાલ લાડવા ઝેરવાળા છે કે નહિ તેની ભાંજગડમાં પડયા. તેણે પુરી ખાત્રી કરી તો તેને જણાયુ કે પેાતાના કાઇ શત્રુએ રસોઇયાને ફાડી પોતાને મારી નાંખવા ઝેર મિશ્રિત માદક કર્યાં હતા. ધનપાલ ઉપાશ્રયે ગયા. મહારાજને કહ્યું ‘મહારાજ ! આપે મને જીવિતદાન આપ્યું, આપ આજે મારે ત્યાં ન પધાર્યાં હતા હું મૃત્યુ પામત. ખરે જ લાડવા ઝેરના નીકળ્યા પણ મહારાજ! આપે શાથી જાણ્યું કે એ લાડવા ઝેરના છે’ મુનિએ કહ્યુ... ‘ દવાનું વિવું ચોવિનો થશે વિશેનું દેશો' ‘ઝેરવાળું અન્ન દેખી ચકાર પક્ષી વિરાગને ધારણ કરે છે” વિગેરે ચિન્હાથી અમે તે લાડવાને ઝેરવાળા માન્યા હતા.’ મહારાજ ! આપને તેખી મારા નાના ભાઈ શેાલન ! જનસાધુ થયા હતા તે યાદ આવે છે. પણ આજ તે તેને For Private And Personal Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૦ કવિ ધનપાલ દીક્ષા લીધે બારબાર વર્ષના વહાણાં વાયાં અને મેં જેનસાધુ ઉપર તિરસ્કૃત મનવાળાએ કઈ દિવસ તેની ભાળ પણ લીધી નથી.” મુનિની પાસે બેઠેલ નાના સાધુએ ઓળખાવતાં કહ્યું આજ તમારા ભાઈ અને અમારા ગુરૂદેવ શબનમુનિ.” ધનપાલ નમી પડ્યા અને પિતાના પાછળના કૃત્ય માટે શરમાયે. ધનપાલ અહિંથી સમકિતી બન્યા. (૫) હવે ધનપાલ જિનેશ્વર દેવને દેવ, કંચન કામિનીના ત્યાગી પંચમહાવ્રતધારી ગુરૂને ગુરૂ અને જૈનધર્મને ધમ તરીકે માને છે. કે દ્વેષીએ જઈ ભોજરાજાને ખબર આપી કે ધનપાલ જૈન સાધુઓની વિદ્વત્તાનેજ માત્ર રાગી નથી પણ હવે તે તે ચુસ્ત જેનધમી છે. તે જ જૈનધર્મને અનુષ્ઠાને કરે છે અને વેદ, પુરાણ, સ્મૃતિ, ઉપનિષદેને જાણકાર છતાં આજે તે જૈન શાસ્ત્રોને હૃદયથી અવગાહે છે અને અવગાહતાં માથું ધુણાવી प्रभुरपि गतस्तत्प्राचीनो दुनोति दिनव्ययः (ગયેલ પ્રાચીનકાળ મારા હૃદયને અત્યારે ખુબ દુઃખ ઉત્પન્ન કરે છે) કહી ગતકાળને પશ્ચાતાપ કરે છે. રાજાને આ વાત ચોક્કસ કરવાનું મન થયું તેણે ધનપાલને કહ્યું “ધનપાલ! પૂજાની સામગ્રી લઈ મહાશક્તિ ભગવાન વિષ્ણુ અને શંકરભગવાનની પૂજા કરી આવે.” ધનપલે શુદ્ધ વસ્ત્ર પહેર્યા. પૂજાનો થાળ લીધે તે For Private And Personal Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્તિ ધનપાલ ૧ મહાશક્તિના મંદિરમાં ગયે પણ તુર્ત કાંપતે કાંપતે પાછા કર્યો. વિષ્ણુના મંદિરમાં ગયે પણ ત્યાં પડદે કરી પાછે ફર્યો. શંકર અને મહાદેવના મંદિરમાંથી પણ પાછો ફરી જિનમંદિરમાં જઈ દ્રવ્યપૂજા અને ભાવપૂજા કરી ધનપાલ રાજા પાસે હાજર થા. રાજાએ પૂછ્યું કે “કેમ, મહાશક્તિની પૂજા કરી? “ના. મહારાજ દેવીના હાથમાં ત્રિશૂળ હતું મને ભય લાગ્યું એટલે તુર્ત ત્યાંથી જીવ લઈ નાઠ.” એમ ભય દેખાડતાં ધનપાલે કહ્યું. ભગવાન વિષ્ણુ અને મહાદેવની તે ત્યારે તે બરાબર પૂજા કરી હશે.” “ના. મહારાજ! આપ આપના રાણીવાસમાં હે, મહાદેવી આપની પડખે બિરાજ્યાં હોય ત્યારે સજજન માણસે ત્યાં આવવું શું ઉચિત છે? વિષ્ણુ લક્ષમીદેવી સાથે એકાંતમાં રાગ અવસ્થામાં હતા તેથી મને લાગ્યું કે મેં તે આ ભૂલ કરી છે પણ બીજે કઈ ભૂલ ન કરે તેથી હું તે ત્યાં પડદે કરી પાછા ફર્યો.” મહાદેવના મંદિરમાં પેઠે પણ મને થયું કે હું આ હાર કયાં ચડાવું ? હાર તે કંઠમાં ચડાવાય. મહાદેવના મંદિરમાં મેં કઈ દેવકૃતિ દેખી નહિ. પછી મને થયું કે તેમના ગુણગાન કરૂં પણ મને તે ત્યાં શ્રવણ હોય તેવી આકૃતિ પણ ન જણાઈ. આથી એકલા લિંગવાળા તે સ્થાનને મેં ત્યાગ કર્યો. ધનપાલે મિમાંસા કરતાં સ્પષ્ટ સ્પષ્ટ કહ્યું. ત્યારે તે પૂજા કયાં કરી ? For Private And Personal Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૨ કવિ ધનપાલ રાજન ! હું ગયે ઝાષભદેવ ભગવાનના મંદિરમાં. સામે બેઠા હતા નિરંજન નિરાકાર ભગવાન. प्रशमरसनिमग्नं दृष्टियुग्मं प्रसन्न वदनकमलमङ्कः कामिनीसङ्गशून्यम् करयुगमपि यत्ते शस्त्रसंबंधवन्ध्यं तदसि जगति देवो वीतरागस्त्वमेव જેમની બને દષ્ટિ પ્રસન્ન અને પ્રશમરસમાં છલતી હતી. મુખ અને બે સ્ત્રીસંગથી રહિત હતે. હાથ શસ્ત્ર વિનાના હતા તેથી મને લાગ્યું કે ખરેખર વીતરાગ ભગવાન હોય તે આજ છે.” મેં આવી મૂર્તિની–ભગવાનની પૂજા કરી અને તેમની સ્તુતિ પણ ગાઈ. રાજા ધનપાલની યુક્તિયુક્તવાણું અને દઢતાથી આશ્ચર્ય પામ્ય અને મૌન રહ્યો. રાજા અને ધનપાલ એક વખત ફરવા નીકળ્યા છે. આગળ જતાં ભેજે શિકારમાં એક તીરથી હરણને વિંધ્યું અને ફુલાતા હૃદયે ધનપાલને વર્ણન કરવાનું કહ્યું. ધનપાલ તુર્ત બેલી ઉઠે. रसातलं यातु तवाऽत्र पोरुषं कुनीतिरेषाऽशरणो ह्यदोषवान “હે રાજા! આ તમારૂં પુરૂષાર્થ રસ તળ પામે. કેમકે આ પુરૂષાર્થમાં નિર્દોષ પશુઓ હણાય છે તેમાં હું શું પ્રશંસા કરૂં? For Private And Personal Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કવિ ધનપાલ ૧૩ वैरिणाऽपि हि मुच्यन्ते प्राणान्ते तृणभक्षणात् हणाहारा सदेवेते हन्यन्ते पशवः कथम् ? વેરીએ પણ મોઢામાં તણખલું લે તે છેડી મુકાય છે તે જે જીવનભર મુખમાં તણખલું લે છે તે હરણોને કેમ કરાય ?” રાજાને રોષ ચઢયે પણ તેણે મનમાં સમા. ત્યાંથી પાછા ફરતાં એક બાલિકાના ટેકાથી માથું ધુણાવતી ડેશીને જતાં જોઈ રાજાએ પુછયું કે “ધનપાલ આ ડેશી શું કહે છે?” ધનપાલે કહ્યું કે “તમને જોઈ છેકરી ડેશીને કહે છે કે આ સામે આવતે પુરૂષ fી? વિદુર?િ વિનિરમાશ વિંધ્રુ? ફિરક? - “શું આ મહાદેવ, વિષ્ણુ, કામદેવ, શંકર કે કુબેર છે? તેને જવાબ ડોશી માથું ધુણાવી કરીને કહે છે કે “ના રે ના એ તે ભેજ રાજા છે. આ સાંભળી ભેજરાજા આનંદ પામે. (૭) એક વખત ભેજરાજા અતિ અને સ્મૃતિનું પારાયણ સાંભળતા હતા, ધનપાલ અચાનક આવી ચઢશે અને ત્યાંથી તુર્ત પાછા ફરવા માંડે ત્યારે રાજાએ કહ્યું કે “ધનપાલ ! સાંભળને ધર્મગ્રંથ !” ધનપાલે કહ્યું “મહારાજ ! હું આને શી રીતે ધર્મગ્રંથ માનું? આમાં નિર્દોષ પશુઓના બલિદાનની વાત છે. બિચારાં નિર્દોષ પશુઓના વધથી હેમ કરવાની વાત જેમાં For Private And Personal Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કવિ ધનપાલ હોય તેને ધર્મગ્રંથ કેમ કહેવાય? જુઓ. આ સામે બાંધેલ બરાડા પાડતું પશુ કહે છે કે _नाऽहं स्वर्गफलोपभोगगसिको. મારે સ્વર્ગમાં જવું નથી અને મને સ્વર્ગમાં લઈ જાએ તેવી મેં તમારી પાસે માગણી પણ કરી નથી, મને તે મારા ઘાસચારામાં સંતોષ જ છે, તમને એમ ખાત્રી હોય કે આ યજ્ઞથી હણાયેલાઓ સ્વર્ગમાં જાય છે તે તમારા માબાપને સ્વર્ગે મોકલવા કેમ હણતા નથી ? રાજાને ધનપાલની આ વાત સાંભળી રેષ તો ચઢ પણ ધનપાલે કહ્યું “મહારાજ ! सत्यं यूपं तपो ह्यग्निः प्राणास्तु समिधो मुदा अहिंसामाहुतिं दद्यादेष यज्ञः सनातनः “સત્ય એ યુપ છે. તપ એ અગ્નિ છે, પ્રાણુ એ સમિધ છે અને જ્યાં અહિંસારૂપી આહુતિ હોય તે સાચે યજ્ઞ છે. રાજા ધનપાલના યુક્તિયુક્ત વચનેથી ચૂપ રહ્યો. રાજા એક વખત સરસ્વતી કંઠાભરણ નામના શિવમંદિરમાં ગયો. રાજાને વિચાર ધનપાલને જુઠે પાડવાનો થયો અને કહ્યું “ધનપાલ! તું બહુ હેશિયાર છે તે કહે જોઈએ કે આ મંદિરના કયા દરવાજેથી હું નીકળીશ ?” ધનપાલે અચૂડામણિ ગ્રંથના આધારે “રાજા ક્યાંથી નીકળશે” તે લખી સીલબંધ કાગળ આપે. રાજાએ વિચાર્યું કે ગમે તે એક બારણુમાંથી નીકળીશ” તેવું તેણે લખ્યું હશે ધનપાલનું લખેલું બારણું ન નીકળે For Private And Personal Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કવિ ધનપાલ માટે રાજાએ ઘુમટમાંથી એક શિલા કઢાવી અને તે દ્વારા બહાર નીકળે. પછી હસતાં હસતાં રાજાએ ધનપાલને પુછયું કેમ કવિરાજ ! કયું બારણું લખ્યું છે ? મહારાજમેં લખ્યું છે તે આપ કાગળમાં જુઓ” રાજાએ કવર સીલબંધ તોડી જોયું તો તેમાં વાંચ્યું કે “રાજા એકે બારણમાંથી નહિ નીકળે પણ ઘુમટના ભાગની શિલા કાઢી બહાર નીકળશે.” રાજાએ ધનપાલના જ્ઞાનથી માથું ધૂણાવ્યું. આ પછી તે રાજાએ ધનપાલના આવા ઘણુ ઘણુ પ્રસંગો અનુભવ્યા. “પિતાજી આપ કેમ શુન્ય બેઠા છે ? પુત્રી, કાંઈ નહિ! ધનપાલે ગમગીન પણે જવાબ આપ્યો. પિતાજી! હું તમારી પાસે આવું કે તુ મને પ્રેમથી બોલાવતા, પણ આજે તે હું કયારનીયે તમારી પાસે ઉભી છું છતાં તમારી નજર સરખી નથી.” ઉત્સુક્તાથી તિલકમંજરીએ કહ્યું. “બેટા તિલકમંજરી ! મેં ભેજરાજાના કહેવાથી એક સુંદર કાષભદેવ ભગવાનની સ્તુતિ ગતિ ગદ્ય ગ્રંથ બનાવ્યો હતે, રાજાએ આ ગ્રંથ રાખે તેને રસ બહાર ન પડે તે આશયે થાળ મુકી સાંભળવા માંડે. રાજાને ગ્રંથ તે ખુબ ગમે પણ તેણે મને કહ્યું કે. “મિત્ર ! આ કથામાં ૪ વ વન વિના ને બદલે જ એક વાવ શિવ અધ્યાને બદલે ધારા, શક્રાવતારને બદલે મહા For Private And Personal Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કવિ ધનપાલ કાળેશ્વરનું મંદિર, ઋષભદેવને બદલે શંકર અને મેઘવાહેનની જગ્યાએ મારું નામ લખે તે માગે તે આપું.” પુત્રિ!રાજા સમજતો હશે કે ધનપાલ ધનથી લલચાશે. મારાથી સહ્યું ન ગયું અને મેં ભરસભામાં કહ્યું કે “કયાં અયોધ્યા ને કયાં આ તારી ધારા ? ક્યાં શંકર ને કયાં ઋષભદેવ? કયાં મેઘવાહન ને કયાં તું? ખરેખર આ માગણી કરતાં પણ હે રાજન્ ! તું શરમાયે નહિ !” રાજાને ક્રોધ ચડયે અને મારો આખો ગ્રંથ બાળી નાંખે.” આ કહેતાં એકદમ હતાશ થઈ ધનપાલ ઢળી પડયે. પુત્રીએ પિતાને આશ્વાસન આપતાં કહ્યું “પિતાજી? ખેદ ન કરે તે ગ્રંથ મને કંઠસ્થ છે. આપ લખી જમવા બેસતા ત્યારે હું વાંચી જતી આથી મને યાદ છે. પુત્રી તિલકમંજરીએ આ ગ્રંથ લખાવ્યું. ધનપાલે લખી લીધે. અને તેથી તે ગ્રંથનું નામ તિલકમંજરી રાખ્યું. (૧૦) ધનપાલે ધારા છેડી સાચારમાં જઈ વાસ કર્યો. ભેજની સભા નિસ્તેજ થઈ. ધનપાલના જવાથી ભેજને વસમું લાગ્યું પણ તે ધનપાલને આગ્રહ કરે તેવી સ્થિતિમાં ન હતે. એક વખત ભેજની સભામાં ધમ નામને કોલમતને સન્યાસી આવ્યું. કેઈ વિદ્વાન તેને જીતી શકે તેમ ન હતું. ભેજને ધનપાલ યાદ આવ્યું. તેણે પત્ર લઈ અમાત્યને ધનપાલ *दो मुहय निरक्खर लोहमइय नाराय तुझ किं भणिमो गुजाहि समं कणयं तोलन्तु न गओऽसि पायालं. For Private And Personal Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કવિ ધનપાલ ૧૨૭ પાસે મેકલ્યા અને કહ્યું “ધનપાલ તું મહારે વડીલ બંધુ છે. મારા પિતાએ તને પુત્ર ગયે હ તું ફરી એકવાર આવ અને મારા અપરાધની ક્ષમા આપી ઉદારદીલ ધનપાલ ફરી ધારામાં આવ્યું. રાજસભા ભરાઈ કલમતના વાદી ધર્મ સાથે વિવાદ આરંભાયે. બીજી બધી ચર્ચામાં ધર્મને હાર આપ્યા પછી ધનપાલે इयं व्योमाम्भोधेस्तटमिव जवात्प्राप्य पतनम् શ્લોકાર્ધની સમસ્યા આપી. ધર્મે સમસ્યા પૂરવા ઘણું ફાંફાં માર્યા પણ એકે સાચી ન પુરાઈ. છેવટે ધનપાલે તે સમસ્યા પુરી અને તેને જયજયકાર થશે. ધર્મ વિલખ પડ. છતાં કવિ ધનપાલે વાદીને ઉત્તેજન આપતાં રાજાને કહ્યું સજન! વિદ્વાન્ ધર્મની કદર કરવી જોઈએ. આવા વાદીઓ છે તેજ વિદ્યા જીવન્ત છે.” રાજાએ લાખ નૈયા ધર્મને આપવા માંડયા. પણ તેને અસ્વીકાર કરતાં ધમેં કહ્યું “રાજન ! હારે વાદી વળી ધન લેતે હશે ખરે? આજે હું હાર્યો છું છતાં ધનપાલ જેવા મહાકવિને જોઈ પ્રસન્ન થયો છું.' તે ભર સભામાં બેલી ઉઠયો. 'कविरेकोऽपि धनपालो धियां निधिः इति प्रतीतं मश्चित्ते बुधो नास्ति नु निश्चितम् । કવિ એક માત્ર ધનપાલજ જગમાં બુદ્ધિને ભંડાર છે બીજું કઈ નથી એમ હું નિશ્ચયથી માનું છું.' ધનપાલે કહ્યું “એવું ન બેલશે, વાદી વેતાળ શાંતિસૂરિ મહારાજ મારા કરતાં પણ મહાવિદ્વાન્ છે.” For Private And Personal Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮ કવિ ધનપાલ ધમેં કહ્યું “એમ ! તે હું તેમને મળું હાલ કયાં છે?” પાટણમાં ધર્મ પાટણ તરફ વિદાય થયે અને કહેતો ગયો કે ધનપાલ તમે બ્રાહ્મણ નથી પણ સાક્ષાત્ સરસ્વતીના અવતાર છો મારૂ વચન ખંડન કરનાર કઈ નહિ મળે. આપ મજા પણ આપના પરિચયથી ખંડનના દુ:ખ કરતાં સજજનના સંપર્કનું સુખ વધુ થયું છે.” (૧૧) કોલમતના પરિવ્રાજકને પરાભવ કર્યાથી ધનપાલે ધારામાં ભેજના આનંદ સાથે જનધર્મને ધ્વજ ફરકાવ્યો. આ પછી ધનપાલ ફરી સારમાં ગયે અને ત્યાં શેષ કાળ તેણે ધમમાં પુરો કર્યો. - ધનપાલે ઘણુ ઘણુ ગ્રંથ લખી કવિની નામના મેળવી સાહિત્યપ્રેમમાં અગ્રસ્થાન મેળવ્યું. સાથે સાથે દઢ સમકિતી થઈ શાસ્ત્રોમાં તેનું સમકિત આદર્શ તરીકે ગણાયું. જ જેવા રાજવીની હેમાં તણાયા વિના રાજ્યકવિ પદને ઠોકર મારી ધર્મને પ્રાણથી પણ અધિક ગયે તે ધર્મપ્રેમી ધનપાલને કટિ વંદન. वचनं श्री धनपालस्य चन्दनं मलयस्य च सरसं हृदि विन्यस्य कोऽभून्नाम न निवृत्तः મલયાચલ જેવા ધનપાલ કવિના વચનને હૃદયમાં ધારી કેણુ સુખી નથી થયે? [ ઉપદેશ પ્રાસાદ, પ્રબંધ ચિન્તામણિ, તિલકમંજરી વિગેરે) For Private And Personal Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભગવાન મહાવીરને પણ પી? હલી (ખેડુત) થા ચાને જગતને પાવન કરતા એક વખત શ્રમણભગવાન મહાવિરે ગૌતમ આદિ શિવે સહિત એક ખેતર પાસેથી વિહાર કર્યો. સામેજ એક ખેડુત ખેતરમાં ખેતી કરતે હતે. ભગવાનની તેની ઉપર નજર પડી અને તેની દયાથી ભગવાને ગૌતમ સ્વામિને કહ્યું: ગૌતમ ! સામે જે ખેડુત ખેતી કરે છે તેને જે તે જઈ ઉપદેશ આપે છે તેનું કલ્યાણ થાય.” ભગવાનની આજ્ઞા થવાથી ગૌતમ ખેડુત પાસે ગયા અને કહ્યું: ભદ્ર! કેમ કુશળ તે છે ને ? આ બિચારા દુર્બળ અળદની જેડી પાસે ગજા ઉપરાંત શું કામ લે છે? મહારાજ ! શું કરું? આ કઈ રીતે ન પુરાતા પેટ માટે મારે બધું કરવું પડે છે પેટ તે આખી દુનીયા ભરે છે! અને તે નિર્દયતાથીજ ભરાય તેવું ડું છે !” મહારાજ હું જાતે બ્રાહ્મણ છું. હાણું વાય ને રેજ કજીયે કરવા જોઈએ તેવી મને ભાર્યા મળી છે. અને આ For Private And Personal Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૦ હલી (ખેડુત) કથા દુઃખ જાણે ઓછું હોય તેથી એક પછી એક મારે સાત કન્યા છે. આ બધા કુટુંબના પેટ માટે મહેનત ન કરૂં તે કરૂં શું ? “તું ખેતીમાં કઈ જીવોની હિંસા કરે છે તેનું ફળ તું ભેગવીશ કે કુટુંબ? કુટુંબે તને કાંઈ હિંસા કરી અમારૂં પિષણ કર તેમ ડું જ કહ્યું છે ?” ના, મહારાજ ! કુટુંબને તે તેની કે મારી કશી પડી નથી. તે તો અમારું પુરૂં કરે એટલું જ જાણે. પાપ તે મને જ લાગે ને? - “ત્યારે શા માટે પાપ કરે છે ? “પાપ વિના મારે ધંધે છેડે ચાલે તેમ છે ? અને તે વિના કુટુંબનું પિષણ પણ હું થોડું જ કરી શકું તેમ છું?' ભદ્ર! મહેનત માત્રથી કાંઈ નિર્વાહ થતું નથી તેને માટે તે પૂણ્ય જોઈએ. વગર મહેનતે પૂણ્યશાળીને ત્યાં લાખેનાં ઢગને ઢગ ખડકાય છે અને આ દીવસ વૈતરૂ કરનારને પેટ પુરતું ખાવા મળતું નથી. તે તું શું નથી જાણતું ? “મહારાજ ! વાત તે આપ કહે છે તે સાવ સાચી છે. પણ હું પૂણ્ય શી રીતે કરું ? ગુરૂએ કહ્યું “તપથી.” - મને આપે સાચી વાત કહી આપજ મારા માતા પિતા બાંધવ જે કહે તે છે આપ મને તપ બતાવે તે હું કરવા તૈયાર કું. ગૌતમ સ્વામિએ કહ્યું “ઘરબાર છોડવાં, ખેતી છેડવી, જીવમાત્રની હિંસાને ત્યાગ કર. પ્રાણાતે પણ જુહુ બોલવું For Private And Personal Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હલી (ખેડા) કથા નહિ. કરડે કે લાખની મિલકત માર્ગમાં પઠી હોય તે પણ તેને જોઈ ચલિત ન થવું, શુદ્ધ બ્રહાચર્ય પાળવું. સર્વ પરિગ્રહને ત્યાગ કરે એ મેટામાં મેટું તપ છે.” “મહારાજ તે આ તપ મને આપો. આજથી આ બધું છે અહિંનું અહિં રહ્યું ગૌતમ સ્વામિએ ખેડુતને સાધુવેષ આપે. અને તેણે તે પ્રેમથી પહેર્યો. ખેડુત ગૌતમ સ્વામિને શિષ્ય બન્યું. ગુરૂ ગૌતમે ચાલવા માંડયું એટલે ખેડુત સાધુએ કહ્યું “મહારાજ આપણે કયાં જઈએ છીએ.” “મારા ગુરૂ પામે ? આપને પણ ગુરૂ છે ? હા. મારા ગુરૂ ત્રણ કાળને જાણ, બારગુણે બિરાજમાન, દે પણ જેની સદા સેવા કરે છે તેવા જગપૂજ્ય મારા ગુરૂ છે.” ભગવાન તે તે મારું કલ્યાણ ! આપે મને ખરેખર આ સંસારના કલેશમાંથી તારી ઉપકાર કર્યો.” મહારાજ ! આ સામું શું દેખાય છે.” મારા ગુરૂ જેમાં બેસી દેશના આપે છે તે સમવસરણ! અહા શું તેની ત્રાદ્ધિ! શું છે પ્રભાવ ! આમ અનુમદના કરતાં ખેડુતને ભાવથી સમકિત સ્પર્યું. ગુરૂ શિષ્ય સમવસરણમાં પેઠા ત્યાં સિંહાસન ઉપર બેઠેલ ભગવાનને જોઈ હલી સાધની આંખ લાલ થઈ અને બે For Private And Personal Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir £ ૧૩૨ હલી (ખેડુત) કથા “આ વચ્ચે બેઠા તે તમારા ગુરુ હા ! તે લે આ તમારે વેષ પાછે. મારે આવા ગુરૂના શિષ્યને ગુરૂ કરવા નથી.” જગત્ માત્રના તરણ તારણહાર, સર્વ દોષરહિત મારા ગુરૂમાં તેને શું વાંધે લાગ્યું. મારે કાંઇ કહેવું નથી. હું કાંઈ જાણતું નથી. પણ હું આને જોઉં છું અને મારા હૃદયમાં દ્વેષ સળગે છે. હું તે આ ચાલ્ય કહી વેષ છેડી હળી ખેડુત નાઠ. ગૌતમ સ્વામિ સ્તબ્ધ થયા પર્ષદામાં બેઠેલ ઈન્દ્રાદિ દેવે હસ્યા અને કહ્યું કે ઈદ્રભૂતિ ગૌતમ! તમે ચેલે તે સારે ઉઠાવી લાવ્યા. ગૌતમ સ્વામિને આમાં કાંઈ સમજણ ન પડી. આને થયું શું? તેની ગડભાંજમાં પડયા અને ભગવાનને પુછયું. ભગવાન! આજ સુધી તે હું જેને જેને શિષ્ય કરું છું તે તે મારા પહેલાં કેવળી થાય છે અને આ તે કઈ પણ ખુલાસો કર્યા વિના સાધુવેષ છેડી કેમ નાઠ?” ગૌતમ રાગ અને દ્વેષ પૂર્વભવના સંસ્કારને લઈને થાય છે. કાંઈ પણ ભલું નહિ કર્યા છતાં જોતાંવેંત પ્રેમ થાય છે અને કાંઈપણ બગાડયા વિના જેવા થાત્રથી દ્વેષ થાય છે આ બધામાં પૂર્વભવના સંસ્કાર કામ કરે છે. મહારાજ! હું આમાં બરાબર ન સમ ભગવાને કહ્યું “ગૌતમ તે સાંભળ “કેટલાક ભવ પહેલાં પિતનપુર નગરમાં પ્રજાપતિ રાજા હતા તેને ત્રિપૃષ્ઠવાસુદેવ For Private And Personal Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હલી (ખેડત) થા ૧૩૩ નામે પુત્ર હતે વાસુદેવની પહેલાં પ્રતિવાસુદેવ હોય તેમ તે વખતે અશ્વગ્રીવ નામે પ્રતિવાસુદેવ હતું. આ અશ્વગ્રીવે પિતાનું મૃત્યુ ત્રિપૃષ્ઠથી થશે તેવું નિમિત્તિયા દ્વારા જાણ્યું આથી તેણે ત્રિપૃષ્ઠને મારી નંખાવવાના વિવિધ ઉપાય શોધ્યા પણ ત્રિપૃષ્ઠ મર્યો નહિ. - આ પછી તેણે ત્રિપૃષ્ઠને મારવા એક ઉપાય શોધી કાઢયે. અશ્વગ્રીવના ડાંગરનાં ખેતરોમાં એક સિંહ ખુબ ઉપદ્રવ કરતો હતે તેને સાચવવાનું કામ ત્રિપૃષ્ઠના પિતાને સોંપ્યું. પ્રજાપતિ રાજા અશ્વશીવના આ હુકમથો ખુબ શોક ગ્રસ્ત બન્યા ત્યાં ત્રિપૃદ્ધે કહ્યું “પિતાજી! શું વિચાર કરે છે સાલિક્ષેત્રની રક્ષા હું કરીશ.” “બેટાસિંહ ભયંકર છે અને આજ સુધી તેણે ઘણું બળવાન રાજાઓના પ્રાણ લીધા છે.” પિતાજી! ભલેને બળવાન સિંહ રહ્યો આપણે કયાં ઓછા બળવાન છીએ? ત્રિપૃષ્ઠ પિતાની રજા લઈ સિંહસારથિને સાથે લઈ રથમાં બેસી શાલિક્ષેત્રે આવ્યા. - સમય થયે એટલે ત્રાડ નાંખતે સિંહ આવ્યું અને ત્રિપૃષ્ઠ ઉપર પંજો નાંખવા ગયે કે તુર્ત ત્રિપૃષ્ઠ તેનાં બે જડબાં પકડી તેને ઉભે ને ઉભે ચિરી તરફડીયા ખાતે અર્ધમરેલી અવસ્થામાં દૂર ફેંકયે. અનેકને રંજાડતા સિંહના આ હાલ દેખી વનના વ્યંતરેએ “શાબાશ ત્રિપૃષ્ઠ” “શાબાશ ત્રિપૃષ્ઠ’ કહી જયજયારવ કયે. For Private And Personal Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૩૪ હલી (ખેડુત) થા મરવા પડેલા સિંહને મૃત્યુના શાક કરતાં સામાન્ય રાજવીને હાથે મારા પરાજય થયા તેનુ દુ:ખ હતુ. આ દુઃખને હળવુ કરતાં સિદ્ધ સારથિએ સિંહને કહ્યુ Acharya Shri Kailassagarsuri Gyanmandir ‘તને મારનાર ત્રિપૃષ્ઠને તું સામાન્ય માનવી માનીશ નહિ ! આ તે રાજાઓના રાજા થનાર વાસુદેવ ત્રિપૃષ્ઠ છે ! તું જેમ પસિદ્ધ છે તેમ તે નરિસંહ છે. તારે શેક રાખવાનુ કારણ નથી. હું સિંહ”! સામાન્ય માનવીના હાથે તું મૃત્યુ પામ્યા નથી માટે ખેદ ન કરતા. મરતા સિંહને કાંઈક શાંતિ મળી અને તે મૃત્યુ પામ્યું ગૌતમ ! તે સિંહુ એક પછી એક ભત્ર કરતા હલીવિપ્ર બન્યા. અને સિંહ સારથી તે તું છે અને ત્રિપૃષ્ઠ વાસુદેવના જીવ એ હું છું આથી મને જોતાં પૂર્વના વૈરના સંસ્કારથી તેને દ્વેષ ઉત્પન્ન થયા અને નાયે. મરતી વખતે તેને તેં આશ્વાસન આપ્યુ હતું તેથી તને જોઈ તેને પ્રેમ થયેા હતા આમ જગતમાં પ્રેમ અને દ્વેષ પૂર્વજન્મના સંસ્કાર ઉપર આધાર રાખે છે. આમ છતાં ગૌતમ ! તારાથી તે સમિકત પામી ગયે છે અને અદ્ધ પુદ્ગલપરાવર્તે જરૂર મેક્ષ પામશે. ભગવાન! જગત્ જીવાતુ આપના પણ દ્વેષી? ભગવાને કહ્યું “ગૌતમ! કર્મ કોઇને છેડતુ નથી પછી તે ભલે ઇંદ્ર હાય કે તીર્થકર !” (ઉપદેશ સમ્રુતિકા વ્રુત્તિના આધારે) For Private And Personal Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પૂણ્ય, પાપ, સંયોગ. યાને પૂણ્યાય નૃપ કથા પદ્મપુર નામનું નગર હતું ત્યાં તપન નામને રાજા રાજ્ય કરતા હતા. રાજા રાજસભામાં બેઠા હતા ત્યાં કોઈએ રાજાને ખબર આપ્યા કે “રાજન ! એક સુંદર હસ્તિરત્ન લઈ ધનાવહ વ્યવહારી આપને ત્યાં આવે છે. રાજા સામે આવ્યું. વ્યવહારીને અને હસ્તિને આદર સત્કાર કર્યો અને કહ્યું કે શ્રેષ્ઠિવર! મારા ભાગ્યના દ્વાર તમે છે અને તમને જે હું આપું તે ઓછું છે. ખરી રીતે આ હતિરાજ તમે નથી આપે પણ તે હસ્તિરાજ આપી મને રાજાધિરાજ પદ આપ્યું છે. કેમકે તેના આગમનથી હું જે રાજ્યને અધિષ્ઠાતા બનીશ તે બધામાં પ્રતાપ તમારે જ ગણાશે.” આમ રાજાએ કૃતજ્ઞતા બતાવતાં કહ્યું. અને પિતાના રાજ્યની અધીર સરહદ શ્રેષ્ઠિને સેંપી. આથી ધનાવહ શ્રેષ્ઠિ મટી રાજા થયે. તપન રાજાએ સારા મુહૂર્ત વિજયયાત્રાનું પ્રયાણ કર્યું, રાજાએ હાથી, ઘોડા, રથ, પાયદળ વિગેરે બધું લશ્કર લીધું પણ ખરી રીતે તે તે શોભામાત્ર હતું. હાથીજ એક પછી For Private And Personal Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સુઢ ફેરવી. પેસતાં લખ્યું: ૧૩૬ પૂણ્યાય નૃપ કથા એક રાજ અપાવતા આગળ ચાલતા ગયા. કેઇ સામે થયું તે બધાને એકલ હસ્તિરાજ ચમત્કાર દેખાડી નમાવતા ગયે. જોત જોતામાં તપન રાજાએ સર્વ રાજ્યે સાધ્યાં અને લશ્કર સાથે પદ્મપુર પાા ફર્યાં. રાજદ્વારે આવતાં અચાનક Acharya Shri Kailassagarsuri Gyanmandir હસ્તિરાજે આડી અવળી એક દુકાનમાંથી ચાક લઈ રાજદ્વાર ઉપર 'अविज्ञातत्रयीतत्त्वो, मिथ्यासत्वोल्लसद्भुजः જ્જા! મૂઢઃ ત્રુપાયેળ, મિત્રòયેળ ઢત્તિ ' ।" રાજાએ આ ક્ષેાકના અર્થ ખુબ ખુબ વિચાર્યાં પણ કયા મિત્રાને હુક ખાળી રહ્યો છું કયા શત્રુઓને પોષી રહ્યો છું તે ન સમજાયુ. રાજ્યના પંડિતાએ જુદી જુદી રીતે ઘણા અર્થ કર્યાં પણ રાજાને એકે અર્થ ખરાખર ન બેઠયો. ત્યાં આનંદચંદ્રસૂરીશ્વરજીને રાજાએ રાજસભામાં આમંત્રણ આપ્યું અને શ્લાકના અ પૂછ્યા. સૂરિજીએ કહ્યુ. હું રાજન ! આ હસ્તિ કેઇ સામાન્ય પ્રાણી નથી. તે તને રાજ્ય અપાવવા આવ્યો નથી પણ પૂર્વ ભવને તારા કોઇ મિત્ર તને તારી ફ્રજનું ભાન કરાવવા તારી પાસે આવ્યે હાય તેમ જણાય છે. નહિંતર તને રાજ્યધિરાજ બનાવી ‘રાજન! તું ફોગટ ફુલાઇશ નહિ. દેવ. ગુરૂ અને સાચા ધમ તત્ત્વને સમજ અને રાગદ્વેષરૂપી શત્રુઓને પોષણ આપવુ છેાડી રૃ અને સમતા વિગેરે મિત્રાને સાચવ. એમ કેમ કહે. ‘મહારાજ મારા મિત્રે જે કહ્યું તેનુ ં પાલન હું શું કરૂં તે ખરાખર પાલન થાય ?” રાજાએ માગ પૂછતાં કહ્યું. For Private And Personal Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પૂજ્યાઢય નૃપ કથા ૧૩૭ ક્રોધ, માન, માયા, લોભ એ અંતર શત્રુ છે તેને નાશ તથા સમતા વિગેરે મિત્રોની સાચી પ્રાપ્તિ તે સંયમમાં જ છે. અને તે સંયમ રાજપાટ ભેગવે ન પાળી શકાય.” મુનિએ સાચે રાહ બતાવતાં કહ્યું. ત્યારબાદ રાજાએ આનંદસૂરિ પાસે સંયમ લીધું. અને વિહાર કર્યો. ( ૨ ). રાજાને પુત્ર ન હોવાથી મંત્રીઓએ હાથીને સુવર્ણ કળશ આપે અને તે જેના ઉપર ઢળે તેને રાજ્યગાદી આપવાનો નિર્ણય કરી મંત્રની પાછળ સિદ્ધિઓ ચાલે તેમ હસ્તિરાજ પાછળ સૌએ ચાલવા માંડયું. - હાથીએ ગામ છોડ્યું, સીમાડે છે. અને એક જંગલમાં પેઠો. મંત્રીઓ પણ પાછળ પાછળ ચાલ્યા. ત્યાં તે એક વૃક્ષ નીચે કપડું ઓઢી સૂતેલા માણસ ઉપર હાથીએ કળશ ઢાળ્યો. મંત્રીઓએ જયજયરવ કરી સૂતેલા માનવીને રાજા તરીકે વધાવી લીધું. પરંતુ જ્યાં કપડું દૂર કર્યું તે પાંગળા વામનને જોઈ મંત્રીઓ વિચારમાં પડયા કે “આ શું રાજ્ય કરશે? અને શું આવા પાંગળા રાજાના આપણે કર્મચારીઓ બનશું?” ત્યાં તે હાથીએ પંગુને ઉપાડો અને પોતાની પીઠ ઉપર બેસાડી પદ્મપુર તરફ ઉપડશે. પ્રજા અને પ્રધાન બનેને હાથીના પૂર્વ કર્તવ્યને ખ્યાલ હેવાથી કેઈ અને આશ્ચર્યમાં ગરકાવ થઈ પંગુ રાજાનું સામૈયું કર્યું અને સૌ કેઈએ તેના નામ ઠામ જાણુવાની ઈચ્છા રાખ્યા વગર અનાયાસે આવી રાજાધિરાજ પઢી મેળવનાર તે પંગુને પૂણયાય કહી સંબે. For Private And Personal Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૮ પૂણ્યાય ૫ કથા પશુની બુદ્ધિએ તે પશુ હોય તે ચાલે.” આમ કહી ધનાવહે પૂણ્યાય સામે બંડ જગાવ્યું અને તે પદ્મપુર નગર બહાર નીકળે. ડાહ્યા ગણતા લેકમાં પણ બુદ્ધિભેદ થયા અને કહેવા લાગ્યા કે “આવાને રાજા શી રીતે મનાય ? એક પછી એક ઘણું ધનાવહને જઈ મળ્યા. નગર ટપોટપ ખાલી થવા માંડયું. અને જોતજોતામાં ધનાવહ આપે રાજા થાય તેવાં ચિન્હ જણાવા લાગ્યાં. પંગુરાજ પૂણ્યાઢય વિમાસણમાં પડયે ત્યાં માવત બે “રાજન ! મુંઝાશે નહિ. વિપત્તિમાંથી સંપત્તિમાં આ હસ્તિરાજ લાવે છે તેવી તેની અજોડ તાકાત છે. ત્યાં તો હાથીએ પંગુરાજ પૂણ્યાઢયને પીઠ ઉપર બેસાર્યો અને થોડા વિશ્વાસુ સૈનિકો સાથે ધનાવહના લશ્કર સાગરમાં પડયે. સાગરનાં મોજાં ફરી વળે તેમ મારે મારે કરતું લશ્કર હાથીની આસપાસ ફરી વળ્યું. કેઈ કહેવા લાગ્યું કે “આવાને વળી રાજ્ય હોય ?' તે કઈ કહેવા માંડયું “બિચારા એને શું વાંક? વાંક બધે હાથીને કે આવાને લઈ આવ્યું.” તે કેઈ ચતુર બલવા લાગ્યું કે આપણે ગમે તેમ બેલીએ પણ આ હાથી દેવી છે તે તેને લઈ આવ્યો છે તો જરૂર ૨ક્ષણ કરશે.” નજરે ન પહોંચે તેટલા શત્રુનાં વિશાળ લશ્કર વચ્ચે ઘેરાયેલ પંગુરાજ પૂણ્યાઢય સહજ ગમગીન થવા જાય છે ત્યાં તે કઈ દેવી અવાજે કહ્યુ “પંગુરાજ ! મુંઝાઈશ નહિ જય તારે છે. જે આવે તે લઈ ફેંકી” For Private And Personal Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Pયાય ૫ કથા ત્યાં પવનથી ઉડતું તણખલું અચાનક પૂણ્યાયના હાથમાં આવ્યું અને તે ફેંકતાં તેમાંથી વજા થઈ ધનાવહના માથા ઉપર ફરવા લાગ્યું. ધનાવહ કંપ્યો, લશ્કર કયું, સૌ કેઈ હસ્તિરાજ આગળ આવી મેંમાં તણખલું લઈ ખડા રહ્યા. અને શરણે આવી પૂણ્યાઢય રાજાધિરાજની જયના પિતા સાથે સૌએ નગરમાં પ્રવેશ કર્યો. લેકોએ કહ્યું કે “જેનું પૂણ્ય છે તેને વાળ કેણુ વાંકે કરનાર છે. દેશદેશ આ સમાચાર પહોંચ્યા અને જે રાજાઓ પંગુરાજા છે એમ માની સરવળવા માંગતા હતા તે સૌ ઠરી ગયા અને એક પછી એક પંગુરાજ પૂણ્યાઢયને પગે લાગી ભેંટણાં ધરી ખંડીયા રાજા બની ગયા. પંગુરાજ પૂણ્યાઢય રાજસભામાં બેઠા છે ત્યાં વનપાલકે સમાચાર આપ્યા કે તપનરાજર્ષિ ઉદ્યાનમાં પધાર્યા છે, રાજા પૂયાઢય હસ્તિ સાથે દેશના સાંભળવા ગયો. રાજાએ અને લેઓએ દેશનારૂપ અમૃત માથું ધુણાવી ખુબ ખુબ પિતાનામાં ઉતાર્યું. દેશના પુરી થતાં પૂણ્યાઢયે રાજર્ષિ ભગવંતને પૂછયું “ભગવંત! રાજ્ય, સમૃદ્ધિ, આરોગ્ય, જ્ઞાન આ સર્વે પૂણ્યથી મળે છે તે મેં એવું પરભવમાં કયું પૂણ્ય કરેલું કે મને આવી રાજ્યાદ્ધિ મળી અને અને સાથે સાથે આટલું પૂણ્ય છતાં મેં એવું કયું પાપ કરેલું કે પાંગળે પણ બન્યું? For Private And Personal Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૦ પૂયાય નૃપ કથા - રાજર્ષિએ કહ્યું “તમે પૂર્વભવમાં અનર્મલ પૂર્ય ઉપાજંન કરેલું છે તેથી આટલી બધી દ્ધિ પામ્યા છે, છતાં તે પૂણ્યની સાથે પાપ પણ કરેલ છે તેથી પંગુ બન્યા છે. “ભગવદ્ ! એકી સાથે બે કેમ બને? પૂણ્ય હોય તે પાપ કેમ થાય? અને પાપ હોય તે પૂણ્ય કેમ થાય ?” રાજાએ આશ્ચર્યથી પુછયું. મુનિએ પૂણ્ય પાપની એકતાનું સમાધાન કરતાં કહ્યું રાજન ! મનના પરિણામે અનેક પ્રકારના છે સારા કાર્યો કર્યા છતાં ઘડીકમાં મન તેને ધૂળમાં રગદોળી નાંખે છે તે બધું તમારા પૂર્વભવના જીવનમાં બન્યું છે. પૂર્વભવમાં લક્ષમીપુર નગરમાં રામ, વામન અને સંગ્રામ નામના ત્રણ મિત્રો હતા. સાધુ પુરૂષના મન વચન અને કાયામાં એકતા હોય તેમ તે ત્રણે એકતાવાળા હતા. સૌની ઉંમર સરખી હતી, જ્ઞાતિ સરખી અને રહેણું કરણી પણ સરખી હતી. ચૌદ વર્ષની આશરે ઉંમર હતી ત્યારે તે ત્રણે ઉદ્યાનમાં ગયા અને એક મુનિને કાઉસગ્નધ્યાને રહેલા જોયા. ત્રણેએ ભાવથી મુનિને વંદન કર્યું. પણ વંદન કરતાં વામનની પીઠ ઉપર એક જળબિંદુ પડયું. તેણે ઉપર નજર નાંખી તે મુનિની આંખમાં કાંટે છે. આંખે વેદના છતાં મુનિ તે પ્રત્યે બેદરકાર લાગ્યા. વામને મિત્રોને કહ્યું “મુનિરાજની આંખમાં કાંટે છે તે કાઢવે જોઈએ પણ હું ઠીંગણે શી રીતે કાઢું?” રામે કહ્યું “કાંટે કાઢવે હેય તે હું ઘેડો થાઉં છું. For Private And Personal Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પૂણ્યાઢય નૃ૫ કથા ૧૧ તું મારા ઉપર ચઢી સુખેથી કાંટે કાઢ. તું ઠીંગણુપણાને શું કામ પસ્તા કરે છે મારા ઉપર ચડી ઉંચે થઈ જા.” ત્યાં સંગ્રામ બેલ્થ કે “ઉપર ચડતાં તારે ટેકાની જરૂર પડે તે મારા હાથને લેજે ગભરાય છે શા માટે ?” તુ રામ કે વળે અને વામન સંગ્રામના હાથને ટેકે લઈ તેને ઉપર ચડશે અને કાંટે ખેંચી કાઢયે, પણ મુનિનું શરીર મલિન હોવાથી તેણે મેં મરડયું અને અંગ સંકેપ્યું. આ પછી ત્રણે મિત્રે હરખાતા નગર તરફ પાછા ફર્યા ત્યાં વામન બે કે “પપકાર જેવી વસ્તુ આપણી ક્ષત્રિયજાત સિવાય બીજામાં નથી, આપણે મુનિને કાંટાવાળા જોયા તે તુર્ત રોકાયા અને કાંટે કાઢયે. અહિંથી ઘણા જાય આવે છે કેઈને કાંઈ પડી છે? ખરેખર આપણું આ કામથી આપણને ખુબ ફળ મળશે.” " હસતાં હસતાં રામે કહ્યું “ફળ તો મળવાનું હશે, ત્યારે મળશે મારે તે હમણું તુર્તજ ચતુષ્પદ થવું પડયું.” સંગ્રામ બેલ્યા “મિત્ર! આવું ન બેલીએ. હસતાં હસતાં આવું બોલવાથી પૂણ્ય હારી જવાય. કાંટે કાઢયે તેના ફળથી તે નિષ્ક ટક રાજ્ય મળશે.” વાને કહ્યું “આવી શી વાત કરે છે? મુનિની પરિ. ચર્યાનું ફળ તે અમાપ હોય છે.” રાજન! આ ત્રણે મિત્રે પિતાનું જીવન પુરૂં કરી મૃત્યુ પામ્યા. વામન તે તું, રામ તે હસ્તિરાજ અને સંગ્રામ તે હું. મુનિની પરિચર્યાથી નિષ્કટક રાજ્ય મળે તે મેં–સંગ્રામે પૂર્વભવમાં સંકલ્પ કર્યો હતો તેથી હું નિષ્કટક રાજ્ય પામે. For Private And Personal Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૪૩ પૂછ્યાંય નૃપ થા ‘મારે તા હમણાં ચાપગા થવું પડયું” તેમ ખેલ્યા તેથી રામ મરી હસ્તિ થયા. તેને જાતિસ્મરણ જ્ઞાન થયું અને તે મને પ્રતિધવા મારે રાજદ્વારે આવ્યા અને મે દીક્ષા લીધી. મુનિએ કહ્યું ‘રાજન્ ! તું પૂછ્યાય અન્યા તે પૂર્વ ભવની પરિચર્યાનું ફળ છે. પણ તું જે અતિના સુબાહુ રાજાના છત્રધર કિન્નરને ત્યાં નીચકુળમાં જન્મ્યા તેનુ કારણ તે પૂ ભવમાં ક્ષત્રિયપણુનું અભિમાન કર્યું હતું તેના પ્રતાપ છે. હવે તું વામન શાથી થયા તે સાંભળ કિન્નર છત્રધરને ત્યાં તારૂ શ્રીદત્ત નામ પાડવામાં આવ્યું, તારૂ સુંદર રૂપ અને કાંતિ જોઈ સુખાહુ રાજાને કોઈકે ભરાવ્યુ કે લક્ષણવાળા રાજા થાય. ઃ આવા Acharya Shri Kailassagarsuri Gyanmandir રાજાને રાજ્ય જવાના ભય લાગ્યા તેણે શ્રીદત્તને મારી નખાવવાની ગોઠવણુ કરી પણ તેની તને ખબર પડતાં તું જંગલમાં ચાલ્યું ગયેા. જંગલમાં તને પૂર્વભવમાં મુનિને કાંટા કાઢતાં તેમના માથી જે કાચ કરેલ તે પાપ ઉય આવ્યું અને તું સંકોચ ફળ ખાઈ સુતા કે તારૂ શરીર સ’કાચાયું. રાજન ! એક હાથે આપવાનુ છે અને ખીજા હાથે લેવાનુ છે. કર્યું ક` ભાગવ્યેજ છુટકા, તે પૂણ્ય અને પાપ એકી સાથે ઉપાર્જ્ય' તેથી તને રાજ્યઋદ્ધિરૂપ સુખ અને વામનપણારૂપ દુઃખ એકી સાથે બન્ને મળ્યાં. રાજિષ ભગવંત ! હું પશુ દીક્ષા નહિ પામી શકું? શાક કરતાં રાજાએ કહ્યું. રાજન ! તારૂ ૫ગુપણુ પણ ટળશે અને તે ટળતાંજ તુ આજ ભવે મુક્તિએ જઇશ. For Private And Personal Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir યાય નૃ૫ કથા આ સાંભળી રાજા આનંદ પામ્યો અને તેણે તથા હતિએ શ્રાવકધર્મ સ્વીકાર્યો. મુનિએ પવનની પેઠે અપ્રતિબદ્ધ વિહાર કર્યો. અને પંગુરાજવી પૂણ્યાય નગરમાં આવ્યું. સમય જતાં હસ્તિ માં પડયે તેનાં હાડ ભાગવાં માંડયાં. તેણે અન્ન પાને ત્યાગ કર્યો. રાજા બેબાકળ બની ઘણું ઉપચાર કરાવવા માંડે પણ એક કારગત ન નીવડે. હસ્તિરાજે રાજાને સંજ્ઞાથી જણાવ્યું “મિત્ર! શેક ન કર. નામ તેને નાશ. ચાલ ઉપવનમાં. હાથીનું મૃત્યુ ગામમાં થાય તે નગરને કુશળ નહિ.” - હાથી પિતાની મેળે ઉપવનમાં આવ્યું નીચે બેઠા તેની આંખે થરડાતાં રાજાએ નિજામણ કરાવતાં કહ્યું “હે બંધુ ધીરજ રાખ! સર્વ જીવ ઉપર સમતા ચિંતવ, પાપને એળવ. અરિહંત ભગવંતનું શરણુ તને હેજે. સિદ્ધનું શરણ હેજે, સાધુ ભગવંતનું શરણ છે. ભગવાનને ધમ તને શરણ રૂપ થજે.” સજાને શબ્દ સાંભળી હાથીએ છેલે ધાસ છોડ. રાજા ધીરજ ખાઈ મેટે સાદે રડી ઉઠયે. પ્રધાનેએ આશ્વાસન આપ્યું પણ તેની દૃષ્ટિમાંથી કેમે કરી હસ્તિરાજ ન ખસ્ય. રાત્રિને સમય થયે રાજા આમથી તેમ પડખાં ફેરવતે. અને હાથીના ગુણને સંભારતો પડયે હતો ત્યાં હાથી સામે દેખાય. રાજા તુર્ત બેઠે થયે અને “હાથી મર્યો એ શું અને જોઉં છું એ શું?’ એવા ભ્રમમાં પડ્યા ત્યાં હાથીએ કહ્યું: રાજન ! હું મૃત્યુ પામે છે તે સાચું છે. મરતી વખતે મારા અધ્યવસાય પલટાયા હતા. વૈદ્ય પ્રત્યે મને કૌધ For Private And Personal Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૪ પૂછ્યાય નૃપ થા પ્રગટયા હતા. કાંઈક ઠીક થાય તેા રાજ્યના હરામના પૈસા ખાનારા વૈદ્યોને છુંદી નાંખુ તે વિચારમાં હું ધમધમતા હતા હતા ત્યાં તે મને આરાધનાને માગે વાગ્યે. મારી ચિત્તવૃત્તિ પલટાવી. હું અરિહંતના શરણમાં તલ્લીન બન્યા અને દેવગતિ પામ્યા છું. તારા ઉપકાર સ ંભારી હું હસ્તિરૂપ ધરી તારી પાસે આવ્યો છુ. રાજન્! તુ હાલ અગાસીમાં છે. આવે ખરા ? હું દેવ છુ. હાથી નથીજ. અગાસીમાં હાથી પૂછ્યાય ! લે આ કલ્પવૃક્ષનુ ફળ ! તેને તુ આરેગ. અને તારા શરીરનુ સંકોચપણુ દૂર કર.' પૂછ્યાયે કહ્યું ‘હસ્તિરાજમાંથી તમે દેવ બન્યા છે હવે પશુ સુલભ મેાહ ન બતાવેા. અત્યારે રાત્રિ છે અને રાત્રિભાજન શ્રાવકને વર્જ્ય હોય. હસ્તિદેવે કહ્યું ‘ રાજન ! ધન્ય છે તારા દૃઢ વ્રતને તું દીવસે તેના ઉપભાગ કરજે અને સાચપણુ ટાળજે. સવાર પડ્યુ. સમય થયે! એટલે રાજાએ દેવગુરૂના સ્મરણ ચિંતન અન બાદ તે ફળ આરેાગ્યું અને કાંચન વણી દેહ મેળળ્યેા. સમય જતાં એક વાર હાથી જે સ્થાને મૃત્યુ પામ્યા હતા તે સ્થાને રાજા આવી ચડયો. રાજાને હાથી તેના ઉપકારા, આ બધું યાદ આવ્યું. વૈરાગ્યભાવના જાગૃત થઇ તેણે તેના મૃતદેહના સ્થાનકે એક જિનમ ંદિર બંધાવ્યું અને તેના દન કરતાં ભાવાલ્લાસથી કેવળ જ્ઞાન અને સિદ્ધિ અને તત્કાળ મેળવી પાપથી પશુ અને પૂણ્યથી રાજાધિરાજ મનાય છે તેના જનતા આગળ દાખલા બેસાડી કલ્યાણુ સાધ્યું. ( વાસુપૂજ્યચરિત્ર ) For Private And Personal Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૦ Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વાધ્યાય શ્રવણુ યાને અતિ સુકુમાલ (૧) ઉજ્જિયની નગરી એ પુરાણી નગરી છે. આ નગરીમાં જીવંત સ્વામિની પ્રતિમા હાવાથી મેાટા મેાટા આચાર્યા દર્શન માટે આવતા. આ સુહસ્તિસૂરિ મહારાજ પશુ પરિવાર સાથે એટલા માટેજ અહીં પધાર્યાં અને ભદ્રા શેઠાણીના મકાનમાં વસતિ યાચી રહ્યા. ( ૨ ) ભદ્રા શેઠાણીનું મકાન સાત માળનું હતું. તેમને એકના એક પુત્ર હતા, તે મુખ લાડીલા, અને ફુલની પાંદડીઓથી જાણે તેનું શરીર ન ઘડાયુ હાય તેમ ખુખ સુકેામળ એટલે સૌ તેને અવન્તિસુકુમાલના નામે એળખતા. આ બાળક નાના હતા ત્યારથી તે અટૂલા અને વિચારણામાં મગ્ન રહેતા. આથી યુવાન થતાં રખેને તે સન્યાસી કે સાધુ ન થઇ જાય તે ખીકે ભદ્રામાતાએ તેને બત્રીસ કન્યાએ પરણાવી. અવતીકુમાલ સ્ત્રીઓ સાથે સાતમા માળે રહેતા. તેની દૃષ્ટિ અને સૃષ્ટિમાં સ્ત્રીએ અને વિલાસ હતા. માતા ઘરનું બધું કામકાજ સંભારતાં અને પુત્રને જરાપણ પરિશ્રમ ન પડે ૧૦ For Private And Personal Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અવન્તિ મુકુમાલ ૧૪૬ તે ધ્યાન રાખી તેને કેઇ પણ વ્યવસાય કે વ્યવહારથી અલગ રાખતાં અને પુત્ર હુંમેશાં ખુશમિજાજમાં છે કે કેમ તેનુ જ ધ્યાન રાખતાં. એક દીવસ રાત્રિના નવના સુમારે અવતીસુકુમાલ ઝરૂખે એઠા હતા. આનંદ પ્રમાદની રમઝટ તેની નજર સામે મચી રહી હતી. ખત્રીસ ખત્રીસ સ્ત્રીએ અને પરિવાર ખડે પગે હાજર હતા. છતાં તે રાજના આ એક સરખા કાર્ય થો આજે કાંઇક ક ટાળેલા હતા. તેને આકાશમાં ઉગેલા તારા અને દૂર દૂર રહેલાં સ્થિર જ ગલા જોઇ કાંઇ અનેરા વિચારવમળ જાગતા અને પાછા ઓસરી જતા. ત્યાં તેને દૂરથી આવત અવાજ સંભળાયા. અવાજ ધીમે હતા પણ ઉચ્ચારની સ્પષ્ટતા હાવાથી શબ્દો તેના કાનમાં પડતાંજ હૃદયમાં ઉતર્યાં અને તેને કેમે કરી ચેન ન પડયું. વખત થયે એટલે અંતઃપુર ઘસઘસાટ ઉંડ્યું. Acharya Shri Kailassagarsuri Gyanmandir અતિસુકુમાલની બધી ઇન્દ્રિયો નિશ્ચેષ્ટ થઇ પણ એક કાન અને મન અવાજની દિશામાં સ્થિર થયાં. થાડી વારે અવાજ શાંત થયા પણ અતિ સુકુમાલનું હૃદય શાંત ન થયું. તે ઉઠયા અને કોઇને જગાડયા સિવાય નીચે આવ્યે ત્યાં તે નીચેના મઝલે સુતેલાં ભદ્રામાતા જાગ્યાં અને પુછ્યું • કાણુ ? 7 6 2 અવતી સુકુમાલે કહ્યુ માતા ! હું. અવાજ પારખ્યું અને ભદ્રામાતાએ ઉભાં થઈ કહ્યુ • બેટા ? કેમ તબીયત ખરાખર નથી ? ’ તખીયત ત્તા ખરાખર છે પણ માતા ! આપણા મકાનમાં સામેના ખંડમાં આ કાણુ ગાય છે ?’ For Private And Personal Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અન્તિ સુકુમાલ ૧૪૭ બેટા ! ત્યાં આર્ય સુહસ્તિસૂરિ મહારાજ ઉતર્યા છે અને તે કે તેમના શિષ્યા સ્વાધ્યાય કરતા હશે. આચાર્ય મહાવિદ્વાન અને પુરા તપસ્વી છે. મે જાણીનેજ તને આ વાત નથી કરી. જાએ, સૂઇ જાઓ.’ અતિસુકુમાલ ઉપર ગયા પથારીમાં આમતેમ આળાટયે પણ અવાજની કડીયેા તેના હૃદયમાં રમી રહી અને કડીના પહેપન્નુનું સ્મરણ કરતાં અકેક ચિતાર તાદશ જણાતાં સામુ નલિનીશુક્ષ્મ વિમાન નજર આગળ ખડું થયું અને દેવભવ સાંભળ્યે. વિચારવમળ બદલવા તેણે ઘણા પ્રયત્ન કર્યાં પણ કેમે વિચારધારા ન મદલાણી. કાં નલિનીગુલ્મ અને કયાં આ વૈભવ ! ભલે દુનીયા મને મહાવૈભવી કે ભાગ્યશાળી માને પણ દેવઋદ્ધિ આગળ તે આ બધુ તુચ્છ છે. આ તુચ્છ વૈભવ, તુચ્છ જીવનકાળ અને તુચ્છ શરીરમાં હું સમજીને કયાં સુધી પડયા રહીશ. અતિ સુકુમાલ ધીરા ધીરા પગલે ફ્રી હેઠે ઉતર્યાં. સ સુમસામ હતું તે સીધા મુનિના ઉતારાના દ્વારે આવ્યે. ગુરૂ મહારાજ સામે બેઠેલા હતા. ત્યાં જઈ ‘ ભગવંત ! ’ કહી અવંતીસુકુમાલે વંદન કર્યું. ‘ કેણુ ?’ ‘હું અતિ સુકુમાલ.’ ‘ભદ્ર ! આટલી મેોડી રાતે કેમ આવવુ પડયું ?' ‘મહારાજ ! આ હમણાં અહિં કાંઇક ગવાતુ હતુ. તે આપે ખરાખર જોયું છે ખરૂં!' આચાર્ય. સમજી ગયા કે હુમણાં હું નલિનીમ For Private And Personal Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અવન્તિ મુકુમાલ ૧૪૮ વિમાનને સ્વાધ્યાય કરતા હતા તેના અંગેજ આ પ્રશ્ન પુછવા માગે છે. ગુરૂએ કહ્યું, ‘ભદ્ર ! અમારે તેા શાસ્ત્ર એ ચક્ષુ છે અને જયાં ચ ચક્ષુ ન પહોંચે તેવી અગમ નિગમ વસ્તુએ અમે તે દ્વારા જાણીએ છીએ. શાસ્ત્રમાં જે રીતે નલિનીગુલ્મ વિમાનનુ વર્ણન છે તે રીતના અમે સ્વાધ્યાય કરતા હતા.' ખરૂ !’ ‘મહારાજ ! આ શાસ્ત્રવચન મને તાદૃશ અનુભવાયેલુ લાગે છે! અને એ ગીત મેં સાંભળ્યુ ત્યારથી મારૂ ચિત્ત ઠરતુ નથી. હું શું કરૂ તા ભગવંત ! તે નિલનીગુલ્મમાં જાઉં ?” ‘ભદ્ર એ તે દેવલાક છે અને તેને માટે તે આ શરીર કે જીવન કાંઇ ન કામ આવે તેને માટે તપ, બધું કરવુ જોઈએ.’ વ્રત, સંયમ ‘ભગવત! હું અધુ કરવા તૈયાર છું પણ તે મળશે Acharya Shri Kailassagarsuri Gyanmandir • તપથી કાંઇ અસાધ્ય નથી.’ ‘ભગવંત ! તા મને દીક્ષા અને તપ આપે.’ ભદ્રે ! તારી માતાની અનુમતિ સિવાય ન અપાય.’ ‘ભગવત ! હું ક્ષણુ રહી શકું એમ નથી અને મને શકવામાં આવે તે હું જીવી શકું તેમ નથી. આ વૈભવ, યુવાની અને રંગરાગ કેટલા અધુરા અને કેટલા અનિયત છે! મને તો કોઇએ પાંજરામાં પુરી રાખ્યા હાય એમ લાગે છે. હું તેનાથી બહાર નીકળવા તલસુ છુ.’ ( ૩ ) સવાર પડયું ભદ્રામાતા બધું સમજી ગયાં. તેમની For Private And Personal Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અવનિત સુકમાલ આંખમાં આંસુ હતાં અને કહેતાં હતાં કે “પુત્ર! આ બત્રીસ સ્ત્રીઓ, આ હવેલી, આ વૈભવ, આ બધું તેના માટે ? માતા ! તે પણ મારા માટે રહેશે કે નહિ એની મને થોડી ખાત્રી છે.” “પુત્ર! તું સંયમની વાત કરે છે પણ તારા દાંત મીણના છે અને સંયમ લેઢાના ચણા છે તેનું તને ભાન છે? “માતા ! ચણુ ચવાશે નહિ તે મીણમાં સમાશે તે ખરા ને ? માતા ! પુલને કીડે પુલ જાણ્યા પછી વિષ્ટામાં કેમ રહે? મને આ સ્ત્રીઓ નરકાગાર લાગે છે. આ વૈભવ વાદમળીયે મેઘ લાગે છે અને આ સદ્ધિ વિજળીને ચમકારે લાગે છે. માતા ! પુત્રને સારા સ્થાને જવામાં અંતરાય ન કર” “પુત્ર! તું ઘેલે થયે છે. તારૂં સુકેમળ શરીર આ બધું સહન નહિ કરે.” * “માતા ! સહન નહિ કરે તે હું અણસણ લઈશ.” અવંતિ સુકુમાલે સ્ત્રીઓ, માતા અને ઘર છોડયું. મુનિવેષ સ્વયં ગ્રહણ કર્યો અને ગુરૂ પાસે જઈ ઉભો રહ્યો અને કહ્યું “મહારાજ ! મને દીક્ષા આપે.” ગુરૂએ દીક્ષા આપી અને વૃદ્ધ સાધુને સેં. અવન્તિ સુકમાલ મુનિએ ગુરૂને કહ્યું “ભગવંત ! મારી ઈચ્છા અણુસણની છે, આપ આજ્ઞા આપો તો વિલંબ વિના સ્વય સાધું.” ગુરૂની અનુજ્ઞા લઈ અવંતિ સુકુમાલમુનિ અણસણ સ્વીકરી શમશાનમાં કાઉસગ્ગ ધ્યાને રહ્યા. સ્મશાનમાં શિયાળાના અવાજ ચારે બાજુ કાન હેરા For Private And Personal Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અવન્તિ કુમાલ ૧૫૦ પગ કરડવા કરતા હતા, પણૢ મુનિના કાનમાં તે તે જ નલિનીગુલમની પંક્તિઓ ગાજતી હતી. ભલભલાને વિદ્ઘલ મનાવે તેવાં હાડપિંજરા સામે ઉભાં હતાં, છતાં અતિ સુકુમાલનું ચિત્ત તા શુભધ્યાનમાં નિશ્ચલ હતું. ખરાખર પહેાર રાત્રિ થઇ ત્યાં એક ભુખી શિયાળ અચ્ચાંઓ સાથે આવી અને લાગી. પહેાર સુધી પગના સુથેચુથા કરી નાંખ્યા. આ પછી સાથળ પેટ બધુ તેણે કરયું, પણ મુનિ તા ધ્યાનમાં નિશ્ચલ રહ્યા અને ધ્યાન દશામાં સ્વગે પહોંચ્યા. સવાર થયું, ભદ્રામાતા અને પત્ની અતિ સુકુમાલ મુનિના દર્શન માટે સ્મશાનમાં ગયાં, પણ ત્યાં તેમને ન દેખ્યા એટલે ગુરૂને પુછ્યુ, ગુરૂએ રાત્રિના બધા વૃત્તાન્ત કહ્યો અને કહ્યું કે તમારા પુત્ર નલિની ગુલ્મમાંથી આવ્યેા હતે અને નલિનીગુલ્મમાં ગયા. એ ફાટ રડતી સ્ત્રીએ અને માતાએ તેના કલેવરને આંસુથી ભીંજાવ્યું, તેની ક્રિયા ક્ષિપ્રા નદીના કાંઠે કરી. એક સ્ત્રી કે જે ગર્ભિણી હતી તેને છેડી મધાએ દીક્ષા લીધી. અતિ સુકુમાલની તે સ્ત્રીએ પુત્રને જન્મ આપ્યો, તેણે પિતાની યાદગિરિ નિમિત્તે તે ક્ષિપ્રા નદીના તટે ઊંચું મહા મંદિર બંધાવ્યું અને આજે પણ તે ઉભું ઉભું મુનિસ્વાધ્યાયના શ્રવણથી સ્વશ્રેય સાધનાર અતિ સુકુમાલની સ્મૃતિ કરાવી રહ્યુ છે. (શ્રાદ્ધદિન કૃત્ય ) For Private And Personal Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧ સાચી માતા યા ને મુનિ અરણિક. (૧). તગરા નગરીના વ્યવહારી દત્ત અને તેની સ્ત્રી ભદ્રાને એકનો એક પુત્ર અહંક-અરણિક હતે. દત્ત અને ભદ્રાએ એકવાર અરિહંત ભગવાનની વાણું સાંભળી અને તેમને બન્નેને વૈરાગ્ય જાગ્યે. બન્ને દંપતી સંસાર છોડવા તૈયાર હતાં, પણ નાના બાળક અરણિકનું શું કરવું તે વિચાર તેમને મુંઝવતો હતો. ઘડીક કઈને ધન સંપત્તિ સાથે પુત્રને સોંપી દક્ષા લેવાને તે વિચાર કરતાં તે ઘડીક તે મોટો થાય ત્યારબાદ દીક્ષા લેવાના વિચાર ઉપર આવતાં. બિલાડીને દુધ પીએ તે કેટલે વખત સચવાય, તેમ ધનસંપત્તિ સાથે નાના બાળકને પીએ તે સાચવનાર બાળકને સાચવશે કે સંપત્તિને ઉઠાવશે તે આશયે ઍપવાના વિચારમાં મંદ પડતાં. સાથે સાથે એ પણ વિચાર કરતાં કે માનવ માત્ર નસીબ સાથે લઈને આવે છે, તેના નસીબમાં સંપત્તિ હશે તે રહેશે અને જવી હશે તે જશે. માબાપ સંસારમાં હોય તેય ઠેઠ સુધી ડું જ બાળકને સાચવી For Private And Personal Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ભરાંસા થાડા જ સુધી જીવશું ? ૧૫૨ મુનિ અરણિક શકે છે. આપણે શા માટે સંસારમાં રેાકાવું? આયુષ્યને આપણને છે કે છેકરે માટે થશે ત્યાં Acharya Shri Kailassagarsuri Gyanmandir આમ ઉલટા સુલટા વિચારેા બાદ બન્ને એક જ વિચાર ઉપર આવ્યાં કે આપણે દીક્ષા લઇએ અને બાળક પણ દીક્ષા લે. જેથી તેના તરફના ધ્યાનથી આપણા સંયમમાં પણ ખેઃ ન થાય. ( ૨ ) દત્ત, અન્ન અને ભદ્રા ત્રણેએ દીક્ષા લીધી. ભદ્રા સાધ્વીઓ સાથે વિચરવા લાગ્યાં અને દત્ત તથા અન્નક સુવિહિત આચાના સમુદાય સાથે શ્રમણપણામાં જીવન પસાર કરવા લાગ્યા. અણુક સાધુ અન્યા છતાં તેને પિતા મુનિની શિતળ છાયામાં કાંઇપણ કારૂ' ન લાગ્યુ. દત્તમુનિએ સંયમ લીધું પણ પુત્ર ઉપરને રાગ હાવાથી તેની સારસંભાળમાંથી તેમનુ ચિત્ત ખસ્યું નહિ. રખેને અણુિકને કાંઇપણ દુ:ખ ન પડે તેની તે બહુ કાળજી રાખતા. ટાઢ તડકે બધામાં તે રખેને દુ:ખી ન થાય. તેનુ ધ્યાન રાખતા અને ગોચરી વિગેરે બધાં કાર્ય કરવાનાં તે કરી આપતા. સાથેના સાધુએ બાળસાધુને શા માટે ભિક્ષા માટે મોકલતા નથી ?' તેમ કહેતા તે તે કહેતા કે ‘ઘણા દિવસ છે શીખશે.’ સમય જતાં ઉનાળામાં દત્તમુનિ કાળધમ પામ્યા, ગેાચરીના ખાજો અણિકને માથે આળ્યે. બે ચાર દિવસ તેા સાથેના For Private And Personal Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુનિ અણિક સાધુ ગાચરી લઇ આવ્યા, પણ પછી અરણિકને ફરજીયાત ગોચરી માટે નીકળવું પડયું. ૧૫૩ ખરાખર બાર વાગ્યાના સમય હતેા, ભૂમિ ધામધખતી હતી, ઉઘાડે પગે ઉઘાડે માથે યુવાનીમાં પ્રવેશતા રૂપરૂપના અખાર યુવાન અણુિક મુનિ પાત્રાની ઝાળી લઈ ખીજા સાધુએ સાથે ભિક્ષા માટે નીકળ્યેા. ભિક્ષા કેમ માગવી અને તે કઇ રીતે મળશે, આ બધા વિચાર વમળામાં ગુંચવાતા તે વસતિ બહાર નીકળ્યા, પણ અંગારા વરસાપતી ગ્રીષ્મ ઋતુએ ડગલે ડગલે તેને થેાભાગ્યે, સાથેના સાધુએ તા તડકાથી ટેવાઇ ગયેલા હાવાથી ઝપાટામધ આગળ નીકળી ગયા. અણિક એકલા પડયે. છાયા નીચે ચાલી સુકાવા લાગ્યું, થોડુ તડકામાં તા થાડુ છાપરાની અણિક આગળ વધ્યા ત્યાં તા તેનું ગળુ પગ દાઝવા લાગ્યા અને માથું તપવા લાગ્યું. તેવામાં તેણે સામે એક હવેલીના છજાના છાંયડા દેખ્યા, ઉતાવળા ઉતાવળેા ચાલી અણુક છજા નીચે આવી ઉભે રહ્યો. અણિકના હૃદયમાં અનેક વિચારધારા ચાલી, પિતા શિરછત્ર કહેવાય છે તેના સાચા ખ્યાલ અને સંસારમાં જીવન નૌકા ચલાવવી કેટલી કપરી છે એ ખધુ તેને અનુભવાવા લાગ્યું. For Private And Personal Use Only સમય જતા હતા તેમ તડકે વધતા હતા, ભૂમિ વધુ ધીખતી હતી. અણિક આગળ વધવાનુ મન કરે છે પણ તડકાની ગરમી તેના પગને ઉપડવા દેતી નથી, ત્યાં એક દાસી આવી અને કહેવા લાગી કે ‘મહારાજ! પધારે અંદર.’ Page #167 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૪ મુનિ અરણિક અરણિકે માન્યું કે ભાવુકનું ઘર હશે અને શિક્ષા માટે બેલાવે છે. અરણિક મકાનમાં દાખલ થયે ત્યાં મકાનની ધણિયાણ કે જેને પતિ પરદેશ હતો તે યુવાન સ્ત્રી હાથ જેડી સામે ઉભી રહી અને મુનિ પોતાના મકાનમાં નહિ પણ જાણે પોતાના હૃદયમાં પ્રવેશતા હોય તેવું માની કહેવા લાગી “આપને શાની જરૂર છે? * મુનિએ નીચું મુખ રાખી કહ્યું “ભિક્ષા માટે હું નીકળે છું ?” દાસીને સંજ્ઞા કરી સુંદર લાડુ મંગાવ્યા અને સાધુના પાત્રામાં વહેરાવ્યા. “મહારાજ ! તડકે ધખધખે છે. આપ ઉપાશ્રયે કયાં જશે? પાસેના ખંડમાં બેસી આ૫ ગોચરી કરી લે. અહિં જગ્યાને ટેટે નથી.” તડકાથી કંટાળેલ મુનિ ભામિનીને ઘરના એક ખુણે બેસી ગોચરી કરવા વિચાર કરે છે ત્યાં ભામિની બેલી. મહારાજ ! આ નાની ઉંમરમાં તમે શા માટે વ્રત લીધું?’ મુનિએ કહ્યું “સુખ માટે?” તડકો, ટાઢ, ઘરઘર ભટકવું, મલિન વેષ આ બધું શું સુખ છે? સુખ જોઈએ તે બધું અહિં મળશે ! અને આટલો વખત વ્રત પાળ્યું તેનું ફળ અહિં મારી સાથે રહી ભેગ. જુઓ આ ઘર, આ દ્ધિ, આ પરિવાર, અને હું For Private And Personal Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિ અરણિક ૧૫૫ બધું તમારું છે. આમ છતાં તમારૂં ચિત્ત સંયમમાંજ રમતું હોય તે ભુકતભેગી બની પછી ભલે સંયમમાં વિચારજો. આ યુવાન વય! આ રૂપ! આ લાવાય! બધું શાં માટે અકાળે વેડફે છે. ભામિનીની કેયલ ટહુકતી વાણું અને તેના હાવભાવે અરણિકના ચિત્તને ક્ષુબ્ધ કર્યું અને તે તેનામાં લપટાયા. (૩) કલાક વીત્યે બે કલાક વીત્યા અરહન્તક ઉપાશ્રયે ન આવ્યું. આથી સાધુઓએ ઠેર ઠેર તપાસ કરી તે પણ અણિક મુનિને પત્તો ન લાગે. છેવટે અરણિક વહેરવા ગયા હતા પણ ત્યાંથી પાછા નથી ફર્યા તે સમાચાર અરણિક મુનિની માતા ભદ્રા સાવીને પહોંચ્યા. એકના એક પુત્રને લાડે કોડે ઉછેરી વૈરાગ્યવાસિત અંત:કરણે દીક્ષા લીધેલ ભદ્રાએ “કને પુત્ર ! અને કેને ભાઈ !” આ બધું ઘણું વિચાર્યું છતાં ચિત્ત ઠેકાણે ન રહ્યું. તેણે ઠેકાણે ઠેકાણે પુછ પરછ કરી પણ કઈકે “મુનિ અહિં નીકળ્યા હતા પણ કયાં ગયા તેની ખબર નથી' તે કેઈકે ‘તડકે દાઝતા તૃષાથી તલસતા મેં ઉભેલા જોયા હતા. પણ પછી એ આગળ વધી કયે રસ્તે ગયા તેની ખબર નથી.” એમ કહ્યું. - સાધ્વી ઉપાશ્રયે આવી. તેના આગળ આખે પૂર્વ ચિતાર ખડે થયે. “પુત્રના અને અમારા સુખ માટે સાથે દીક્ષા લીધી. For Private And Personal Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૬ સુનિ અરકિ પુત્રને શું સંયમ આકરૂ લાગ્યુ. રશે ? અને દીક્ષા છે.ડી ચાર્લ્સે ગયા હશે ? ના, ના. ખાનદાન કુળના મારે પુત્ર દીક્ષા છેડે? તે કેમ બને ? સંસારથી અજાણ્યા એવા એને શું કોઇ ભામિનીએ ભેળવ્યે હશે? હું અણુિક ! તે કુળ લજાવ્યું અને દીક્ષા છોડી? અમારા ધારેલા તારા આત્માના ઉદ્ધારને બદલે તે તારી જાતને પતનના માર્ગે વાળી. અણિકના અધઃપાતમાં દોષિત હું કે અરણિક ? એ તા ખિચારા બાળક હતા ! મેં એનું હૃદય ન પારખ્યુ યુવાનીને વિચાર ન કર્યાં. માતા થઈ મેં પુત્રને સંયમ વિધાતક બનાવી ભવાભવ રખડાવ્યે. એનું શું થશે? સ ંસારમાં કેટલા ભવા સંચવિરાધક બની કાઢશે ? અને હું પણ શું સચમ વિરાધક નહિ ? અરણિક ! અરણિક ! તે આ શું કર્યું. આ વિચારમાં ભદ્રા રાાધ્વી ધીમે ધીમે ભાન ભૂલ્યાં. શેરીએ, મારે અને ચોટે એ અણુક ! એ અરરણિક! કરતાં ભદ્રાસાધ્વી ધૂમે છે. કરાંનાં અને લેાકેાનાં ટોળેટોળાં પાછળ છે. જે મળે તેને પુછે છે કે ભાઇ ‘ કાણે દીઠા રે મારા અરણીયા’ યુવાન, નાના, રૂપાળા સાધુ અણિક હતા તેને તમે દેખ્યા છે? કોઇ હુસે છે તે કોઇ આધા ખસે છે. ગામમાં કોઇ સાધ્વીને જોઇ સ ંસારની વિચિત્રતા, તેા કેાઇ માખામ સમજ્યા વિના નાના ખાળકાને દીક્ષા આપે તે શુ અને તેવી ધર્માં નિન્દા કરે છે પણ સાધ્વી તેા એ અણુિક! એ અણુિક! કરતી ખુમેા પાડે છે. ઘરેઘરની બારીએ ગાખા અને એરડાઓ સામે નજર નાંખે છે અને અણિક જેવી For Private And Personal Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિ અરણિક ૧૫ આકૃતિ દેખાય તે દેડતી જઈ જુવે છે અને તે અરણિક ન નીકળે એટલે તે ભેઠી પડી પછડાય છે. એકવાર ગેખે ભામિની અને અરણિક અને આનંદમાં બેઠયાં છે, ત્યાં લોકેના ટેળાં સાથે અરણિક! અરણિક! કરતી સાધ્વીને અરણિકે દેખી, અરણિકની આંખ સ્થિર થતાં અને ક્ષણમાં શોકમગ્ન થતાં ભામિનીએ તેને કહ્યું ચાલે અંદર, આમાં શું જોવાનું છે? અરેણિકની દૃષ્ટિ સ્થિર થઈ, તેણે માતાને ઓળખી. કે તુર્ત સડસડાટ કરતે નિસરણી ઉતર્યો. ભામિની તેની પાછળ દેડી “કયા જાએ છે? ક્યાં જાઓ છે ? તે બેલતી રહી અને અરણિક ઉઘાડે પગે ઉઘાડે માથે ટેળાની વચ્ચે બુમ પાડતી લેકેની દષ્ટિએ ગાંડી ગણાતી સાધ્વીને ચરણે જઈ પડે અને કહેવા લાગ્યું. “આ રહ્યો માતા હું તમારે કુળને લજાવનાર, સંયમ ભ્રષ્ટ કરનાર પાપી અરણિક પુત્ર! આ તે શું કર્યું? પૂ. આર્યો! મેં કાંઈ નથી કર્યું, પાપી વિષય વાસનાએ મને પછાડ આપી છે, તેણે મને ભાન સાન ભૂલાવી. કુળની મર્યાદા ભૂલાવી અને હું અંધ બને. તમારી સામે ઉભા રહેતાં પણ મને લજજા આવે છે.” “વત્સ! તુજ ન ઘટે રે ચારિત્રથી ચુકવું, જેહથી શિવ સુખ સારે છે.” પુત્ર! ઉપાશ્રયે ચાલ અને સંયમ ફરી સ્વીકાર.” For Private And Personal Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૮. મુનિ અરણિક “માતા ! સંયમ વિના સિદ્ધિ નથી પણ સંયમ તે ખાંડાની ધાર છે, તેના પરિસહ મારાથી સહ્યા જાય તેવા નથી.” પણ સંયમ વિના ઉદ્ધાર છે ખરે? ના, માતા મારા જેવા સંયમ ચૂકેલાને તે કઈ રીતે ઉદ્ધાર નથી. તું કહે તે અણુશણ સ્વીકારું, પણ જે રોજના પરિસહ સહેવા તે તે ચિત્તવૃત્તિની અતિસ્થિરતા વિનાના મારા જેવા માટે ઘણું કઠિન છે.” “તે અણુશણુ સહેલું છે ? માતા! ભલે અણુશણ સહેલું ન હોય પણ હું સંયમ ભ્રષ્ટ બનેલે લેકની આંગળીએ આ અરણિક! જેણે સંયમ છેડયું હતું તે ચિંધાઉં તેના કરતાં અણુશણ લઈ થોડા વખતમાં હું મારા ઉગ્ર પાપનો નાશ કરૂં તે કેમ ? સાધ્વીને સંસારિક પુત્રમેહ ન હતું, તેને તો મારો પુત્ર સંયમ લઈ વિરાધી ભવભવ રખડે તેનું દુઃખ હતું તેથી કહ્યું “ભલે પુત્ર ! અણુશણ લઈ સ્વશ્રેય સાધ.” અરણિક ઉપાશ્રયે પાછો ફર્યો, શરમાવે અને ફરી ગુરૂ પાસે ચારિત્ર લઈ તેણે અણુશણ સ્વીકાર્યું. કર્મ રાજાએ જે હથીયારથી અરણિકને પાછ વાગ્યે હતે તે હથિયાર સામે પૂર્ણ તૈયારીથી અરણિક ઝઝુમ્ય. અને તેમાં તે સફળ નીવડયે તડકાથી ધખધખતી શિલા ઉપરજ તેણે અણુશણ સ્વીકાર્યું. - તડકાને પડ હોય તેટલે પડવા દીધે. શરીરમાંથી પરસેવાના રેહેરેલા નીકળ્યા. ચામડી તુટી. લેહીના રેલા For Private And Personal Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુનિ અણુિક ૧૫૯ નીકળ્યાં અને ત્યારપછી હાડમાંસ ખધાં મહાર નીકળ્યાં છતાં અરણિક સ્થિર રહ્યા અને દેહ પાડી દેવલાકે સ ંચર્યા. સાધ્વી માતાએ સાંભર્યું કે પેાતાના પુત્ર અરણિક અણુશણુ કરી સ્વગે સિધાવ્યેા. પુત્ર કાજે શેરીએ શેરીએ મનારાં ભદ્રા સાધ્વી આ સાંભળી નિરાંત પામ્યાં અને જેના સુખ માટે તલસતાં હતાં તે પુત્ર સુખ મેળવ્યું. તેના તેમને આનદ્ન થયે. અણિક મુનિવરે આમ વિનય, પસિહ સહન અને લજ્જા આ ત્રણ ગુણાના આદર્શ જગત્ સમક્ષ રજુ કર્યાં તેમજ ભદ્રામાતાએ કલકિત જીવનથી પુત્રને ઉગારી હસતે મુખે અણુશણ સ્વીકારવા અનુમતિ આપી સાચી માતાને આદર્શ જગત્ આગળ પુરા પાડયા. અને ભદ્રામાતા અને અરણિક મુનિવર અને ઉપદેશમાળા, ઉત્તરાધ્યયન, ઋષિમંડળવૃત્તિ વિગેરે અનેક ગ્રંથામાં ગવાયા. ( ૪ ) આજે તે અણુિક મુનિવર કે ભદ્રામાતા નથી પણ હજારો ભકતવર્ગને મુખે તે અન્નેનાં નામ સજ્ઝાયદ્વારા રટન પામતાં તે બન્ને જગત્માં પેાતાના ગુણાત્કીનથી અમર છે. આપણે પણ તેમનુ ગુણાત્કીર્તન કરીએ. અણિક મુનિવર ચાલ્યા ગોચરી, તડકે દાઝે શીશા જી; પાપ અડવાણે રે વેળુ પરજળે, તન સુકુમાળ મુનીશે। જી. સુખ કરમાણું રે માલતી ફૂલ ગુ, ઉભે ગેાખની હેડા જી; ખરે બપોરે રે દીઠેા એકલા, મેાહી માનિની દીઠા જી. For Private And Personal Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૦ મુનિ અરણિક વયણ રંગીલે રે નયણે વિંધીયે અષિ ચં તેણે ઠાણે જી; દાસીને કહે જા રે ઉતાવળી, ત્રાષિ તેડી ઘર આણે છે. પાવન કીજે રે ઋષિ ઘર આંગણું, હરો મેદક સારે જી; નવ વન રસ કાયા કાં દહે, સફળ કરે અવતાર જી. ચંદ્રાવદનીયે ચારિત્રથી ચુકવ્ય, સુખ વિલસે દિન રાતે જી; બેઠે ગેખે રે રમતે સેગડે, તવ દીઠી નિજ માતે જી. અરણિક અરણિક કરતી મા ફિરે, ગલિયે ગલિયે બજારે જી; કહે કેણે દીઠે રે હારે અરણી, પૂંઠે લેક હજારે જી. હું કાયર છું રે હારી માવડી, ચારિત્ર ખાંડાની ધારે જી; ધિગ ધિગ વિષયા રે મારા જીવને, મેં કીધ અવિચારે છે. ગેખથી ઉતરી રે જનનીને પાય પડે, મનશું લાયે અપારે જી; વત્સ તુજ ન ઘટે રે ચારિત્રથી ચુકવું, જેહથી શિવસુખ સારો છે. એમ સમજાવી રે પાછો વાળી, આ ગુરુની પાસે છે; સતગુરુ દીયે રે શીખ ભલી પરે, વૈરાગે મન વાસે છે. અગ્નિ ધિનંતી રે શિલા ઉપરે, અરણિકે અણુશણ કીધું છે; રૂપવિજય કહે ધન્ય તે મુનિવરૂ, જેણે મનવંછિત લીધું છે. For Private And Personal Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ કાચા સુતરનું બંધન યાને આદ્રકુમાર (૧) આદ્રક દેશ એટલે હાલ જ્યાં કાબુલ છે ત્યાં આદ્રક રાજા રાજ્ય કરતા હતા. આ રાજાને આદ્રકકુમાર નામને ગુણવાન પુત્ર હતે. એક વખત આદ્રક રાજાની રાજસભામાં રાજગૃહીથી શ્રેણિક રાજાના મંત્રીઓ આવ્યા અને આદ્રક રાજા આગળ પગે લાગી શ્રેણિક રાજાએ મોકલેલી કેટલીક કિંમતી ભેટે ધરી કહેવા લાગ્યા “રાજન? નથી જોયા આપને અમારા રાજવીએ કે નથી જોયા આપે અમારા રાજવીને છતાં તમારે પરસ્પરને પ્રેમ અપૂર્વ છે. અમારા દેશની સારી સારી વસ્તુઓ મોકલવા અમારા રાજવી હંમેશાં ઝંખે છે અને કઈ પણ સારી વસ્તુઓને ઉપભેગ કરતા પહેલાં તે આપને યાદ કરે છે.” આદ્રક રાજાને શ્રેણિકની આ પ્રીતિમાટે માન ઉપર્યું તેણે મંત્રીઓને સારે સત્કાર કર્યો. અને કહ્યું “શ્રેણિક જેવા રાજવીની મિત્રતાને હું મારું પરમ ભાગ્ય માનું છું. હું તમેને મારા દેશની આ કેટલીક ઉત્તમ વસ્તુઓ આપું છું તે મારા મિત્રને આપશો.” ૧૧ For Private And Personal Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૨ આર્કકુમાર રાજસભામાં બેઠેલા આદ્રકુમારે તુર્ત મંત્રિઓને પુછયું મંત્રિવર! તમારા રાજાના પુત્રનું નામ શું?” તેમણે કહ્યું “અમારા શ્રેણિક મહારાજાના મેટા પુત્ર અભયકુમાર છે. તે મહાન બુદ્ધિશાળી છે. રાજ્યના પાંચ મંત્રીઓમાં તે મુખ્ય મંત્રીનું કાર્ય સંભાળે છે.” પિતા શ્રેણિક રાજાના મિત્ર છે તેમ હું અભયકુમારને મિત્ર બનું છું. તમે હું એકલું તે ભેટે તેમને મારા વતી આપજે.” આમ કહી તેણે પણ કેટલીક કિંમતી વસ્તુઓ અભય કુમારને આપવા મંત્રીઓને આપી. મંત્રીઓએ આદ્રક રાજાની ભેટે શ્રેણિકને અને આદ્રકકુમારની ભેટે અભયકુમારને આપી. (૨) અભયકુમાર બુદ્ધિનિધાન અને વૈરાગ્યવાસિત અંતઃકરણને હતું. તેને થયું કે આદ્રકુમાર મારે મિત્ર બને તે મારે મિત્ર તરીકે તેને હિતમાર્ગમાં જેડ જોઈએ. અને સાચું હિત એ તે ધર્મમાં જોડવું તે છે. તેણે ભેટ મેકલવાની જુદી જુદી વસ્તુઓના વિચાર ઘણું કર્યા પણ તે બધા પડતા મુકી વીતરાગ પરમાત્માની એક સુંદર પ્રતિમા બનાવી સરસ પેટીમાં બંધ કરી ફરી મંત્રીઓ પિતાની ભેટે આપવા જતા હતા તેમને આપી અને કહ્યું કે “આદ્રકુમારને કહેજે કે આ ભેટ તમે ખાનગીમાં જે જે.' શ્રેણિકના મંત્રીઓ ફરી આદ્રક દેશ ગયા. શ્રેણિકની ભેટે આદ્રક રાજાને આપી અને અભયકુમારની પેટી આદ્ર કુમારને આપતાં કહ્યું કે “તમારા મિત્રે તમેને તેમણે મેકલેલી ભેટ ખાનગીમાં પેટી ઉઘાડી જોવાની કહી છે.” For Private And Personal Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આર્દ્રકુમાર 13 < આર્દ્ર કુમાર પોતાના આવાસે આવ્યા ખારણા બંધ કર્યાં અને પેટી ઉઘાડતા પહેલાં તેણે અનેક તર્ક વિતર્ક કર્યાં. પેટીમાં એવું શું હશે કે મિત્રે મને ખાનગીમાં જોવાનુ કહ્યું! શું કામ ભારતના ઋષિ મુનિની અપ્રાપ્ય પ્રસાદી હશે? અથવા તે ભારત સમૃદ્ધ દેશ ગણાય છે તા તેનુ કોઇ અણુમાધુ આભરણુ કે કોઇ સુ ંદર ફળ હશે કે જે બીજાને ન આપી શકાય તેવુ મને કાઇ ન જાણે તેમ મેાકલી ખાનગીમાં લેવાનું કહ્યું ?' તેણે પેટી ઉઘાડી તા અંદરથી ઝળહળતી ભગવાનની પ્રતિમા નીકળી. આ પ્રતિમા જોઇ આકુમારને કાંઇ ખબર ન પડી. તેણે માનવની આકૃતિવાળા આ સુવર્ણને આભુષણુ માન્યું. અને વિચાર્યું કે ‘મને ભારતવાસીએ ગળામાં માંધતા હશે કે કયાં પહેરતા હશે? છે તે સુવણું. સુવર્ણ ને ઘરેણા તરીકે ઉપયોગ અધે થાય છે તે વાત પ્રસિદ્ધ છે, આવું ઘરેણુ અમારે ત્યાં તે નથી. હું મિત્રની ભેટને કઇ રીતે ઉપયોગ કરૂ? લાવ મત્રીઓને પુછું કે આ ઘરેણું કયાં પહેરાય ! પણ મિત્ર કાઇને જણાવવાની ના પાડી છે અને તેમનાથી પણ ગુપ્ત રીતે આ મેકલ્યું હોય તે મારે શા માટે જાહેર કરવું ?” આર્દ્ર કુમારે ધારી ધારી પ્રતિમાને હૈરવી ફેરવી જેમ જેમ તે સંબંધી વિચાર કરતા ગયા તેમ તેમ તેનું મગજ ઘેરાતું ગયું અને થોડીવારે ભાન ભૂલી મૂતિ થઇ પડ્યા. આ મૂર્છા તેને ચિંતવનમાંથી થયેલ જાતિસ્મરણ જ્ઞાન થયુ તેની હતી. ( ૩ ) ઓરડો અંધ હતા પવનની લહેરાએ થોડીવારે તેની For Private And Personal Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આદ્રકુમાર મૂછો વળી એટલે તે બેઠો થયે અને મનમાં બે . અભય! તું મારે સારો મિત્ર! મિત્રનું તે સાચું હિત પારખ્યું. આ તે જિનેશ્વર પરમાત્માનું તારણ તારણ પ્રતિબિંબ છે. “હું પૂર્વભવમાં મગધદેશના વસંતપુર ગામમાં સામયિક નામે ખેડૂત હતું. મારે બહુમતી નામે સ્ત્રી હતી. સંસારથી એક વખત અમને ઉદ્વેગ જાગે અને અમે બન્નેએ ધર્મઘોષસૂરિ પાસે દીક્ષા લીધી. બંધુમતી સાધ્વીઓ સાથે વિચારવા લાગી અને હું ધર્મ ઘેષસૂરિ સાથે વિચરવા લાગ્યા. વિહાર કરતાં કરતાં અમારે એકબીજાને ભેટે છે. મારી નજર અને બંધુમતીની નજર એક થઈ. પણ તુર્ત બંધુમતીએ નજર નીચી ઢાળી. તેની આંખમાં શરમ ધરાગ્નનું તેજ અને દઢતાનું ખમીર હતું. તે તુર્ત ચાલી ગઈ. પણ હું કામથી ઘવાયે. મને મારે ગૃહવાસ સાંભ. મને બંધમતીને ફરી ભેગવવાની તાલાવેલી લાગી. હું તપત્યાગ ભૂલ્યો અને ફરી ગૃહવાસ સ્વીકારવા તૈયાર થયે. આ બધી વાત બંધુમતીએ જાણી. તેને થયું કે લાવ હું જાઉં અને એકવાર તેમને સમજાવું કે ચિંતામણિ રત્ન જેવું આ ચારિત્ર શા માટે ફેંકી દે છે? મેલ અને સરખી ત્યજેલ મને ભેગવવાની ભાવનાને ભાવી શા માટે અપાત કરે છે? ત્યાગ તપથી શુદ્ધ થયેલ કાયાને પાપ પંકથી શા માટે બરડી મેલા બને છે? મદિરા માણસને ગાંડો બનાવે છે તેમ વિષય પણ માણસને ગાંડ બનાવે છે. વિષયીને થોડુંજ હિતાહિતનું ભાન હોય છે અને સમજ હોય છે? હું તેમને જે કહીશ તે For Private And Personal Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આદ્રકુમાર બધું રાખમાં ઘી નાંખ્યા બરાબર છે. લુખી રાખ ઘી નાંખવાથી ચીકણી નહિજ બને તેમ તે સંયમથી ચૂકેલા વિષયથી ઘેરાયેલ મારા વચનથી તે પાછા નહિ વળે. આ મારૂં દર્શન જ તેમને ત્યાગમાં અંતરાયરૂપ નીવડયું. હું સદા માટે તેમને કઈ રીતે આદર્શનીય બનું? હું જ્યાં જઈશ ત્યાં ભ્રમર જેમ કુલ પાછળ ઘુમે તેમ ઘુમ્યા કરશે. તે તેમની જાતને વગોવશે! મને વગોવશે! અને જૈન શાસનને વગોવશે. શું કરું? કયાં જાઉં?” આ બધા વિચારોથી ઘેરાયેલ બંધુમતી સાધ્વીએ અનશન કરી દેહત્યાગ કર્યો. . બંધુમતી સાથ્વી પરલેકે સંચરી અને તે પણ કેવળ મારા માટે આ વાત મેં–સામાયિકે સાંભળી એટલે ભંડાથી જેમ ભૂત ભાગે તેમ મારા હૃદયમાંથી કામ ના. મારૂં શરીર થર થર ધ્રુજવા લાગ્યું. “અરે મેં પાપીએ બંધુમતીને જીવ લીધે અને તેણે મારી સંયમરક્ષા ખાતર જીવ દીધે.” - “બંધુમતિ ! તેં સાચું સતીવ્રત જાળવ્યું અને પાવું. સતીએ મરેલા પતી પાછળ મરે છે પણ તેં તે સંયમથી મરેલા મારી પાછળ પ્રાણ આપી મને સજીવન કર્યો. પણ બંધુમતિ ! તારા સરખી સાધ્વીની હત્યા કરાવનાર હું કયાં છૂટીશ. હું મહાપાપી! નિર્દય! વિષયી! સાધ્વીને હત્યારે!” - અન્ન પાણીને ત્યાગ કર્યો અને સંયમ વિરાયું તેના પ્રતાપે હું મરી અનાર્ય દેશમાં ઉત્પન્ન થયે.” ત્યારબાદ આદ્રકુમારે પ્રતિમાની પૂજા કરી. અને ફરી સંયમ લઇ શ્રેય સાધવાનો સંકલ્પ કર્યો. આદ્રકુમારનું હૃદય પલટાણું, હાવભાવ પલટાણુ, જીવન For Private And Personal Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૬ આ ઈદુમાર અભયકુમારને વ્યવહાર પલટાણા. તે ભારતની ભૂમિમાં મળવા ઉત્કંઠિત બન્યા. તેણે પિતાને કહ્યું ‘પિતાજી ! આપને મિત્ર શ્રેણિક! તેમ મારે મિત્ર અભયકુમાર છે મારી તેને મળવાની ખુખ ઉત્કંઠા છે. મને એક વાર ભારતમાં જવાની રજા આપે. રાજાએ કહ્યું ઃ વત્સ તું જાણે છે કે તું અમારા એકના એક પુત્ર છે. હું તને આંખથી અળગા કરી શકું તેમ નથી. તુ' અહિં રહી પરસ્પર ભેટ મેકલી પ્રીતિને વધાર. ચંદ્ર અને સાગર જુદા છતાં તેમની પ્રીતિ કેવી નિર્મળ છે. પ્રીતિની નિ`ળતા માટે પાસેજ રહેવુ એવા કાંઇ નિયમ નથી. ’ પિતાની આ વાત આ કુમારને ન ગમી તે રાજા સમજી ગયે. પણ પુત્રને મેકલવા તેને પાલવે તેમ ન હતા તેથી મંત્રીઓને વિદાય આપી અને પાંચસેા સુભટાને પુત્રનું ધ્યાન રાખવાની સૂચના આપી. તે શરૂઆતમાં તેા રાજાના મુકેલા રક્ષકાએ આર્દ્ર કુમારની પુરેપુરી તકેદારી રાખી. આર્દ્ર કુમાર જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં તેમની પાછળ જતા અને જરાપણુ કુમાર વિખુટા ન પડે તે ખરાખર ધ્યાન રાખતા. પણુ દીવસે જતાં કુમારે તેમને વિશ્વાસ બેસાડયા. તે તેમનાથી ઘેાડા દોડાવતા કાર્યક વાર વિખુટા પડી જતા તે કાઇક વાર હાડકાં તરાવતાં દુર નીકળી જતા, પણ પાછે આવી કાઇવાર કલાર્ક તા કેાઈવાર એ કલાકે રક્ષકાને મળતા. આથી બધા રક્ષકે નિશ્ચિત્ અન્યા. આદ્ર કુમારે હવે વિચાર્યું કે એ ત્રણ કલાકનું અંતર હવે મારે માટે પુરતું છે. એક વખત તે હાડીમાં બેઠા અને For Private And Personal Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આકુમાર ૧૬૭ ભારત તરફ તેને હુંકારી. ભારતના કિનારે જયાં પગ મુકયા ત્યાં તેના હૃદયમાં અનેક વિચાર આવવા માંડયા. જે અભયકુમારને મળવાના તલસાટથી તેણે પેાતાના દેશ છેડયા હતા તે વાત તેને હવે અહુ મહત્ત્વની ન રહી. એના મગજમાં એકજ વસ્તુ ઘુમવા લાગી કે “મેં પૂ વમાં સંયમ વિાધ્યુ અને હું મળેલા માનવ ભવ હારી ગયા. હું હવે આ ભવમાં શા માટે વિલખ કરૂ? અહિં મને થાડાજ પિતા સૌંયમ ગ્રહણ કરતાં શકે તેમ છે.’ તેણે પ્રતિમા કાઇકને સોંપી અને તે સયમ લેવા તૈયાર થયે ત્યાં આકાશમાંથી અવાજ આવ્યા ‘કુમાર! સબુર સંયમની તારે વાર છે. હજી તા તારે સંસારના લહાવા ખાકી છે. કુમારે ચારે તરફ જોયું', કાઇ ન દેખાયું તેથી તેણે માન્યું કે મારી કાયરતા મને આવેા અવાજ સભળાવે છે. તુ તેણે સ્વયમેવ સાધુવેષ લીધા અને પૃથ્વી ઉપર વિહાર આરણ્યે. ( ૫ ) ' C આ મારા વર!' આ મારા વર !' એમ કરતી ઝાડના થડને પકડતી ચાર પાંચ સહીયા સાથે રમતી શ્રીમતીએ વસતપુર નગરના ઉદ્યાનમાં કાઉસગ્ગ ધ્યાને રહેલ આ મુનિના પગને પકડયા કે તુત આકાશમાં અવાજ થયે કે ‘ખાળા! વર તે તે સારા પસંદ કર્યાં' ખાળાએ ઉંચુ જોયુ તો એક મુનિ. મુનિ કાઉસગ્ગ ધ્યાનમાં હતા. એમની ચક્ષુ બંધ હતી. શરીર સ્થિર હતુ. ખાળાએ હાથ લઈ લીધા. સખીએ હસી પડી અને ખેલી કે ‘હવે તા તુ આનેજ વીશ ને’ For Private And Personal Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૯ આકુમાર રમત રમતમાં ખનેલ કેટલીક નજીવી વાતા ઘણાનાં જીવનનાં વ્હેણુ ખદલે છે તેમ શ્રીમતીને આ વાત નાનીસુની ન લાગી. તેણે નિશ્ચય કર્યાં કે જેને મેં બધા સમક્ષ કહ્યું કે ‘આ મારા વર! તેજ હવે મારા ૧ર હૈ.’ Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિએ વિહાર કર્યાં અને હવે આકાશવાણીની ઘેાષણા ‘સંયમની વાર છે!' તે તેમના હૃદયમાં ગુંજવા લાગી. ‘શું હું સયમથી ફરી ચૂકીશ? હું નિÇળ બની ફ્રી મારે અધઃપાત નેાંતરીશ?” ‘ના, ના, કદાપિ ન અને” તેમણે આકરૂ દમન આરંભ્યુ. અને આકરૂં તપ તપવા માંડ્યુ. શ્રીમતીના પિતા ધનવાન શેઠ હતા. શ્રીમતી સુલક્ષણી ને રૂપ રૂપના અંબાર હતી. અનેક શ્રષ્ઠિઓનાં માગાં આવ્યાં. પણ શ્રીમતીએ તેા પિતાને કહ્યું કે ‘પિતા મુખે એટલી જેને હું... વરી તે મારે વર! અને આ ભવમાં તે મુનિ સિવાય ીજાને નહિ વ’ પિતાએ કહ્યું ઃ પુત્રિ ! આ તા મુનિ! કંચન કામિનીના ત્યાગી. ’ પિતા આપ કહે છે તે ખરાખર છે. પણ મને તેમના વિના ખીએ કેાઈ વિચારજ સુઝતા નથી.’ અહિં આવે તે તુ તેમને ‘પુત્રિ ! માન કે તે ફ્રી યેાડીજ ઓળખી શકવાની છે ?’ પિતાજી! હું જરૂર ઓળખી શકીશ. તેમના પગે પદ્મ હતુ તે મેં ખરાખર નિહાળ્યુ છે. પગ કે હાથની રેખા અધાના હાથમાં હોય છે પણ કોઇના હાથ કે પગ એક સરખા નથી.’ For Private And Personal Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આકુમાર ૧૮ પિતાની અનુમતિથી દાનશાળાનું કામ શ્રીમતીએ સં. ભાયું. હજારે યાચકે, અભ્યાગતે, સંતેને તેણે દાન આપ્યું. તેના પાદ નિરખ્યા પણ તે મુનિને ચરણકમળ ન મળે. તપ-કૃશ આદ્ર મુનિ ફરતા ફરતા તે વસંતપુરની બહાર રહેલ દાનશાળાએ આવ્યા. શ્રીમતીએ નીચું મુખ રાખી મુનિને પડિલાવ્યા અને પગ એળખતાં તેમની સામે નજર કરી. બન્નેની નજર સ્થિર થઈ. તપથી શુષ્ક બનેલી મુનિની આંખ નેહાળ બની, સુકાઈ ગયેલી નસો ચેતનવંતી થઈ અને ઘણું ઘણું કાબુમાં રાખવા છતાં મન કાબુમાં ન રહ્યું. કેમકે પૂર્વભવને બંધુમતીને પ્યાર મરતાં મરતાં હૃદયથી ખસેડ ન હતું. અંતે બંધુમતીમાંથી શ્રીમતી થયેલ શ્રેષ્ઠિપુત્રી સાથે તેમણે ઘરવાસ માંડી આકાશવાણીને દૈવીવાણું ગણું સાચી ઠેરવી. શ્રીમતી સાથે સંસાર ભેગવતાં આદ્રકુમારને એક પુત્ર થયે, શ્રીમતીને સ્નેહ પુત્ર તરફ વળે. અને આદ્રકુમારને ફરી પાછો સંયમને નાદ જાગ્યું. તેણે શ્રીમતીને કહ્યું શ્રીમતી! હું હવે સંયમ લઈશ !” તેણે તેમને ઘણું ઘણું સમજાવવા પ્રયત્ન કર્યો પણ તે બધા પ્રયત્ન નિષ્ફળ નિવડ્યા. શ્રીમતીને લાગ્યું કે હવે આદ્રકુમાર નહિ રહે તેથી તેણે ફેંટીયાને આશરે લીધે. રેજ રેજ સુતર કાંતવા માંડયું અને જીવનને સ્વાશ્રયી બનાવવા માંડ્યું. - શ્રીમતી અને આદ્રકુમાર બન્ને બેઠા છે તે વખતે પુત્રે માતાને પુછ્યું. “માતા આ શા માટે કાંતે છે?” “બેટા For Private And Personal Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આકુણાર તારા પિતા સંયમ લેવાના છે પછી આપણું આધાર માટે મારે કાંઈક તે મહેનત કરવી પડશે ને? “પિતાજી! તમારે જતા રહેવું છે કે હવે શી રીતે જશે?” એમ કહી આદ્રકુમારને રેંટીયાથી કાંતેલા કાચા સુતરના દેરા લપેટતાં નાના બાળકે કહ્યું. આદ્રકુમારે તેને છાતી સરસે દાખે અને તેણે પિતાની આસપાસ લપેટેલા દેરા ગયા તે બરાબર તે બાર દેશ હતા. દેશ હતા તે કાચા સુતરના પણ શંખલા કરતાં પણ તેડવા કઠણ હતા. - શંખલાનાં બંધનને તેડવા બળ બહાર આવે છે પણ આ પ્રેમતંતુ તે બળને ઉભુંજ થવા દેતું નથી. આથી તેણે ફરી બાર વર્ષ રહેવાને નિર્ણય કર્યો. આદ્રકુમાર બીજા બાર વર્ષ રહ્યા. શ્રીમતી પુત્ર અને સૌની અનુમતિ મેળવી ફરી સંયમ લીધું. અને વિહાર આરંભે. પિતાના પાંચ આરક્ષકે તેમને મળ્યા. કુમારને ઓળખી તેમણે કહ્યું “કુમાર ! આજ સુધી તમે કયાં ગયા હતા? અમે તમારી ખુબ ખુબ શોધ કરી તમારો પત્તો ન લાગે એટલે અમે જ્યાં ત્યાં રખડી ચેરી કરી જીવન વિતાવ્યું.” ને આદ્રકુમારે પ્રતિબોધ આપે અને શિષ્યો બનાવ્યા. પાંચસે શિવેથી પરિવરેલ આદ્રમુનિ ભગવાન મહાવીરને સમવસર્યા જાણી તેમના વંદન અર્થે નીકળ્યા. ત્યાં તેમને રસ્તામાં ગોશાલા સાથે વાદવિવાદ થયે. ગોશાલે આ For Private And Personal Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org C આકુમાર ૧૭૧ મુનિને કહ્યુ` મહાનુભાવ! પહેલાના વમાન મહાવીર જુદા અને આ મહાવીર જુદા' પેલા મહાવીર તે તપસ્ત્રી ત્યાગી નિસ્પરિગ્રહી. અને આ તેા સેાના હીરાના ગઢામાં બેસતા માનસન્માન સ્વીકારતા ખીજા છે.' Acharya Shri Kailassagarsuri Gyanmandir શાલક ! છદ્મસ્થ મહાવીરને ક ના નાશ કરવા ઉપસ સહન કરવા પડતા હતા અને તે છદ્મસ્થ મટી વિતરણ થતાં તીર્થંકર નામકર્મોને લઈ આ ઋદ્ધિ તેમને લાગવવી પડે છે. મહાવીર તેા તે અને આ એકજ છે, આર્દ્ર મુનિ આગળ ચાલ્યા અને રાજગૃહી નજીક એક તાપસેાના આશ્રમ પાસે આવ્યા. આ તાપસા હસ્તિ તાપસેાના નામથી ઓળખાતા હતા. તેમની માન્યતા એવી હતી કે જીવનવ્યવહારમાં વપરાતા પદાર્થ માત્રમાં જીવ હોય છે. આવા ઘણા જીવા માર્યા કરતાં એક મોટા હાથી જેવા જીવને મારી ઘણા દીવસ સુધી ભેજન નિર્વાહ કરીએ તે એન્ડ્રુ પાપ લાગે. આથી તે હાથીને મારતા અને તેના માંસ ઉપર નિર્વાહ ચલાવતા. લેાકેા હાથી ઉપર જીવનારા આ તાપસાને હસ્તિતાપસ કહી ખેલાવતા. મુનિ પરિવાર સાથે હસ્તિ તાપસ આશ્રમમાં પેઠયા કે તુ દઢ અંધને આંધેલેા હાથી બંધન તેાડી મુનિને પગે લાગી નાઢયા. આ વાત શ્રેણિક અને અભયકુમારે જાણી તે તાપસ આશ્રમે આવ્યા અને મુનિને પગે લાગી કહ્યું ‘મહારાજ ! . હાથી આપને જોતાં ખંધન તાડી કેમ નાયા? મુનિએ કહ્યું ‘ રાજન્! આ ખંધનનું શું ગજું છે માણુસમાં ભકિત કે ધર્મના થનથનાટ જાગે છે ત્યારે તેને આકરાં ગણાતાં મધના સામાન્ય થઈ જાય છે. આ હાથીએ For Private And Personal Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આચાર ૧૨ અમને જોયા અને તેના હૃદયમાં ભક્તિ જાગતાં થનથનાટ ઉપજ્યે ને આ બંધન તેણે તેાડી નાંખ્યાં. પણ न दुकरं वारणपासमोअणं गयस्स मत्तस्स वर्णमि रायं जहाउ अक्का बलिएण तंतुणो, तं दुक्करं मे पडिहायमोअणं ધ ‘હે રાજા હાથીનુ ખંધન તોડવું એટલું દુષ્કર નથી તેટલુ કાચા સુતરના તાંતણાથી મુકાવું મને દુષ્કર થઇ પડયું હતું. અને ભકિતનાથનથનાટ હૃદયમાં જાગે ત્યારે રાજઋદ્ધિ સહેજે છેડી શકાય છે. વૈભવ તજી શકાય છે મહાબંધને તાડી શકાય છે પણ પ્રેમતંતુના કાચા તાંતણા સરખાં ગણાતાં રાગબંધના માણસને બહુ આંચકે પણ તુટી શકતાં નથી.’ અભયકુમારે પુછ્યુ ‘ભગવાન! આ કઈ રીતે ?” ‘કુમાર! આ બધા પ્રતાપ તમારા અને તમે મેાકલેલ ભગવતની પ્રતિમાના છે. તમે મને આદ્ર કુમારને ભગવંતની પ્રતિમા મેકલી. મે દીક્ષા લીધી. દીક્ષા છે।ડી, ગૃહવાસ સ્વીકાર્યાં, પુત્ર થયા, ખાર વર્ષ વધુ તેના કાચા સુતરના તાંતણે અંધાઈ રહ્યો કુમાર ! ખીજાં બધાં ખધના કરતાં રાગમ ધન મહામ ધન છે, તે ભલભલાને ક્ષણમાં નીચા લાવી મુકે છે અને તેને તાડવાં તે ઘણાં કાણુ છે. આર્દ્ર કુમાર ત્યારબાદ ભગવાન મહાવીર પાસે ગયા. તેમણે ભગવાન પાસે વિધિસર દીક્ષા લીધી. કેઇ માણસાને તાર્યાં. તત્વવિમુખ થતા કઇકને સમજાવી સાચે રાહે વાળ્યા અને સૂયગડાંગ સૂત્રમાં તેમના ઉપદેશ અને જીવન ગુંથાયેલા આજે પણ આપણે નિહાળીએ છીએ. For Private And Personal Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩ સાચે ન્યાય યા ને યશવર્મતૃપક્યા. (૧) કલ્યાણ કટકપુર નગરમાં યશોવર્મા રાજા રાજ્ય કરતે હતો. આ રાજા ન્યાય માટે ખુબ પંકાતે. યશોવર્માને મહેલ શહેર વચ્ચોવચ્ચ હિતે. મહેલની આગળ તેણે મટે ઘંટ બાં હતું. આ ઘંટ રાજાની કીતિને સૂચવતે અને તેને નાદ ન્યાયીપણાને ગુંજારવ કરતે હતા. ગરીબ તવંગર સૌ કોઈ કાંઈપણ અન્યાય થાય ત્યારે આ ઘંટ વગાડતા. ઘંટને અવાજ સાંભળતાં રાજા હાજર થતો અને બધી વાત સાંભળી સાચે ન્યાય. આપતા. યશોવર્મા રાજાને ન્યાય એટલે અદલ ઈન્સાફ. એમાં કોઈની ન ચાલે લાગવગ કે કોઈની ન ચાલે ચાલાકી. સાચો ન્યાય આપવા રાજા કેટલી વાર અંધારપછેડી ઓઢી ઘરેઘર ભટકતે અને કેટલાએ ધનના જોરે કે લાગવગના જોરે અન્યાય કરતા તે બધાને દંડ કરતે. આથી રાજાની પ્રશંસા ચારેકેર ફેલાઈ. તેમ જેને ન્યાય ન ગમે તે રાજાને છૂપા છૂપા નિંદતા પણ ખરા. આ રાજાને એકનો એક પુત્ર હતું. તેનું નામ હતું અતિદુર્દમ. અને તેનું પરાક્રમ પણ અતિદુર્દમ. For Private And Personal Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૪ યશવર્મતૃપકથા (૨) એક વખત અતિદુર્દમકુમાર ઘેડ દેડાવતે રાજમાગમાંથી પસાર થાય છે, તેવામાં તેણે ચાર ડગલાં છે. વચ્ચે વચ તુર્તાની વિયાયેલી એક ગાય વાછરડા સાથે દેખી. કુમારે ઘોડાની લગામ ખેંચી ઘેડાને ભાવવા પ્રયત્ન કર્યો પણ વેગમાં દેડતે ઘેડે અટકે તે પહેલાં તે તેને પગ વાછરડા ઉપર પડયે અને વાછરડુ તરફડવા લાગ્યું. કુમાર હેઠે ઉતર્યો વાછરડા ઉપર પાણી છટાવ્યું. પણ કોમળ વાછરડું ન બચ્યું. ગાય ધમપછાડા નાંખવા લાગી. આંખમાંથી આંસુઓ સારવા લાગી. કુમારને પોતાના કૃત્ય માટે પસ્તા થયે પણ હવે શું થાય? તેમ કહી તે રાજભવને ગયે. ગાય તે પછાડે ખાય છે અને વાછરડાની આસપાસ ઘુમે છે. ઘડીક વાછરડાને સુંઘે છે તો ઘડીક સીગડાં ભરાવી ચારે પગે ઉછળે છે. લોકોનું ટેળું આ બધું ઉભું ઉભું જુએ છે તેવામાં પડખે ઉભેલા એકે ગાયને કહ્યું “ રાજા ન્યાયી છે. જા દરબારમાં અને માગ ન્યાય કે મારો વાછરડે રાજકુમારે મારી નાંખે.” (૩) બપોરનો સમય હતો. રાજા રાજકાજથી પરવારી ભજન ઉપર બેઠે ત્યાં એક બે ત્રણ ચાર ઉપરા ઉપરી ઘંટાના રણકાર સાંભળ્યા. રાજાએ લીધેલ કેળીઓ પાછે મુકયે હાથ ધોયા અને બહાર આવ્યું તે ઘટના દેરડાને સીંગડાં ભરાવી ગાય ઢીચાઢીચ ઘંટના લેલકને પછાડતી હતી. રાજા બહાર આવ્યું ગાય પાસે ઉભે રહ્યો. ગાયે ઘંટ વગાડવે બંધ કર્યો. રાજાએ કહ્યું “ગેમાતા! તમારો અપરાધ કોણે કર્યો છે?” ગાય કાંઈ બોલી નહિ પણ સીંગડાંથી માર્ગ બતાવતી ચાલી. For Private And Personal Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir યશવમંતૃપકથા ૧૭૫ ગાય આગળ અને રાજા પાછળ. રાજમાર્ગ લોકોનાં ટેળે ટોળાં રાજાને અને ગાયને જતાં રહ્યાં ત્યાં તે વાછરડાના મૃતક આગળ આવી ગાય ઉભી રહી. ઉભેલા લેકેના ટેળાને રાજાએ પુછ્યું “આ ગાયના વાછરડાને કોણે માર્યો છે?” - કોઈ કાંઈ બધું નહિં? બે ત્રણ ચાર વાગ્યા. પ્રધાનેએ રાજાને કહ્યું “ભજન કરી લે પછી આની તપાસ કરાવીએ છીએ.” રાજાએ કહ્યું “ન્યાય પત્યા વિના ભેજન કેમ કરાય?” સાંજ પડી રાજકુમાર પિતા પાસે આવ્યા. પગે પડ્યા અને કહ્યું “પિતાજી? આ અપરાધ મારે છે. ઘેડો દોડાવતાં ગાયનું વાછરડું મારાથી હણાયું છે.” રાજા વધુ ગંભીર અને ગમગીન બન્યું. કેમકે આજસુધીના ન્યાયની ખરી કસોટી હવે હતી. સવાર પડયું. રાજસભા ભરી. વિદ્વાનેને બોલાવ્યા. અને રાજાએ કહ્યું “વિદ્વાને ! આને સાચો ન્યાય હેય તે કહે.” વિદ્વાનેમાંથી એક છે. “રાજન ! ન્યાય આપે એ ઠીક છે પણ આપને આ એકને એક પુત્ર છે અને તે રાજ્યને આધાર છે. આ બધે પણ વિચાર તે કરે જ જોઈએ ને? રાજપુત્રને શું શિક્ષા ? વિદ્વાને! આમ ન બોલે. મારે પુત્ર છે તે વિચાર ન કરે. બીજાને પુત્ર હેત તે તમે શિક્ષા કરવાનું કહેત કે ન કહેત? શાસ્ત્ર શું કહે છે તે વિચારે. વિદ્વાને મૌન રહ્યા. એક બીજાના મેઢા સામું જોવા For Private And Personal Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬ યશાવ નૃપકથા લાગ્યા. રાજા વધુ ગંભીર થયા અને ખેલ્યું. તમે સ્મૃતિના પાઠને સભા તે કહે છે કેઃ ‘રાજાએ પુત્રના પણ અપરાધને અનુસરીને દંડ કરવા.’ વિદ્વાનાએ કહ્યું ‘મહારાજ? વાત સાચી પણ....’ “પણ નહિ ન્યાય એકજ હાય સૌ માનવ સરખા છે.’ તમે જવાબ આપે કે આ અપરાધના દડશે? ‘રાજન્ અમે અહિં શું કહીએ આપજ વિચારો.’ ‘જુએ ત્યારે હું તો એ વિચારૂં છું કે રાજકુમારે વાછરડા ઉપર ઘેાડા ચલાવ્યે હું કુમારને રાજમામાં સુવાડી તેના ઉપર ઘેાડા ચલાવવાની આજ્ઞા કરૂ છું.” પ્રધાનાએ વિદ્વાનાએ અને રાજસભાએ કાન આગળ હાથ ધર્યાં અને આંખમાં આંસુ આણ્યાં. સેવા! જાઓ. રાજકુમારને જ્યાં વાછરડું મર્યું હતુ ત્યાં સુવાડા અને ઘેાડાને કુદાવતા કુદાવતા તેના પેટ ઉપર થઇ પસાર થાએ. સેવા સ્તબ્ધ રહ્યા. રાજાએ ખીજીવાર ત્રીજીવાર હુકમ કર્યાં પણ કાઇ આ કામ કરવા આગળ ન આવ્યું. રાજા પાતે દ્યાડા ઉપર બેઠચે અને ઘેાડા ઢાડાવતા ઢોડાવતા રાજમાર્ગ ઉપર સુતેલા કુમાર ઉપરથી ઘેાડા પસાર કરે છે ત્યાં આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ અને અવાજ થયા ધન્ય યશાવર્માં! ધન્ય તારે ન્યાય! નથી આ ગાય કે નથી આ વાછરડું આ તા રાજ્યકુળ દેવીએ તારા ન્યાયની પરીક્ષા ગાય અને વાછરડાદ્વારા કરી છે. ( ઉપદેશ સપ્તતિકા ) For Private And Personal Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪ ધમ્મ સારહીણું યાને મેઘકુમાર (૧) શ્રેણિકના દરબારમાં શ્રેણિકને નમી વનપાલકે “રાજ! શ્રમણ ભગવાન પહાવીર ઉધાનમાં પધાર્યા છે. એવી વધામણી આપી. રાજાએ સભા બરખાસ્ત કરી અને તે પુત્રે, રાણીએ અને પરિવાર સાથે સમવસરણમાં આવ્યું. સૌએ ભગવાનની દેશના સાંભળી. કેઈએ સંયમ, કેઈએ દેશવિરતિ, તે કેઈએ સમતિ લીધું. શ્રેણિક સમવસરણથી પરિવાર સાથે પાછો ફર્યો પણ તેના પુત્ર મેઘકુમારના કાનમાં અને હૃદયમાં ભગવાનની દેશના આરપાર ઉતરી. મેઘકુમાર એ શ્રેણિકરાજાની ધારિણી સ્ત્રીને એકને એક પુત્ર હતું. તે સ્વભાવે શાંત. ઓછાબોલે અને સુશીલ હતે. ધારણીના શ્વાસ પ્રાણ કે જે કાંઈ ગણે તે બધું આ પુત્ર. મેઘકુમારને શ્રેણિકે આઠ સ્ત્રીઓ સાથે પરણા. ધારિણી જેવી પ્રેમાળ માના અને પ્રતાપી તથા વિવેકી શ્રેણિક જેવા પિતા પછી મેઘકુમારને શી ચિંતા? મેઘકુમારે સુખ રાજ્યવૈભવ અને સ્નેહ સિવાય બીજું કાંઈ દીઠું નહતું. For Private And Personal Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪ મેવકુમાર ભગવાનની દેશનાએ મેઘકુમારના હૃદયમાં મંથન જગાવ્યું. તેને માતાપિતાની શીતળ છાયા અને વૈભવ જીવન સફળતામાં કાંઈપણ ઉપયેગી ન લાગ્યાં. તેને માત્ર એકજ તાલાવેલી લાગી કે ભગવાનનને શરણે જઈ મારું જીવન સમપી આ માનવભવ કયારે સફળ કરું? (૨) મેઘકુમાર ધારિણી અને શ્રેણિક પાસે આવ્યું. પગે લાગ્યું ને કહેવા માંડે. “તમે અને મેં ભગવાનની વાણી સાંભળી છે. પણ મને તે સાંભળ્યા પછી કાંઈ ચેન પડતું નથી. મારી પસાર થતી એકેક ક્ષણ અમૂલ્ય લાગે છે. અને તે અમૂલ્ય માનવભવની ક્ષણ હું ભેગ સુખ કે પ્રમાદમાં કાઢવા તૈયાર નથી. આપ રજા આપે તે હું ભગવાનને શરણે જઈ પ્રવજ્યા સ્વીકારૂં” આ શબ્દ સાંભળતાં ધારિણી મૂછિત બની. ડીવારે સ્વસ્થ થઈ કહેવા લાગી. “પુત્ર ! સંયમ એટલે શું તેનું તને ભાન છે? ઘર ઘર ભિક્ષા માગવી, લાકડાના પાત્રામાં ખાવું, ઉઘાડે માથે અને ઉઘાડે પગે વિચરવું, બ્રહ્મચર્ય પાળવું. આ બંધું શું તું સહન કરી શકવાનો છે?” માતા! હું તમારે ત્યાં જન્મે ત્યારથી તમે મારી સારસંભાળ લે છે પણ હું નિગદમાં રખડયે અનંત ભ કર્યા, કેઈ ટાઢ તડકા સહ્યા. ભૂખે રહ્યો ત્યાં બધે કોણે મારી સાર સંભાળ લીધી?’ “પુત્ર! આ આઠ સ્ત્રીઓની સામે નજર નાંખ તેમને કેને આધાર? તુ યુવાન છે. વૃદ્ધ થાય પછી સુખેથી દીક્ષા લેજે.” For Private And Personal Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મેઘકુમાર “માતા! સ્વારથ સબ જગવાલો, સગું ન કેઇનું કોય, વિષય સુખ વિષ સારિખાં, કિમ ભેગવું એ ભેગ. માતા! મને સંસાર ભયાનક લાગે છે આ રાજ્યઋદ્ધિ વૈભવ બધું કારમું લાગે છે.” શ્રેણિકે કહ્યું “પુત્ર! મારું એક વચન માન! તને સંસાર રાજ્ય બધું કારમં લાગે છે. છતાં એક દિવસ માટે અમારા વચન ખાતર રાજા બની જા. મેઘકુમાર મૌન રહ્યો. રાજાએ મેઘકુમાર રાજ્યગાદી ઉપર સ્થાપિત કર્યો. શ્રેણિક, અભયકુમાર, મંત્રીઓ, સામંત બધા મેઘકુમાર રાજા આગળ ખડા ઉભા રહ્યા. અને કહ્યું કે “રાજેશ્વર ! ફરમાવો આજ્ઞા.” “પાત્રા, રજોહરણ, દંડ વિગેરે દીક્ષાના ઉપકરણે મારે માટે લઈ આવે. આ છે મારી પહેલી અને છેલ્લી આજ્ઞા.” એમ ધીરગંભીર અવાજે મેઘકુમારે કહ્યું. શ્રેણિક સમજી ગયા કે મેઘકુમારને સંયમને દઢ રાગ છે. તેને રાજ્યાદ્ધિ કે વિષયભેગ કઈ ભાવી શકે તેમ નથી. તેણે દીક્ષાના ઉપકરણે મંગાવ્યાં અને ભગવાન પાસે મેઘકુમારને દીક્ષા અપાવી. મેઘકુમાર હવે મેઘમુનિ બન્યા. રાત્રિ પડી. સૌ સાધુએના સંથારા પથરાયા. કમ મુજબ મેઘમુનિને સંથારો છેલ્લે અને તે પણ બારણુ પાસે આવ્યા. રાત્રે ડંડાસણ હલાવતા હલાવતા મુનિએ એક પછી For Private And Personal Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૦ પ્રશ્નકુમાર એક માત્રામાટે જાય અને પાછા આવે. કોઇના પગ વાગે તે કાઇનુ ડંડાસણ વાગે, સંથારા રેતથી ભરાઇ ગયા. આખી રાત મેઘકુમારને ઉંઘ ન આવી. તેનુ' મન ચકડાળે ચડયુ. ‘ગઈ કાલ સુધી ખમા ખમા થતા હુ આજે ડૅમાં ખાઉં છું. જે મુનિએ મને આદરથી ખેલાવતા, હસીહસી વાતા કરતા, તે આજે મને શાંતિથી ઉંઘવા પણુ દેતા નથી. જગત્ આખુ વૈભવનું પૂજક છે. હું કાલ સુધી વૈભવી હતા. રાજપુત્ર હતા. આજે મે વૈભવ છેડયા એટલે કિ`મત વિનાના અન્યા. કાલ સવારે ભગવાન પાસે જાઉં અને કહું કે ભગવાન હું ઘેર જઈશ.' સવાર પડ્યું. ભગવાનને મેઘકુમારે વંદન કર્યું. ભગવાને મેઘકુમારને કહ્યું “મેઘ! તને રાત્રે ઉંઘ ન આવી અને તે ઘેર જવાને સંકલ્પ કર્યાં પણ તે તા કાલે સહ્યું તે કરતાં પણ આકરા પણા પરિષહ સહન કર્યાં છે. તે તું તીજા ભવમાં મેરૂપ્રભ નામના હાથી હતા. જે જંગલમાં રહેતા હતા તે જંગલમાં આગ લાગી. તુ નાચે. પણ અચાનક નદીના કીચ્ચડમાં સાયે। અને મૃત્યુ પામ્યા. ફરી પણ તું હાથીરૂપે જન્મ્યા અને જંગલમાં આમ તેમ ફરતાં તને જાતિસ્મરણ જ્ઞાન થયું. જંગલામાં દાવાનળ થાય છે અને તેમાં પશુપ’ખીને નાશ થાય છે. તેવું તે' અનુભવેલુ હોવાથી તે તેમાંથી ખચવા વૃવિનાનું એક ચેાજન પ્રમાણ મંડળ–સ્થાન બનાવ્યું. આ જંગલમાં પણ અચાનક દાવાનળ પ્રગટયા. જંગલમાંથી તુ અને નાના મેટાં સૌ પશુઆ વૈરિવરાધ ભૂકી એ માંડલામાં આવી એકઠાં થયાં. ચારે ખાજી અગ્નિની જવાળાઓ ભભુકી For Private And Personal Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મેઘકુમાર ૧૮૧ પણ અગ્નિ તારા માંડલામાં ન આવ્યેા. તને અચાનક પગે અણુજ આવતાં તે ખજાળવા પગ ઉંચા કર્યાં ત્યાં જગ્યાની સંકડાશને લઇ ખાલી પડેલી જગ્યાએ એક સસલું આવી ઉભું રહ્યું પગ મુકવા જતાં તે સસલાને જોયુ અને તને યા આવી. તેથી તે તારા પગ અદ્ધર રાખ્યું. આગ અઢી દીવસ ચાલી. પશુએ ભૂખ્યાં તરસ્યાં ત્યાં રહ્યાં. આગ શાંત થઇ એટલે પશુએ ચાલ્યાં ગયાં અને સસલું પણ જતુ રહ્યું. તે પગ નીચે મુકવા પ્રયત્ન કર્યો પણ તારા પગ બંધાઈ ગયેલ હેાવાથી જમીન ઉપર ન મુકાયે અને તું જમીન ઉપર ઢળી પડયે . હે મેઘકુમાર! તું ભૂખ્યા ને તરસ્યા છતાં દયાના પૂણ્યને લઇ મૃત્યુ પામી શ્રેણિકને ત્યાં જન્મ્યા. તુ તે વખતે પશુ હતા. આજે તુ માનવ છે. તારા પુરૂષાર્થ તારૂ પરાક્રમ તારી વિવેક અને તારી સમજ આજે વધુ છે, તે સસલાના ભવે આવી શક્તિ મતાવી હતી તે તું આવા એક દીવસના પવિત્ર મુનિએની અજાણ ઠેસેએ ચલિત થાય તે શુ ચેાગ્ય છે?” મેઘકુમારને જાતિસ્મરણ જ્ઞાન થયું તે સંયમમાં અતિ દૃઢ બન્યા. તપત્યાગમાં પરાવાયા અને આરાધનાપૂર્વક સંયમ પાળી અનુત્તર વિમાને ગયા. ભગવાન પણ આમ અનેક જીવાના જીવનરથાને સાચા માર્ગે વાળી ધસારથી કહેવાયા. (ત્રિષષ્ઠિ સમ્રાકા ) For Private And Personal Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫ મુનિદર્શન યા ને ઇલાચીપુત્રકથા. ( ૧ ) પી ઇં ઈં ઈં, ઢીંગ, ઢીંગ, ઢમ ઢમ કરતા નટલેકે એય ભલા ખેલતા ઈલાવન નગરના ચાકમાં વાંસ ઉભા કર ખેલ કરવા માંડયા. નગરલેાક આખુ જોવા મળ્યુ છે, ધનદત્ત શેઠના ઇલાચીપુત્ર પણ જોવા આવ્યેા છે. નટ દેરડા ઉપર ચાલે છે, હાથમાં વાંસ છે. નીચે એક કાઇ પગે ધુધરા માંધી નટડી નાચે છે અને બીજા એય ભલા એય ભલા કહી વાંસ ઉપર નાચનારને સાવધાન કરતા રહે છે. ઇલાચીપુત્ર પગે ઘુઘરા બાંધી નાચતી નટની પુત્રીને જોઈ કે તેની આંખે ઠરી ગઈ. લાખ્ખાપતિના આ પુત્રને જે નમણી ગૃહસ્થાની પુત્રીમાં રૂપ દેખાયું નહાતુ તે રૂપ મેલાઘેલા કપડામાં નાચતી નટડીમાં દેખાયું. લાક ઢારડા ઉપર નાચતા નટને જોવામાં મશગુલ હતા જ્યારે ઇલાપુત્ર નટડીના લહેકા મરોડ જોવામાં એકતાર અન્યા. ખેલ પુરા થયા. લાકે વેરાણાં. ઇલાચીપુત્ર ઘેર આવ્યેશ્વ પણ નટડી કેમે કરી તેની આંખાથી દૂર ન થઈ. For Private And Personal Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઈલાચીપુત્રથા હસચે ઈલાચી નથી કેઈ સાથે હસતો કે નથી કોઈ સાથે બેલતે. તેનું મુખ ઉતરી ગયેલું હતું. તે જમવા બેઠે પણ કેમે કરી કળીઓ તેને ગળે ન ઉતર્યો. ધનદત્ત ઈલાચીને ખાનગીમાં બોલાવ્યો અને પુછયું - “કેમ? સાથી વિલખે પડે છે?' “કાંઈ નહિ પિતાજી!” એમ કહી ઈલાચીએ પતાવ્યું પણ તેની પાછળ તેને ઘણું ઘણું કહેવાનું હતું તે છુપાયું નહિ. માતા ઈલાચી પુત્ર પાસે આવ્યાં અને માથે હાથ મુકી કહ્યું “બેટા? મુંઝાઈશ નહિ જે હોય તે કહે.” ઈલાચીપુત્ર મુગો રહ્યો. માતાએ ફરી ફરી પુછયું ત્યારે તેણે કહ્યું. “માતા હું કહીશ તે તમને દુઃખ થશે. પણ તમારે જાણવું જ હોય તે સાંભળે. “આપણા ગામમાં નટ આવ્યા છે તેમાં એક નટડી નાચે છે તેને મેં જોઈ ત્યારથી મારૂં મને મારા હાથમાં રહેતું નથી. માતા શું એનું રૂપ? શું એને ઠમકે? મારે પરણવું તે એનેજ. બીજાને નહિ.” “પુત્ર! આપણું શાહુકારમાં કયાં કન્યાને ટેટે છે. ભણેલી ગણેલી રૂપાળી દેવાંગના સરખી તું કહીશ તેવી કન્યા પરણાવીશ. આવા ઘેર ઘેર ભીખ માગનાર નટની કરીને તું પરણે તે શું સારું છે?” ઈલાચી મૌન રહ્યો. માતા પિતાને વાત કરી. પિતાએ પણ ઈલાચીને અનેક રીતે સમજાવવા પ્રયત્ન કર્યો. પણ તે બધે નિષ્ફળ ગયે. For Private And Personal Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૪ ઈલાચીપત્રકથા ઇલાજ ઈલાચી એકલે અટુલે રહેવા લાગે તે નથી ખાતે કે કેઈ ઠેકાણે સ્થિર રહેતું. તેને ઉંઘમાં પણ સ્વપ્નાં નટ પુત્રીનાં અને બકવાદ પણ તેજ. ધનદત્ત શેઠે વિચાર્યું કે “લાજ લાજ કરીશ તે પુત્ર ખોઈ બેસીશ. તેણે નટોને બોલાવ્યા અને કહ્યું. ન! મારો પુત્ર તમારી પુત્રીને દેખી મેહાંધ બન્યા છે. મારે આ એકને એક કરે છે. તમે કહે એટલું ધન આપું તમે તમારી છોકરી મારા પુત્રની સાથે પરણાવો.” ના બાપલા ! આ પુત્રી તે અમારી આજીવિકાને આધાર અને અમારું માથું રતન. અમે તે એવાને પરણાવીએ કે જે અમારી સાથે નાચે ખેલ કરે રાજાને રીઝવે અને અમારી આખી નાતને જમાડે.” શેઠ મુંઝાયા ઈલાચીને કહ્યું “નટની શરત આકરી છે. નટડીને મેહ છોડ અને તું કહે તેવી કન્યા પરણાવું.” ઈલાચીએ પિતાને કોઈ જવાબ ન આપે તેથી શેઠ સમજ્યા કે છોકરો તેની ઝીદ નહિ છોડે. પરોઢમાં નટએ પ્રયાણ કર્યું. ઈલાચીએ તેમને નગર બહાર જતા જોયા. તે ઉઠ, માતા પિતાને તેણે મનમાં પ્રણામ કર્યા, ધીમે ધીમે પગલે તે ઘર બહાર નીકળે. અને દેડતે નર્ટને જઈ મળે તેણે નટને કહ્યું “બધી તમારી શરત મારે કબુલ છે.” થોડા દિવસમાં તે ઈલાચી ગુલાંટ ખાતાં અને વાંસ ઉપર ઠેકતે થઈ ગયું અને ગામેગામ ખેલ કરવા માંડે, અને બધા નટેમાં તે જુવાન નટ ધ્યાન ખેંચતે થઈ ગયે. For Private And Personal Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઈલાચીપુત્રથા ૧૫ (૩) બેન્નાતટ નગરમાં નટેએ પડાવ નાંખે. વાંસ ઠાકયા. પી ઈઈઈ અને ઢમ ઢમ ઢોલ વગાડવા માંડયા. ગામ આખું ચેકમાં ભેગું થયું. વચ્ચે રાજાનું સિંહાસન મંડાયું. ઈલાચી જાડી ડગલી અને ચારણે પહેરી આગળ આવ્યું. રાજાને પગે લાગે અને ચપટી ધૂળ લઈ માથે ચડાવી જમીન માતાને પગે લાગી વાંસ ઉપર ચઢયે. આજે ઈલાચીને હર્ષ માતે નથી તેની નેમ હતી કે રાજાને પ્રસન્ન કરીશ અને સારું ઈનામ મેળવીશ. પછી હું ન્યાતને જમાડીશ અને નટડીને ધામધૂમથી પરણીશ.” આ દોરડાથી પેલે દેરડે કુદકા મારતે ઈલાચી દોડે છે તે વચ્ચે આકાશમાં ઉછળી પાછા દોરડા ઉપર સ્થિર થાય છે. કોઈવાર એક પગે દેરડા ઉપર ચાલે છે તે કોઈવાર કબાન લેતો લેતે દોરડા ઉપરથી પસાર થાય છે. આખું નગર તાળેટીથી ઈલાચીને વધાવે છે અને તેનીચે ઉતરી રાજાને પગે લાગી દાન માગે છે. રાજા ઉંઘમાંથી ઝબકી બોલે તેમ કહે છે “નટરાજ ! તમે ખેલ સરસ કર્યો હશે. પણ મારૂં ચિત્ત વ્યગ્ર હતું. તમારો ખેલ જે નથી ફરી ખેલ કરો.” ઈલાચી ફરી રાજાને નામે ધૂળ માથે ચઢાવી સડસડાટ કરતે વાંસ ઉપરથી દેરડા ઉપર કુદ્યો. નવા નવા ખેલ કરી લેકેના હૈયાંને રીઝવવા માંડે. પણ રાજાનું હૈયું રીઝાયું નહિ. રાજાનું મન ખેલ કરતાં ઘુઘરા બાંધી નાચતી નટડીમાં લેભાયું હતું. ચકર રાજા સમજી ગયે હતો કે For Private And Personal Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૬ ઈલાથીપત્રકથા નટીને ભર્તા આ નટ છે અને તે પડી મરે તેજ નટડીને પોતાને સ્વાધીન કરવામાં અનુકુળતા આવે. કુકડાએ કૂકરમુકને અવાજ કરવા માંડે એટલે ઈલાચી સમજે કે સવાર પડયું તે હેઠે ઉતર્યો રાજાને પગે લાગ્યું અને દાન માટે હાથ ધર્યો. રાજાએ કહ્યું “નટરાજ ! ઠંડી સવારના પવનની લહેરે મારી આંખ મીંચાઈ અને હું તમારો ખેલ જોઈ ન શકયે. ફરી એક વાર મને તમારે ખેલ બતાવે. ઈલાચી સમજી ગયે કેઃ હું ધન વંછું છું રાયનું રાય વછે મૂજ ઘાત.” પણ ઘર બાર માતા પિતા બધું છેડયું આ નટડી માટે અને તે નટડી રાજા દાન આપે તે મળે એમ છે. તેણે ફરી હૈયું મજબુત કર્યું અને ખેલ આરંભે. (૪) સૂર્યનારાયણે પૂર્વમાં દેખાવ દી અને સોનાની લાલ તડકાની આછી આછી ચાદર જગત્ ઉપર પાથરવાની શરૂઆત કરી, વાંસ ઉપર ખેલતા ઈલાચીએ નવાનવા ખેલ આરંભ્યા અને નટેએ પુર જેસથી ઢેલને ઢમ ઢમ વગાડવા માંડયાં. ત્યાં ઈલાચીની નજર દૂર દૂર પડી. એક શ્રેષ્ઠિના ઘરના આંગણે મુનિ વહેરવા પધાર્યા છે. રૂપરૂપના અંબારસમી યુવતી મોદકભરી થાળ લાવી મુનિને વહેરાવે છે. મુનિ ના ના કહી પાછા વળે છે. મુનિની આંખ નીચી છે. સ્ત્રીની સામી નજર સરખી પણ તે મુનિ જોડતા નથી. ઈલાચી વિચારે ચડયે શું તેમને તપકૃશ સુશોભિત For Private And Personal Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઈલાચીપુત્રકથા દેહ ? શું ત્યાગ ? શું તેજ ? શું પ્રભાવ ? ધન્ય મુનિવર ક્યાં તમે અને કયાં પામર હું ? હું ઐષ્ઠિકુળમાં જન્મ્યા, નટડીથી લેાભાયા, લાજ છેડી, મર્યાદા છેાડી, ગામેગામ નાચે. अभिरूढो वसग्गो णिपवरं द केवलं पत्तो जो गिहिवेसधरो वि हु तमिलापुत्तं नम॑सामि ૧૮૭ થિંગ્ ધિશૂ વિષયારે જીવને ઇસ નટ પામ્યા વૈરાગ’ સંસારમાં નવનવા ખેલ કર્યા અને હજી હું વિષયની આશામાં ઘૂમી રહ્યો છું. ધન્ય છે આ મુનિવરને ? જે યે ચા કહેતાં લેતા નથી. આ તીવ્ર પશ્ચાતાપે ચાર ધાતિકનાં પડળ તુટયાં અને નટસ્ત્રીને લેવા ઝંખતા ઇલાચી કેવળ સ્ત્રીને પામ્યા. નટનાં વાંસડા દેરડાં બધુ અદૃશ્ય મન્યુ અને ત્યાં દેવરચિત સિંહાસન થયુ. ઘડી પહેલાંની નાની ખેલશાળા ધર્મસ્થાનક અન્યુ અને ઇલાચીકેવળીના ઉપદેશ સાંભળી ખેલથી રજિત થવા આવેલા લેકે ધ રજિત ખની ભિન્ન ભિન્ન ત્રતાથી ભાવિત થઇ પેાતાના સ્થાનકે પાછા ફર્યાં. ધન્ય For Private And Personal Use Only વાંસના અગ્રભાગ ઉપર ચઢેલા ગૃહસ્થ વેપને ધરનાર ઈલાચીપુત્ર મુનિવરને દેખી પ્રુથળજ્ઞાન પામ્યા તેમને હું નમું છું. આમ છેટે છેટે થયેલું પણ મુનિદર્શન ઇલાચીપુત્રને ભવતારક બન્યું તે સાક્ષાત્ મુનિપરિચય શુ કલ્યાણ ન કરે? ( ઋષિ મંડલવૃત્તિ ) Page #201 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૬ Acharya Shri Kailassagarsuri Gyanmandir શુઆહાર ગવેષણા યાને તેં ઢમુનિ ( ૧ ) “ભગવાન્ ! આપ પાસે અઢાર હજાર મુનિવરે છે. આ અધામાં સર્વશ્રેષ્ઠ ઉગ્ર તપસ્વી મુનિવર ક્રાણુ ? ” શ્રીકૃષ્ણ મહારાજાએ નેમિનાથ ભગવાનને દેશના બાદ આ પ્રશ્ન પુછ્યા. ભગવાને કહ્યું કૃષ્ણ ! તપસ્વીએ તે ઘણા છે પણ આ બધામાં શ્રેષ્ઠ અને અણનમ તે ઢઢણુમુનિ છે.’ શ્રી કૃષ્ણને ઢઢણુનું નામ સાંભળતાં પૂર્વ સ્મૃતિ તાજી ચઈ. ‘ઢંઢા રાણીના આ એકના એક પુત્ર ખુબ સુકેામળ, વિલાસી અને સુખમાં ઉછરેલા તેણે નેમિનાથ ભગવાનની એકવાર વાણી સાંભળી અને તે પ્રતિએધ પામ્યા. ઢઢણાએ અને મે ઘણું ઘણું સમજાળ્યે પણ ન સમન્યે અને દીક્ષા લીધી. ઉગ્ર તપ ત્યાગમાં એ એટલે બધા આગળ વધ્યા કે ભગવાન શ્રીમુખે તેને ઉત્કૃષ્ટા અણુગાર કહે છે.’ શ્રીકૃષ્ણને વાત્સલ્યને આનંદ જાગ્યા અને બધાં મુનિઓ ઉપર નજર નાંખી તેણે તેને શેાધવા પ્રયત્ન કર્યા પણ તેને ન દેખવાથી તેમણે ભગવાનને પુછ્યું. For Private And Personal Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra હે મુનિ C નથી ? ’ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ne ભગવાન આમાં કયાંય ઢઢણુ અણુગાર કેમ દેખાતા કૃષ્ણ ! તપસ્વીઓ તે ઘણુા પણ ઢંઢનુ તપ અને ધીરજ અતુલ. રાજ રાજ ભિક્ષાએ જાય છે છતાં તેને દ્વારિકામાંથી નિર્દોષ અહાર મળતે નથી. તે દ્વારિકામાં ભિક્ષા માટે ગયેલ છે.’ ‘ભગવાન્ ! આવડી મેટી દ્વારિકામાં નિર્દોષ આહાર અધાને મળે અને એમને કેમ નહિ ?” “ રાજન્ ! પૂર્વભવે તેણે આહારના અતરાય. કર્યો છે તેથી તેને આ ભવે આહારને અંતરાય થાય છે. ખીજાને અંતરાય નથી તેથી તેમને મળે છે કમની સત્તા અટલ અને અચૂક છે.’ “ કૃષ્ણ ! પૂર્વભવમાં ઢઢણુ પાંચસે ખેડૂતાના અધિકારી હતા. તે ખેડૂતને જમવાના વખત થાય એટલે દરેકને એકેક ચાસ વધુ ખેડાવી પછી છેાડે. ખેડૂતા નિસાસા નાંખી ખેડે પણ તેમના જીવ તે ખોરાકમાં. સમય વીત્યા અને આ અધિકારી જન્મ લેતાં લેતાં તારે ત્યાં જન્મ્યા પણ ખેડૂતાને કરેલ અંતરાય હવે તેને ઉદય આવ્યે છે. આથી બધાને નિર્દોષ આહાર મળે છે પણ તેને મળતા નથી. તેમાં તેનુ આંતરાય ક કારણુ છે. કર્મ તો બધાને ઉદય આવે પણ ઢઢણુના પુરૂષાર્થ અજબ છે. તે રાજ ભિક્ષાએ જાય છે અને નિર્દોષ આહાંર ન મળતાં જરા પણુ ગ્લાનિ ન આણુતાં ઉપવાસ ઉપર ઉપવાસ કરે છે. અને ખીજા મુનિએના For Private And Personal Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઢઢણમુનિ લાવેલા નિર્દોષ આહારને તે લેતે નથી. તે તે કહે છે કે મારો અંતરાય તુટશે અને નિર્દોષ મળશે ત્યારેજ આહાર લઈશ.” “ભગવા? શું આપને સંસર્ગ? રાજકુળમાં ઉછરેલ સુકમળ રાજપુત્ર પણ મુનિ થતાં કે દઢ નિશ્ચયી બને છે. ભગવંતના પ્રભાવને હૃદયમાં ઉતારતાં શ્રી કૃષ્ણ કહ્યું. (૨) શ્રી કૃષ્ણ હાથી ઉપર બેસી દ્વારિકાના રાજમાર્ગમાંથી નીકન્યા સામે આવતા તપ કૃશ એક મુનિને દેખ્યા. શરૂઆતમાં તે શ્રી કૃષ્ણ મુનિને ન ઓળખી શક્યા પણ નજીક આવ્યા ત્યારે તેણે ઢંઢણમુનિને ઓળખ્યા. કૃષ્ણ તુર્ત હાથી ઉપરથી હેઠે ઉતર્યો. મુનિને ત્રણ પ્રદક્ષિણા દીધી અને વંદન કરી બોલ્યા “ભગવાન ! આપનું દર્શન એ મારા પરમ ભાગ્યની નિશાની છે. પણ મુનિ મૌન રહ્યા અને આગળ વધ્યા.” કૃષ્ણ ફરી ફરી તેમના તપને અનુદતે આગળ ચાલ્ય અને મુનિ પણ આગળ વધ્યા ત્યાં એક વણિકે કૃષ્ણથી વંદાતા ઢઢણમુનિને જોઈ બહુ આદરથી મેદકે પડિલાલ્યા. મુનિએ બરાબર આહારની ગવેષણ કરી અને નિર્દોષ આહાર માની લઈને ભગવાન પાસે આવ્યા. હર્ષિત થતાં ઢઢણે અહાર બતાવતાં ભગવાનને કહ્યું ભગવંત ! ઘણું ઘણું દિવસે પછી આજે મને નિર્દોષ આહાર મળે તે મારું અંતરાય કર્મ હવે તુટયું ખરું ?” - ઢંઢણુ! આ આહાર તમારા અંતરાય તુટયાથી નથી For Private And Personal Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઢ દ્રમુનિ ૧૧ મળ્યા પણ કૃષ્ણના બહુમાનથી વિણકે તમને નિર્દોષ આ હાર વહેારાગ્યે. ભગવત ત્યારે આમાં લબ્ધિ શ્રી કૃષ્ણની મારી તે નહિં જ ને ? ‘ખરાખર તારી નહિ.' તુ ઢઢણુ અણુગાર આહારના પાત્રાંની જોળી લઈ નિર્જીવ સ્થાને આહાર પરઠવવા નીકળ્યા. (૩) દીવસેાના દીવસે સુધી ક્ષુધા તૃષાને હસતે મુખે સહન કરનાર ઢઢણમુનિ દ્વારિકા બહાર આવ્યા. નિર્દોષ ભૂમિ જોઇ ત્યાં ઉભા રહ્યા અને જોળીમાંથી લાડુ હાથમાં લઇ ચૂરે કરવા માંડયેા. ઢઢણુ લાડુના ચૂરા કરતા ન હતા પણ જાણે કપિંડના ચૂરેશ ન કરતા હેય તેમ તેની વિચારધારા આગળ ને આગળ વધી. પાંચસો પાંચસે માણસેાને ભેજન માટે અંતરાય કરનારા મેં પૂર્વ ભવે થાડાજ વિચાર કર્યાં હતો કે હું ભાજનના અંતરાય કરૂ છું. મારા હાથે ખાંધેલુ અંતરાય હું ન ભાગવુ તે કાણું ભગવે ? આમ ધીરે ધીરે આત્મપરિણતિમાં આગળ વધતા મુનિને શરીર ઉપર નિર્મા જાગ્યા અને તે શુકલધ્યાનમાં ઊંચે ચડયા. અંતરાયકર્મીને છેદતાં છેદતાં તેમણે ચારે ઘાતિકમ છેદ્યાં. આ બાજુ લાડુના ચૂરે પુરા કરી તેમણે ધૂળમાં રગદેવ્યે અને ખીજી આજી કર્માંના ચૂરા કરી કેવળ લક્ષ્મી મેળવી. કેાઈ ભાગ્યશાળી ધૂળધાયાને કચરો કુંદતાં સેનુ, મેાતી કે રત્ન જડે For Private And Personal Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯ર ઢનણમુનિ તેમ કૃષ્ણના પુત્ર ઢંઢણમુનિને ધૂળમાં લાડુને ચૂરો મેળવતાં ધૂળ ધાતાં માક્ષરત્ન મળ્યું. દેવેએ દેવદુંદુભિ વગાડી અને ચારે તરફ જયજયકારને પકાર કર્યો. ઢંઢણમુનિ ભગવાન પાસે આવ્યા અને કેવળી પ. દામાં બેઠા. શુદ્ધ આહાર ગષણ પણ કેવલ્યનું ધામ કેમ બની શકે છે તેને જગત્ આગળ આદર્શ રજુ કરતા આજે પણ તે ષિને ઢંઢણુ ત્રાષિને વંદણુ હું વારીલાલ ઉત્કૃષ્ટ અણુગાર રે હું વારીલાલ કહી જગત્ જેમના પૂનિત નામને સંભાળી પુનિત બને છે. पुफिफए फलिए तह पिउ-धरंमि तन्हा हा समणुबद्धा ढंढेण तहा विसढा, विसढा जह सफलया जाया ॥३९॥ અર્થ–પુષિત અને ફલિત-અદ્ધિ સિદ્ધિ સંપન્ન પિતા કૃષ્ણવાસુદેવનું ઘર છતાં દંઢણુકુમારે મુનિપણમાં તૃષા અને સુધા નિરંતરયણે એવી સહન કરી કે જે સહન કરેલી સુધા અને તૃષા કેવલ્યલક્ષ્મીને અપાવી સફળ થઈ. (ઉપદેશમાળા) For Private And Personal Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭ જાતિનું અભિમાન અગ્નિભૂતિ અને વાયુભૂતિ યાને મ અને જમાડયા . મારી (૧) શાંબ પ્રદ્યુમ્ન ચરિત્ર પ્રથમ અને દ્વિતીયભવ શાલિગ્રામ નામનું એક ગામડું હતું. ત્યાં સોમદેવ નામને બ્રાહ્મણ રહેતું હતું. તેને અનિલા નામે સ્ત્રી હતી. સંસાર સુખ ભોગવતાં તેમને અગ્નિભૂતિ અને વાયુભૂતિ નામના બે છોકરા થયા. બનને રૂપ રૂપના અંબાર અને સારા બુદ્ધિશાળી હતા. વેદમાં બંને જણા પારગામી નીકળ્યા. એક વખત આ ગામને સીમાડે નંદિવર્ધન આચાર્ય સમવસર્યા. લેકના ટોળેટોળાં દર્શન માટે નીકળ્યાં. આ બે બ્રાહ્મણકુમારે એ લોકોને પુછયું “આ લેકેનાં ટેળાં નગર બહાર કેમ જાય છે. શું આજે કાંઈ મહોત્સવ છે?” એક જણે કહ્યું “શું તમને ખબર નથી? ત્રણ જ્ઞાનધારક નંદીવર્ધન આચાર્ય સમવસર્યા છે.” બન્ને કુમારને આ નામ સાંભળતાં ક્રોધ ચઢયે અને કહેવા લાગ્યા “શાના જ્ઞાનધારક? આ તે કોઈ મહાધૂત શ્વેતામ્બર આચાર્ય લાગે છે. ચાલે અમે પણ ત્યાં આવીએ For Private And Personal Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અગ્નિભૂતિ અને વાયુભૂતિ છીએ અને તેની ધૂર્તવિદ્યાને ખુદલી કરીએ છીએ. આ સાધુઓ કપડે મેલા હોય છે તેવા હૃદયમાં પણ મેલા હોય છે અને વેદના તે તે પરમ દુશમન હોય છે.” સાંભળનારે કહ્યું “તમે ઉછળતા જુવાન છે સારા ખેટાનું હજુ તમને પુરું ભાન નથી. તે આરંભ પરિગ્રહને ત્યાગ કરનારા બ્રહ્મચારી મહા પુરૂષે છે. તેમનું દર્શન પુરૂ પૂન્ય હોય તો જ થાય.” - જુવાન છોકરાઓએ કહ્યું “તમારા જેવા અજાણ સાથે વાત કરી શું ફાયદે? અમે જાતે જ ત્યાં આવીએ છીએ અને તે માયાવી નંદિવર્ધનને પરાભવ કરીએ છીએ.” - અગ્નિભૂતિ અને વાયુભૂતિ બને તૈયાર થયા અને નંદીવર્ધનની સાથે વાદ કરવા નીકળ્યા. રસ્તામાં એક વડ આવ્ય, તેની નીચે એક સત્યકી નામના મુનિ બેઠા હતા તેમણે તેમને કહ્યું “તમે કયાં જાવ છે?” “અમે નંદીવર્ધનની સાથે વાદ કરવા જઈએ છીએ.” ઉતાવળે એમ બે છોકરાઓએ કહ્યું. મુનિએ કહ્યું “હું તેમને શિષ્ય છું તમે મને જે પુછવું હોય તે પુછે. આગળ નહિ વધે તે ચાલશે.” તમારાથી અમારે જવાબ નહિ આપી શકાય. પરંતુ તમારે કંઈ અમને પુછવું હોય તે પુછે' | મુનિએ કહ્યું “વિદ્વાન બ્રાહ્મણે અભિમાન ન કરે મારા પ્રશ્નને તમે જવાબ નહિ આપી શકે !” For Private And Personal Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અગ્નિભૂત્તિ અને વાયુભૂતિ ૧૫ એ બ્રાહ્મણ કુમારેશને ક્રોધ ચઢયા અને તે ખેલ્યા અમે ઉત્તર ન આપી શકીએ તે તમારા શિષ્ય થઈશું અને તમે ઉત્તર ન આપે તો તમારે તમારા ગુરૂ સાથે અહિંથી ચાલ્યા જવું તે તમને છે ખુલ ?” ( હું તમને પ્રશ્ન મુનિએ કહ્યું ‘અમારાથી હોડ તેા ન થાય છતાંય હું કબુલ કરૂ છુ.” લાંકે આ વાતના સાક્ષિ અન્યા. સત્યકી મુનિએ કહ્યુ યે ત્યારે પુછૂ છૂ. બેલા તમે કયાંથી આવ્યા છે ?' વિદ્વાન બ્રાહ્મણાએ કહ્યું ‘આમાં તમે શું અધા જાણે છે કે અમે શાલીગ્રામથી આવીએ છીએ.’ ‘એ તે હું પણુ જાણુ છુ કે તમે સામદેવના પુત્ર છે. તમારૂ અગ્નિભૂતિ અને વાયુભૂતિ નામ છે. તમે વેદ વિદ્યાના સારા જાણકાર છે. પણ હું તમને પુછુ છું કે તમે કયા ભવથી આવા છે?’ પુછે Acharya Shri Kailassagarsuri Gyanmandir એ વિપ્રેએ કહ્યું ‘સાધુ તમે કઇ ગાંડા થયા છે કે શું? પરભવનું સ્વરૂપ તે કેાઇ આ જગતમાં જાણુનાર છે ?” લેાકેા તાળાટા પાડી હસવા લાગ્યા. છેકરાઓએ ક્રી કહ્યું‘મહારાજ તમે બહુ સારા જાણકાર હા તા એલેા અમે પરભવમાં કેણુ હતા ? અને જો તમે તે ખરાખર કહેા તા અમે હાર્યાં અને તમે જીત્યા.' . એમના પરભવ કહું છું. છે ? મુનિએ લેાકેા સમક્ષ કહ્યું ‘સાંભળી આમની વાત હું For Private And Personal Use Only હા! હા! કહેા મહારાજ, અમે બધા સાક્ષી છીએ' એમ લેાકેાએ હર્ષ થી કહ્યું. Page #209 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૬ www.kobatirth.org C જો ત્યારે તમે સાંભળે. Acharya Shri Kailassagarsuri Gyanmandir અગ્નિભૂતિ અને વાયુભૂતિ J આ ગામમાં એક પ્રવર નામે બ્રાહ્મણ હતા. તેના ખેતરમાં એક શિયાળે એ બાળકને જન્મ આપ્યું. એક વખત પ્રવર કેટલાક નાકરાને લઈને ખેતરમાં ગયે. ત્યાં મુશળધાર વરસાદ વરસ્યો. પ્રવર નાકરે। સાથે બધુ પડતુ મુકી ઘેર નાચે. વરસાદ સાત દીવસ સતત વરસ્યા પછી શાંત પડચે ત્યારે પ્રવર ખેતરે ગયા તા હળ કયાંક અને સમાલ કયાંક પડેલા. એક માજી તેણે વરસાદથી ભીંજાયેલ ચામડાના દેરડાને અડધાં કરડેલાં જોયાં અને મોંઢામાં દોરડાં સાથે મરેલાઁ એ શિયાળના બચ્ચાંને જોયાં. પ્રવરને ક્રોધ ચડચે તેણે તે બે બચ્ચાના મૃતક ચમારને આપી ધમણુ કરાવી. હે યુવાન બ્રાહ્મણા! તમે જાતિનું અભિમાન રાખેા છે પણ તમે બન્ને પૂર્વભવમાં તે શિયાળનાં બે બચ્ચાં હતા કે જે ચામડાનું દોરડું કરડી મૃત્યુ પામી આ ભવે બ્રાહ્મણ્ પુત્રા થયા. અને આ સામે ઉભેલા મુ ંગા બ્રાહ્મણના કરે છે તેજ ગતભવમાં પ્રવર બ્રાહ્મણ હતા. લેાકેાએ કહ્યુ ‘મુનિરાજ ! પ્રવર તેા આ ઠેકરાને દાદ થાય. અમે ખરાખર જોયેલે.’ cr પ્રવર મૃત્યુ પામી પુત્રવધુની કુક્ષિમાં ઉત્પન્ન થયા. તેણે તેનુ ઘર મ્હાર બધું જોયુ અને તેને જાતિસ્મરણુજ્ઞાન થયું. તે વિચારવા લાગ્યા કે ‘હેકરાની વહુને મા કઇ રીતે કહું અને છેકરાને માપ કેમ કહીને કેમ ખેલાવું? જીભ છતાં તે મુ ંગે! રહ્યો અને તમે તેને બધા મુ ંગા. છેકરા સમજો છે.” લેાકેાને રસ પડયા. ધીરે ધીરે તે મહારાજ પાસે નજીક For Private And Personal Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અગ્નિભૂતિ અને વાયુભૂતિ આવ્યા અને બેલ્યા “મુનિ મહાત્મન શું આ બાળક સેંગ નથી” ના.” મુનિએ મુંગા બાળક તરફ મુખ રાખી કહ્યું. પ્રવરપુરૂષ પ્રવર! જીભ ઉઘાડ. પૂર્વભવને વ્યવહાર આ ભવમાં કામને નથી. જે પૂર્વભવના વ્યવહારને આ ભવમાં ગણવામાં આવે તે ઠેર ઠેર માતા પિતા બાંધવ અનેક સંબંધે જશે અને જ્ઞાનીની તો જીબાજ બંધ થઈ જાય.” પ્રવરે જીભ ઉઘાડી અને ટેળામાં ઉભેલા પિતાને પગે પડી કહ્યું “પિતાજી હું જીભવાળ છું. મુનિએ કહ્યું તે સત્ય છે. મેં તમને સમજ્યા છતાં દુઃખી કર્યા તેને અપરાધ ક્ષમજે અને મારા કલ્યાણ માટે આ સાધુને શરણે જવા દે.” ત્યાં એક જણ પ્રવરને ઘેરથી ધમણ લઈને આવ્યા અને પ્રવરને બતાવતાં કહ્યું કે શિયાળના બે બચ્ચાંની ધમણ આજને? પ્રવરે કહ્યું “હા આજ ધમણ! અને હું પણ એજ પ્રવર કે જે મરીને પુત્રવધુની કુક્ષિએ જ અને લોકોમાં મુંગા તરીકે આજ સુધી પ્રસિદ્ધ છું. ' પિતા વિગેરે રડી પડયા અને બેલ્યા “પુત્ર! છતી જીભે તે અમને આજ સુધી દુઃખી કર્યા અને હવે અમારે ત્યાગ કરી શા માટે વધુ દુઃખી કરે છે?” For Private And Personal Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧ અગ્નિભૂતિ અને વાયુભૂતિ પિતા ! ભવસ્વરૂપજ દુ:ખવાળુ છે, જેણે મારી જીભ ખાલાવી તેમને હાથે મારા આત્માને અજવાળવા દો.’ Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રવરે દીક્ષા લીધી. ટોળામાંથી કેાઇ ત્યાં સમકિત પામ્યા તા કાઈએ ગૃહસ્થત્રતા લીધાં. એ વિદ્વાન બ્રાહ્મણ છોકરાઓ વિલખા પડ્યા. અને ઘેર આવ્યા. (3) ચૌટે ને ચેતરે અગ્નિભૂતિ ને વાયુભૂતિ પૂર્વે શિયાળનાં બચ્ચાં હતાં. પ્રવર દીકરાને ત્યાં જન્મ્યા છે. શું મુનિનુ જ્ઞાન અને શુ મુગા કરાની ધીરજ ? આ વાત અગ્નિભૂતિ અને વાયુભૂતિના પિત્તાના કાને પડી તેણે તેમને ખેલાવ્યા અને કહ્યું. C આવીજ તમારી વિદ્વત્તા અને આવીજ હોંશિયારી. આ ગામમાં તમે વગાવાયા અને મને વગેાગ્યે. શાસ્ત્ર ખુટયાં પણ શસ્ત્ર તા નહાતાં ખુટયાં ને શાસ્ત્રથી સાધુને ન પહોંચ્યા તા શત્રુથી તે પહાંચવા તા ને ’ છોકરાઓ શરમાયા. તે બન્નેએ વિચાર કર્યો કે પિતા સાચું કહે છે. આજે રાતે સાધુને પુરા કરવા. તેમણે બન્નેએ તરવાર વિગેરે થીરા લીધાં અને રાતે કાંઇ કહ્યા વિના નીકળ્યા. ગામની પાદરે જે વડ નીચે તે વિલખા બન્યા હતા ત્યાં મુનિને કાઉસ્સગ્ગ ધ્યાને ઉભેલા જોયા. વિના પરિશ્રમે જેને શોધતા જોયા એટલે તે અન્ને હર્ષ પામ્યા હતા તે એકલા મુનિને અને આલ્યા ‘હું સાધુ ! For Private And Personal Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અગ્નિભૂતિ અને વાયુભૂતિ ૧૯૯ લેાકેામાં તે અમારી નિંદા કરાવી, જીવતા અમને મુઆ જેવા મનાવ્યા તે હવે અમે તને અહિં પુરા કરીશું. એમ કહી તરવાર વિગેરે ખેંચી બન્ને મુનિ ઉપર ધસ્યા. તેવામાં નાનાએ મેાટા ભાઈને કહ્યું ‘ભાઇ પહેલા ઘા તમે કરા અને પછી ધા હું કરૂ કારણ કે તમે વડીલ છે ?” મોટાએ કહ્યું‘ શત્રુને મારવામાં મેટે નાના શુ? માર તું?” ના. ભાઈ ! તમે જાણા છે ને કે ઋષિઘાતનું પાપ મેટુ છે ?’ ખનુ !? Acharya Shri Kailassagarsuri Gyanmandir તે તું મને મોટા પાપમાં પહેલાં ધકેલવા માગે છે? તા હું પહેલા ઘા નહિ કરૂં.' તા હું પણુ હરગીજ પ્રથમ ઋષિઘાતના પાપી નહિ આપણે બન્ને સાથે ઘા કરીએ તે કેમ ?’ એમ મા કાઢતાં મેટાએ કર્યું. અનેએ સાથે તરવાર ખેંચી ઋષિ ઉપર ધસ્યા ત્યાં ક્ષેત્રપાલે દેખ્યા અને તેમને તેમના તેમ થંભાવી દીધા. મોટાએ નાના સામું જોયું અને કહ્યું ‘ાયુ ઋષિને મારવા જવાનું ફળ.’ નાનાએ મોટાને કહ્યુ ‘હુ તે પહેલેથી અટકયા હતા કે ઋષિને મારવામા સાર નહિ નીકળે. સવાર પડયુ કાઇ સમજ્યા કે ઋષિની ચાકી કરનારા પહેરંગી છે. તા કેઇએ ઓળખી કહ્યુ : પહેરેગીશ શાના For Private And Personal Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૦ અનિભૂતિ અને વાયુભૂતિ આ તે ગઈ કાલના અપમાનને બદલે લેવા નીકળી પડયા છે. ત્યાં ત્રીજાએ ઉમેર્યું “બદલે તે એમને સારો મળે કાલે છેડાએ જાણ્યું હતું આજે આખું ગામ તેમને ઓળખશે.” જોતજોતામાં માણસની ઠેઠ જામી, ગામને રાજા પણ ત્યાં આવ્યો અને રેતાં રોતાં અગ્નિભૂતિ અને વાયુભૂતિનાં માબાપ પણ ત્યાં આવ્યાં. બધાના દેખતાં યક્ષ રાજા ઉપર દોડ અને કહ્યું જ્યાં આવા વિઘાતક પાપીઓ વસતા હોય તેને જે શિક્ષા ન કરે તે રાજાજ શિક્ષાને યોગ્ય છે. યક્ષને પગે લાગી રાજાએ કહ્યું “યક્ષરાજ ! મારે અપરાધ નથી ગઈ કાલે વાદ થયો હતો અને તેથી આ ચંડાલે ઋષિને ઘાત કરવા આવ્યા તે હું મુદ્દલ જાણતો નથી.” યક્ષ પાછો ફર્યો અને લેકે સમક્ષ બને બ્રાહ્મણને મારવા દેડયે ત્યાં મુનિએ “સબુર ! સબુર !” કહી રેક એટલે તે બે ઋષિઘાતી પાપીઓને શિક્ષા કરતાં મને મુનિવર ન રેકે. પાપીઓને પાપની શિક્ષા મળવી જ જોઈએ.” “યશરાજ આજને પાપી આવતી કાલે મહાપુરૂષ શું નથી બનતે? આ આજે ભલે ઘાતકી જેવા બન્યા હેય પણ આ બન્ને કૃષ્ણ વાસુદેવના પ્રદ્યુમ્ન અને શાંબ નામના પુત્ર થશે. નેમિનાથ ભગવાન પાસે દીક્ષા લેશે, તેઓ તરશે અને અનેકને તારશે.” - અગ્નિભૂતિ અને વાયુભૂતિ મુનિને ચરણે પડયા. અને For Private And Personal Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અગ્નિભૂતિ અને વાયુભૂતિ બેલ્યા જીવિતદાન આપનાર હે મહાત્મા હવે અમને ધર્મદાન પણ તમે આપે. રાજાએ, બે વિદ્વાન યુવાન બ્રાહ્મણેએ, તેમના માતા પિતાએ અને અનેક લેકોએ મુનિ પાસે સમકિત સહિત આર વ્રત ઉચ્ચર્યા ( ૩ ) એક વખત જૈનધર્મ અને જૈન મુનિની નિંદા કરનાર અગ્નિભૂતિ અને વાયુભૂતિ હવે મહા શ્રાવક બન્યા તેમની બ્રાહ્મણી વિદ્યા જેનીવિદ્યા રૂપે પરિણમી. હિંસામૂલક ક્રિયાકડે અહિંસામૂલક તપત્યાગમાં ફેરવાયાં. પણ તેમના માતાપિતાને તે ભાવના લંબે વખત ન ટકી અને પુત્રને શિથિલ કરવા તે ઘણું મથ્યાં પણ દઢ સમકિતજ્ઞાની પુત્રેએ તેમને કહ્યું “ષિઘાતનું ફળ વધ બંધ હેય પણ અમને તે સારામાં પરિણમ્યું. આ ભવને તે અમારે વધ અટક પણ ભવાંતરે માં પણ પાપથી થનારે અમારે નાશ અટકયે.” સારી ભાવનાથી તે બને મૃત્યુ પામી દેવલોકે ગયા. અને માતાપિતા મૃત્યુ પામી ધમઉદ્વિગ્નપણથી નરકે ગયાં शास्त्राभ्यासकरो मो विपक्षोऽपि बरो भुवि हितकर्ता परं नूनं माभून्मूखों जनः क्वचित् ॥१॥ શાસ્ત્રના અભ્યાસી મનુષ્ય શત્રુ હોય તો પણ સારે પણ હિતભાવનાવાળે મૂર્ખ સારે નહિ.. For Private And Personal Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮ આરાધના વિરાધના યાને મણિભદ્ર અને પૂર્ણભદ્ર (૧) તૃતીય અને ચતુર્થ ભવ અધ્યા નગરમાં પૂર્ણ સમુદ્ધિવંત સમુદ્રદત્ત શેઠ રહેતા હતા. તેમને હરિણના જેવા નયનવાળી હારિણી નામે સ્ત્રી હતી. આ હારિણુએ સમય જતાં બે પુત્રને જન્મ આપે. શેઠે એકનું નામ મણિભદ્ર અને બીજાનું નામ પૂર્ણભદ્ર પાડયું. એક વખત મહેદ્રસૂરિ અયોધ્યામાં પધાર્યા. નગરલેક આખું દર્શને ઉલટયું. તે દેશનાથી નગરને રાજા અરિજય અને શ્રેષ્ઠિ સમુદ્રદત્ત પ્રતિબંધ પામ્યા. તે બન્નેએ દીક્ષા લીધી, મણિભદ્ર અને પૂર્ણભદ્ર શ્રાવક ધર્મ સ્વીકાર્યો. (૨) મણિભદ્ર અને પૂર્ણભદ્ર શ્રાવક જીવન નિરતિચારે પાળે છે. એવામાં એક વખત મુનિને વંદન કરવા જતાં એક હાથમાં કુતરી દેરીને જતા ચંડાળને તેમણે જે. ચંડાળની આંખ શ્રેષ્ઠ પુત્ર ઉપર પડી અને શ્રેષ્ઠિપુત્રાની આંખ ચંડાળ ઉપર For Private And Personal Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મણિભદ્ર અને પૂર્ણભદ્ર ૨૦૩ પડી. બન્નેની આંખમાંથી અમી વરસ્યું. ચંડાળ શ્રેષ્ઠિ પુત્રની પાછળ પાછળ ચાલ્યા અને શ્રેષ્ઠિપુત્ર મુનિને વંદન કરી બેઠા એટલે તે પણ છેટે રહી મુનિને પગે લાગી બેઠે. શ્રેષ્ઠિપુત્રએ મુનિને પુછયું મહારાજ ! આ ચાંડાલ કોણ છે? તેને અમે ઓળખતા નથી પણ તેને જોતાં અમને કેઈ ન વર્ણવાય તે હર્ષ થાય છે તેનું શું કારણ? મુનિએ કહ્યું “આ ભાવના રાગ અને દ્વેષમાં પરભવનો સંસ્કાર હોય છે. જેને લઈ અપરિચિતમાં નેહ કે દ્વેષ જાગે છે. આ ચંડાળ તમારા ત્રીજા ભવને પિતા સેમદેવ વિપ્ર છે અને કુતરી તે તમારી માતા અગ્નિલા છે. તમે અગ્નિભૂતિ અને વાયુભૂતિ નામના જૈન ધર્મથી પરાર્શમુખ તેમના બે પુત્ર હતા પણ મુનિના પરિચયે તમે શ્રાવકધર્મ પાળે તેથી દેવલેકે જઈ શ્રાવકકુળમાં જન્મ્યા અને આ બન્નેએ શ્રાવક ધર્મ વિરાવ્યો તેથી નરકમાં જઈ તમારા પિતા ચાંડાળપણે ઉત્પન્ન થયા અને માતા કુતરીપણે ઉત્પન્ન થઈ. અહિં ચારેને જાતિસ્મરણ જ્ઞાન થયું. ચાંડાળે પણ ભાવથી શ્રાવકધર્મને સ્વીકાર્યો અને કુતરી પણ દડદડ આંખમાં આંસુ સારતી ધર્મમાં સ્થિર થઈ. પૂર્ણભદ્ર મણિભદ્ર મૃત્યુ પામી દેવકે ગયા. ચાંડાલ પણ મરી વ્યંતર થયે અને કુતરી પણ મરી મનુષ્ય અવતાર પામી સાધ્વી થઈ દેવલેકે ગઈ For Private And Personal Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯ પરદારા સેવન યા ને મધુરાજા ( ૧ ) અયેાધ્યામાં પદ્મનાભ નામને રાજા રાજ્ય કરતે હતા તેને ધારણી નામે સ્રી હતી. કૈટભ નામે બે પુત્ર થયા. થયા. બન્ને જાણે ખળદેવ અને વાસુદેવ. આ રાજાને મધુ અને ઉંમર થતાં બન્ને પુત્રાને પરણાવ્યા. એક વખત રાત્રિએ રાજાને વિચાર આવ્યે કે આ રાજ્યઋદ્ધિ આરેાગ્ય અને સંતતિ તે સર્વ પૂણ્યના પ્રભાવ છે. હું નવું પુણ્ય તે ઉપાર્જન કરતા નથી તે મારૂ શુ થશે ? સવારે મેટા પુત્ર મધુને રાજા બનાવ્યે અને કૈટભને યુવરાજ બનાવી રાજા રાણીએ દીક્ષા લીધી. આ પછી મધુ અને કૈટભ સુંદર રીતે રાજ્ય ચલાવવા લાગ્યા. ( ૨ ) પ્રતીહારિ ! આ કાળાહળ શાના થાય છે?” એમ સભામાં બેઠેલ મધુરાજાએ પુછ્યું. પ્રતીહારિએ કહ્યું મહારાજ! બળથી મટ્ઠોન્મત્ત બનેલ ભીમરાજા આપણા પડોશના ગામડાંઓને સતાપે છે તેથી લેકે ભયના માર્યાં કાલાહળ કરે છે. For Private And Personal Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મધુરાજા ૨૦૫ રાજાએ કહ્યું “મંત્રિ! મને આની કેમ જાણ ન કરી?” મંત્રીએ જવાબ આપતાં કહ્યું “રાજન ! આપ બાળક છે તેથી મેં આપને અજાણ્યા રાખેલા.” મંત્રિ! તમે જાણે છે કે સિંહનું બચ્ચું ભલે નાનું હેય પણ તે મેટા હાથીઓથી પણ ગાંજર્યું નથી જતું. લશ્કર તૈયાર કરે અને નીચ ભીમ ઉપર ચડાઈ કરવાને આદેશ આપ.” નાંખી નજર ન પહોંચે એટલું લશ્કર લઈ મધુરાજાએ પ્રયાણ કર્યું. ટપટપ એક પછી એક સીમાડાના રાજાઓ ભેટણ લઈ આવવા માંડ્યા. અને આ બાળ રાજાને સૌ નમવા લાગ્યા. ચમત્કાર ત્યાં નમસ્કારને સાક્ષાત્કાર કરાવતે મધુરાજા વટપુર નગર પાસે આવ્યું. વટપુર નગરને રાજવી હેમરથ સામે આવ્યું. તેણે ભેંટણું ધર્યું અને મધુરાજાને વિનંતિ કરી કે “એક દીવસ મારા મહેમાન થઈ પછી આગળ પ્રયાણ કરો.” મધુરાજાએ તેની અનન્ય ભક્તિ જોઈ એક દીવસ રહેવાનું કબૂલ કર્યું. હેમરથે આખું નગર શણગારી મધુરાજાને પ્રવેશોત્સવ કર્યો. રાજદરબાર ભર્યો અને સારાં સારાં ભેટણ ધર્યા. હેમરથ રાજાને હર્ષ માતે નથી. તે પોતાની પટરાણી ઈન્દ્રપ્રભાને કહેવા લાગ્યા “દેવિ ! તું એક વખત સભામાં આવી મધુ રાજાને મેતીએ વધાવ.” ઈદ્રપ્રભાએ કહ્યું “નાથ! આટલા બધા ઘેલા ન બને. For Private And Personal Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૬ મધુરાજ પ્રથમ પરિચયમાં આટલું બધું વધવાની જરૂર નથી. કારણ કે તેમની આંખે ટગર ટગર ફરતી હોય છે.” “દેવિ! તું બેટી કલ્પના ન કર. મધુરાજા તો ભાઈ સરખે છે અને તેને ત્યાં તે તારા જેવી કેઈ દાસીઓ હશે. બીજે વિચાર કર્યા વિના તું તારે તેને મેતીએ વધાવ.” " પતિપરાયણ ઈદ્રપ્રભા રાજસભામાં આવી અને મેતીએ મધુરાજાને વધાવી ચાલી ગઈ. ઈદ્રપ્રભાને જોતાં મધુ સ્તબ્ધ થયે. તેને લાગ્યું કે હું સામે જોઉં છું તે દેવિ છે? વિદ્યાધરી છે? કિન્નરી છે? કે નાગકન્યા છે? શું આવી સુંદર સ્ત્રીએ જગમાં હશે ખરી? ખરેખર! તે પુરૂષ ભાગ્યશાળી છે કે જે તેની વાણી સાંભળે છે. અને તેની જ આંખે સફળ છે કે જેને આવી સ્ત્રીને જોવાનું મળે છે. આ જગતમાં કવિઓ “ તારકોના કહે છે તે આવી સ્ત્રીઓને માટેજ હશે! ઈદ્રપ્રભા વધાવીને ગઈ અને સાથે મધુરાજાનું મન પણ લેતી ગઈ. મધુરાજાને હવે જરાપણ ચેન ન પડવા માંડયું. ભેજન ગમ્યું નહિ રાત્રી વર્ષ જેવી થઈ પડી. નથી તે કઈ સાથે હસતે બોલતો કે નથી કાંઈ વાત કરત. પ્રધાનને રાજાને એકાએક આ શું થયું તેની કાંઈ ખબર ન પડી તેથી તેણે એકાંતમાં રાજા પાસે જઈ પૂછયું “નાથ! આપનું શું હેમરથ રાજાએ અપમાન કર્યું છે? અગર શું આપને કેઈ અકથ્ય વ્યાધિએ પીડા ઉત્પન્ન કરી છે? રાજન! આપની ખિન્નતા દેખી આખું લશ્કર ખિન થયું છે. For Private And Personal Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મરાજ ૨૦૭ રાજાએ દુઃખભર્યા હૃદયે કહ્યું “મંત્રિ! હું શું કહું? કહેતાં જીભ ચાલતી નથી પણ કહ્યા વિના તમને ખબર પણ શું પડે? મારા અંતઃપુરમાં ઘણી સ્ત્રીએ છે? પણ આ ઈદ્રપ્રભાની તેલે એકે આવે તેમ નથી. જે આ ઈદ્રપ્રભા મારી સ્ત્રી થાય તેજ હું જીવી શકું તેમ છું.” “રાજન ! આ તે હેમરથરાજાની પરણેલી સ્ત્રી. એના ઉપર હાથ નાંખતાં ઈજજત કઈ રીતે રહે! અને આ વાતની શત્રુને ખબર પડશે તે આપણું બધું વેરવિખેર થશે.” લજજા અને ભયથી ધ્રુજતાં મંત્રીએ કહ્યું. “મંત્રિ! રાજ્ય કાલે જતું હોય તે આજે ભલે જાય. ઈજજતની મારે ખપ નથી. મારે જોઈએ ઈદ્રપ્રભા ! મંત્રીજી તમે મને ખાટે ડર આપી ડરાવે નહિ. મારા મનની વાત જાણી લીધી અને હવે કહે છે કે બને શી રીતે ?” રાજાએ રીસાતાં આક્રોશપૂર્વક કહ્યું. બુદ્ધિશાળી મંત્રીએ ગળે થુંક ઉતારતાં યુક્તિ શોધી કહ્યું “રાજન્ ? એમ કરે. આપણે હાલ પ્રયાણ કરીએ અને વળતાં હું આપને કેઈ યુતિથી ઈંદ્રપ્રભા મેળવી આપીશ.” “મંત્રીજી એમ બકાવવાની વાત ન કરે. સોગંદ ખાઈને કહે કે હું જરૂર વળતાં દ્રપ્રભા તમને અપાવીશ. તે હું આગળ પ્રયાણ કરૂં” એમ રાજાએ પોતાને નિશ્ચય જણાવ્યું. મંત્રીએ કહ્યું “રાજન ! મારું વચન છે કે વળતાં ઈદ્રપ્રભા આપને અપાવીશ.” લશ્કરે પ્રયાણ કર્યું અને ભીમરાજાની નગરની આસ રીસાતાં ગાળી મીરા આવી ભ મળવી For Private And Personal Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મરાજ પાસ જેમ મહાસાગર ફરી વળે તેમ લશ્કર ઘેરાઈ વળ્યું. ભીમરાજા લશ્કર લઈ સામે આવ્યું. બન્ને લશ્કરે બરાબર ત્રાટક્યાં પણ મધુરાજાના સૈનિકોએ જીવતે ભીમને પકડી મધુરાજાના હવાલે કર્યો. મધુરાજાએ ભીમને દેશપાર કર્યો અને તેના વંશજને તે રાજ્ય સેપ્યું. ભીમને પરાજય સાંભળી ટપોટપ તમામ રાજાઓ ભેટણ લઈ મધુરાજાને નમ્યા. વિજયમહોત્સવ ઉજવાયે અને પિતાના નગરે પાછું ફરવા લશ્કર તૈયાર થયું ત્યારે મંત્રીને મધુરાજાએ ફરી યાદ કરાવ્યું કે, “મંત્રિ! વટપુર નગરનું વચન યાદ તો છે ને?” મંત્રીએ કહ્યું “હા રાજા બરાબર યાદ છે.” મંત્રિ ગડભાંજમાં પડે તે ધારતું હતું કે “રાજા સમય જતાં ભૂલી જશે પણ તે હજી પદારાને ભૂલ્યા નથી હું રાજાને હિતૈષી બની રાજાને પરસ્ત્રીલંપટ બનાવવામાં સહાયભૂત કેમ બનું? શું કરું? તેણે સેનાપતિને બોલાવ્યો અને કહ્યું કે આપણે વટપુર જઈએ છીએ તેવું ભલે જાહેર થાય પણ વટપુર ન આવે અને સીધું અધ્યા આવે તે રીતે રાત્રે પ્રયાણ કરવાનું રાખશે. સેનાપતિએ મંત્રીના હુકમને અમલ કર્યો અને અદયાને પાદરે આવી લશ્કર ઉભું રહ્યું. (૨) લેકના ટેક્ષેળાં મધુરાજાના દર્શને ઉલટયાં. આખી For Private And Personal Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મરાજા માળરાજા નગરવાસીઓએ અયેાધ્યા શણગારી પેાતાના દેશદેશ સાધી નગરમા પ્રવેશ કરતા હેાવાથી સૌના હૃદયમાં હુ માતા નહાતા. લેટણાના ઢગના ઢગ રાજા આગળ થયા. ડગલે અને પગલે સ્રીએ અક્ષત અને સાચા માતીઓથી રાજાને વધાવતી હતી. ૨૦૯ આખું નગર આનંદને હિલેાળે ચડયુ હતુ પણ માત્ર મધુરાજાનું મુખ ખિન્નતાથી છવાયુ' હતું તેના ક્રોધ મત્રિ ઉપર અને સેનાપતિ ઉપર માતા નહાતા. તેણે અમાત્યને આલાન્યા અને કહ્યું કે હું પાપી મ'ત્રિવર ! મે' તમારૂ’શુ અગાડ્યું હતું કે વટપુર ન જતાં સમગ્ર સૈન્યને અધ્યામાં લાવ્યા. ፡ મંત્રીએ ગ ંભીર વદને કહ્યું ‘રાજન! મને કશી ખબર નથી. સૈન્યનું વહન કરવાનુ સેનાપતિને હાથ હતુ.” રાજાએ તુ સેનાપતિને ખેલાવ્યે અને !હ્યું કે કેમ લશ્કર વટપુર ન લઈ જતાં અહિં લાવ્યા ? ‘રાજન! રાત્રિના સમયે ખ્યાલ ન રહ્યો. આટલી ભૂલ માફ કરો. ફરી આવી ભૂલ નહિ થાય.’ સેનાપતિએ ભય પામતાં અટકાતા સ્વરે કહ્યું. For Private And Personal Use Only રાજાના હવે કાંઇ ઉપાય રહ્યો નહિ. રાજા નથી કાઈ સાથે ખેલતા, નથી ખાતા, નથી ઉંઘતા કે રાજ્યકાજમાં કશે। નથી ભાગ લેતા. દીવસે દીવસે તેનુ શરીર ક્ષીણ થવા લાગ્યુ તાવ લાગુ પડયા. સ્વપ્નામાં બેસતાં ઉઠતાં શ્વાસશ્વાસમાં સર્વત્ર ઇંદ્રપ્રભા. અને તે નહિ મળે તેમ હાવાથી ૧૪ Page #223 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૦ મધુરાજ રાજા કામની નવમી દશમી અવસ્થા છે જેમાં પ્રાણી બકવાદે ચડી જાય તેવી સ્થિતિમાં મુકાયે. રાજાએ અન્નપાન છોડયાં અને હવે તે બે ચાર દીવસને મેમાન છે તેવું સૌને લાગ્યું. આથી સેવકે મંત્રીને ઘેર પહોંચ્યા અને કહેવા લાગ્યા કે “તમે તે રાજ્યસભામાં આવવું છેડી દીધું છે પણ રાજા મૃત્યુ પામશે તે બધા અપયશને પિટલે તમારે માથે આવશે.” મંત્રી મુંઝાયે અને વિચારવા લાગ્યું કે “રાજાના કહેવા પ્રમાણે કરું છું તે મંત્રીધમ ચૂકી રાજાને ઉન્માર્ગમાં પિષણ આપનારે બનું છું અને જે તેમ નથી કરતા તે રાજા જીવનથી જશે અને રાજા વિહેણું રાજ્ય થતાં શત્રુ થી રાજ્ય ઘેરાઈ આખે દેશ નાશ પામશે.”શું કરવું તેની ગડભાંજમાં ગોથા ખાતે મંત્રી રાજ્યમહેલમાં આવ્યું. શય્યામાં આળોટતા રાજાને નમસ્કાર કરી મંત્રી બેઠા એટલે રાજાએ મંત્રીની સામું જોયું અને કહ્યું કે “કેમ? મંત્રી જ હવે તે તમને શાંતિ છે ને?” મહારાજ ! હું મરું ત્યારે શાતિ મળશે.” તમારે શા માટે મરવું પડે હું જ મરવાની તૈયારી કરી રહ્યો છું” “રાજન! આવું ન બેલશે” કહી પાસે બેઠેલાને દૂર કરી મંત્રી એ “રાજન્ ? ઈદ્રપ્રભા આપને મળે તેવી મેં ગોઠવણ કરી છે. કઈ રીતે ? For Private And Personal Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મધુરજ ૨૧૧ બધા રાજાઓને વસંતોત્સવમાં સ્ત્રીઓ સહિત આપણું મેમાન બનાવીશું. તેમાં હેમરથ રાજા પણ ઈદ્રપ્રભા સાથે આવશે. અહિં આવ્યા પછી બધું ઠીક થઈ રહેશે. રાજાને વિશ્વાસ છે. આશાના તંતુએ મગજમાં સ્થાન સ્થાપ્યું અને ઈલેકટ્રીકની એક ચાંપથી બધા દિવાઓ સળગી ઉઠે એમ મંદ પડેલ બધી નસોમાં જાગૃતિ આવી. (૪) ઈદ્રપ્રભા ! મિત્ર મધુરાજાને પત્ર છે. તેમાં તે લખે છે કે “મિત્ર! તમારી કરેલી ભક્તિ મને બહુ યાદ આવે છે. વસંતેત્સવ ઉપર મેં બધા રાજાઓને સ્ત્રી પરિવાર સાથે લાવ્યા છે. તમે પણ જરૂર આવશે. તમે મારા પરમ મિત્ર છે. શું એને ભાવ! પ્રિયે આપણે જરૂર જવાનું, તારે આવવું પડશે !' “નાથ! તમે બહુ સરલ છે. મને આમાં કપટની ગંધ આવે છે અને લાગે છે કે મેટો નાના ઉપર ખુબ આદર રાખે તેમાં કોઈને કોઈ અગમ્ય સ્વાર્થ છુપાયા વિના ન હોય. આ૫ એલા જાઓ. મને લઈ જશે તે હું અને આપ બને દુઃખી થઈશું. મધુરાજાના સનેહ આમંત્રણમાં મને વિકારની ગંધ લાગે છે.” સંકેચાતા છતાં સુસ્પષ્ટ અક્ષરે નીચું મુખ રાખી ઈંદ્રપ્રભાએ કહ્યું. - “દેવિ! શુદ્ધ પ્રેમમાં શંકા ન હોય. મધુરાજા તે તે મારે ના ભાઈ છે. તેને ત્યાં તે તારા જેવી હજારો દાસી છે. તે તારા ઉપર લેભાય તે ન માનવા જેવું છે.” For Private And Personal Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૨ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫) હેમરથ અને કેંદ્રપ્રભા અયાધ્યા પહોંચ્યા. મધુરાજાએ સવિશેષ સત્કાર કર્યાં. સુદર આવાસ આપ્યું અને વસ ંતત્સવ મુખ આનંદભેર ઉજવ્ચે. મથુરાન વસતાત્સવ બાદ બધા રાજા પરિવાર સાથે પેાતાની રાજધાની તરફ વિદાય થયા. મધુરાજાએ હેમરથને ખુખ આગ્રહથી શકયા. હેમરથ મલકાયા અને મનમાં માનવા લાગ્યે શુ મિત્રને પ્રેમ! પણ ઇન્દ્રપ્રભાની શંકા તે દૃઢ ને દૃઢ થતી ગઈ. એક વખત હેમરથ ઇન્દ્રપ્રભા પાસે આવ્યે અને કહેવા લાગ્યા ‘ઈન્દ્રપ્રભા! હું વટપુર જાઉં છું. તું ચાર દીવસ પછી મિત્ર મધુ તને ભેટણાં આપી મોકલે ત્યારે આવજે.’ ‘ના, નાથ! હું સાથે આવીશ મારે તેનાં ભેટણાં નથી જોઇતાં કરગરતાં ઇન્દ્રપ્રભાએ કહ્યું. ‘ઇન્દુપ્રભા ! તું ભાળી છે. મિત્રે તારા દાગીના કરાવ્યા છે અને તે તૈયાર નથી. હું મુકી અહિં કયાં સુધી રોકાઉ’ For Private And Personal Use Only માટે ઘણા રાજ્ય સુનું નાથ! તમને રાજ્ય સુનું મુકવું પાલવતુ નથી અને શ્રી સુની મુકવી પાલવે છે. તમારા ગયા પછી તમે માને છે તે તમારા દુષ્ટ મિત્ર મારૂ શિયળ લુટશે તે કાણ મને ખચાવશે?” • પ્રિયે! તારી શકા ખાટી છે. આપણા ઉપર તે વધુ સ્નેહ રાખે છે તે આપણે પૂર્વે કરેલી તેની ભક્તિના પ્રતાપ છે.” Page #226 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મધુરાજા ૨૧૩ ના નાથ! આ પ્રીતિ ભક્તિગર્ભિત નથી પણ કામીની સાધનાનું પ્રથમ પગથાર છે. ઇન્દ્રપ્રભાએ અને શુકનાએ ઘણુ ઘણુ વાર્યા છતાં સ્નેહરાગે ખંધાયેલે ઉંમરથ સાચું કાંઈ ન સમજ્ગ્યા અને થાડા પરિવાર સુકી તે વટપુર ગયા. ( ૬ ) ઇન્દ્રપ્રભા! હેમરથ રાજા ગયા તે ખરા પણુ મિત્ર મધુરાજા ઉપર તેમણે પાછે સંદેશા મેકલ્યો કે મહારાણીને તુ મેકલા અને ખીજું પણ ઘણુ ઘણું કહેવરાવ્યુ છે. તમે રાજમહેલે પધારો તા મધુરાજા વિસ્તર સંદેશ કહેશે અને આપને આપવાનાં ભેટણાં આપી કાલે તમને મેાકલી આપશે.’ આંખ નચાવતાં દુતીએ ઇન્દ્રપ્રભાને કહ્યુ ઇન્દ્રપ્રભા સમજી ગઈ કે મધુની બુદ્ધિ ફ્રી છે. પણ હું ના કહીશ તે રાષકરશે હા કહી જઇશ તે! મારૂ પતિવ્રતાપણુ ભયમાં મુકાશે. શું કરું? કયાં જાઉં ? મૂઢ પતિને મેં ઘણું કહ્યું પણ તે કાંઈ ન સમજ્યા. નિઃશાસ નાંખી ‘સારૂં' કહી તે દુતી સાથે ચાલી. ઈન્દ્રપ્રભાને દુરથી આવતી દેખી મધુને જીવમાં જીવ આવ્યે અને તે રાજમહેલના સાતમે માળે ચઢી બેઠા. ક્રુતી રાજમહેલે આવી અને કહ્યું ‘ધ્રુવિ! ચાલે ઉપર મધુરાજા તમારી રાહ જોઇ ઘરેણાના ઢગ પાસે બેઠા છે.’ ઇન્દ્રપ્રભા મૂઢ ખની દુતી સાથે એક પછી એક નિઃ. સરણી ચડતી ગઇ પણ જાણે તે કઇ એક પછી એક અંધાર પેટાળમાં ઉંડે ઉતરતી જતી હોય તેમ તેને લાગ્યું. For Private And Personal Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૪ મધુરાજ સાતમે માળે ઈન્દ્રપ્રભાએ પગ મુકો અને આગળ પાછળ જોયું તે ન મળે દૂતી કે ન મળે કઈ પરિવારનું માણસ. સામે તેણે શય્યા ઉપર બેઠેલા મધુને કઈ જંગલની શિલાપટ્ટ ઉપર પુછડી પટપટાવતે વ્યાધ્ર જે નિહાળે. સહેજ વિચારે છે ત્યાં તે ઈન્દ્રપ્રભા! બેલ મધુ શમ્યાથી હેઠે ઉતર્યો અને તેણે તેને હાથ પકડશે. વાઘના પંજાથી ગાય ખેંચાય તેમ તરફડતી ઇન્દ્રપ્રભા શય્યા પાસે ધકેલાઈ. અવાકુ બનેલી ઇન્દ્રપ્રભાને મનાવતાં મધુએ કહ્યું “ઈન્દ્રપ્રભા! તારા માટે મેં અન્ન, પાણી, વિલાસ, વૈભવ બધું તર્યું. બેસતાં, ઉઠતાં, ઉંઘતાં બધે મેં તને યાદ કરી છે. તું શરમ છોડ અને મારી પટ્ટરાણી બન. હેમરથ તે મારે સેવક છે. તેને હું સેવ્ય અને સ્વામિ છું.' ઘણું ધીરજ ધરી ઈદ્રપ્રભાએ કહ્યું “રાજન ! હું પરણેલી સ્ત્રી છું-પરસ્ત્રી છું. પરસ્ત્રી સંગથી લેકમાં અપકીર્તિ ફેલાશે, પ્રજા રાજાથી વહેમાશે. પરસ્ત્રીસંગની ઈચ્છા માત્રથી રાવણ રોળાય, પરસ્ત્રીની ઝંખના કરનારના ધન કુટુંબ, શરીર જીવન બધું લુટાય છે તેને આપને શું ખ્યાલ નથી? રાજન! રાજા તે પરસ્ત્રી સહેદર હેય. આપ આ શું કરે છે? બુદ્ધિને ઉપયોગ કરે. કુળ મર્યાદા અને રાજ્યધર્મને સંભાળે.” મધુનું મન મધુને આધીન ન હતું તેનું પ્રત્યેક ગાત્ર કામથી ધ્રુજતું હતું. તેની બુદ્ધિ વિકારગ્રસ્ત હતી. અને મન કામ પિશાચથી ગ્રસિત હતું. એકાંત સ્થાન હતું તેણે વિચાર્યું કે ફરી આ સમય નહિ મળે. તેણે ઈન્દ્રપ્રભા ઉપર બળાત્કાર કર્યો અને ઘણા વખતની કામના પૂર્ણ કરી. For Private And Personal Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહારાજા ૨૫ બીજે દીવસ થયે. ઈન્દ્રપ્રભાને પહેલા દીવસે જે પશ્ચાતાપ અને વસવસે હવે તે ગયે. તેણે માન્યું કે મેં હેમરથને ના પાડી હતી છતાં તે ન સમયે તે આ સંબંધમાં કેઈ દેવીસંકેત હશે. ગઈકાલ ધ્રુજતી તિરસ્કારતી અને દુર રહે હે મધુ રાજા પકારતી ઈન્દ્રપ્રભા આજે હાવભાવથી મધુને પ્રસન્ન કરતી, મનામણા કરતી સર્વ રાણીઓની પટ્ટરાણી બની બેઠી. મધુ રાજા પણ કઈ વાર વનનિકુંજમાં, તે કઈવાર ગિરિના શિખર ઉપર, તે કઈવાર વાવડીઓમાં ઈન્દ્રપ્રભા સાથે ભેગવિલાસ કરતા પિતાને સમય વિતાવવા લાગ્યા. ઇન્દ્રપ્રભા હેમરથને ભૂલી ગઈ અને મધુ ઈન્દ્રપ્રભા પારકા પુરૂષની સ્ત્રી હતી તે વાત વિસરી ગયે. (૭) “રાજન ! આપ ભેળા. સ્ત્રીએ આપને ઘણું ઘણું સમજાવ્યું છતાં ન સમજ્યા આપે આ બાજુ અધ્યા છેડી અને તેજ રાતે મધુરાજાએ રાણીને બળાત્કારે તેના અંતઃપુરમાં દાખલ કર્યા. અબળાનું શું ગજું ? ધ્રુજતા હૃદયે અધ્યાથી આવેલા સેવકે હેમરથને કહ્યું. હેમરથને આ વાત પ્રથમ સાચી ન લાગી તેણે ગંભીર થઈ પુછ્યું “સાચું કહે, શું ઈન્દ્રપ્રભા ઉપર મધુરાજાએ બળાત્કાર કર્યો.” હા મહારાજ! ઈન્દ્રપ્રભા મધુરાજાની પટરાણી બની? આ સાંભળતાં હેમરથ મુછ ખાઈ જમીન ઉપર પડયે. વાયુ અને પાણીનો છંટકાવ બાદ મુછ વળતાં લાલ આંખ અને For Private And Personal Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ક માળ ભ્રકુટી ચડાવી તેણે કહ્યું ‘સેનાપતિ! સૈનિકાને તૈયાર કરે. અયેાધ્યાને લુટા, દગાખેર મધુને બાંધી હાજર કરે.’ સૌ મુગા રહ્યા. રાજાના બકવાદ વચ્ચે તે ભાન ભૂલ્યે તેણે ખાવુ છેડયું રાજ્ય છેડયુ અને રાજ્યભવન છેડયું. ઇન્દ્રપ્રભા ! ઈન્દ્રપ્રભા ! રટતા કેાઇવાર કુવાના કાંઠે કોઇ સ્ત્રીને દેખી ધસતા તે કાઇ વાર પક્ષીઓની સાથે વાત કરતા અને ઇન્દ્રપ્રભાની ખબર પુછતા. હેમથ કોઇવાર ખડખડ હુસે છે તેા કેાઇવાર લાકડી લઇ કુદાકુદ કરે છે તેા કેાઈવાર પાકે પોકે રડે છે. ખમા ખમા પેકારાતા અને જેના શબ્દે અમાત્યે અને ભલભલા ચમરબંધીઓ ધ્રુજતા તે હેમરથ છોકરાઓના ટાળે ટોળાંએ ઘેરાયેલા શેરીઓમાં ગાંડા થઇ ઘૂમે છે. મંત્રીઓએ રાજનુ સુકાન સંભાળ્યું. રાજાનું ગાંડપણુ દુર કરવા ઘણા ઘણા પ્રયત્ન કર્યાં પણ ઇન્દ્રપ્રભા વિના તે શાંત થાય તેમ -ન હતુ અને ઇન્દ્રપ્રભાને મધુ પાસેથી મેળવવી તે તેમના ગજા મહારની વાત હતી. આથી સૌએ ઉપેક્ષા કરી. હવે હેમરથ મહિનાના મહિના સુધી રાજ્યભવને ન આન્યા અને ફરતા ફરતા અચેાધ્યા પહોંચ્યા. ( ૮ ) ઇન્દ્રપ્રભાના મહેલની ગામે બેઠેલી ધાવે દુરથી અયાકયામાં એક ગાંડાને દેખ્યા. તે કુવે પાણી ભરતી સ્ત્રીએ પાસે પહોંચ્યા અને ઇન્દ્રપ્રભા ! ઈન્દ્રપ્રભા ! ખેલતા દરેક સ્ત્રીને જોતા લાફેાથી ટીપાત અને તિરસ્કારાતા જાયે. ધાવે For Private And Personal Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુરાજા ૨૧૨૭ અરામર હેમરથને ઓળખ્યા અને તેની આંખમાં ચાધાર આંસુ આવ્યાં અને એલી ઉઠી એક વખતના રાજવી ? આ ગાંડા વેષે ?” ઈન્દ્રપ્રભા ધાવમાતાને રડતી દેખી પાસે આવી અને કહેવા લાગી ‘શા માટે તુ રડે છે? જે હાય તે સાચુ કહે.' ધાવે કાંઇ નહિ કહી પતાવ્યું પણ તેણે ઘણા આગ્રહ કર્યાં ત્યારે તે ખાલી. ઇન્દ્રપ્રભા! તારા પતિ હેમરથ રાજા તારા વિયેગથી ગાંડા બન્યા છે જ્યાં ત્યાં ઇન્દ્રપ્રભા! ઇન્દ્રપ્રભા! કરતા મે છે. લેાકેાના ટોળેટોળાં પાછળ ક્રે છે. આવા મેટાની પણ આ દશા !' મ્હાં મરડી ઇન્દ્રપ્રભાએ કહ્યુ 'જુની વાત ન સંભાળ. હેમરથને સ્ત્રીએના કયાં તાટા છે. ઇન્દ્રપ્રભા ગઇ તેા ખીજી ઇન્દ્રપ્રભા કરવામાં તેને શી વાર હતી? હજારો નાકરે અને વૈભવવાળા હેમરથ ગાંડા અને તે સંભવિત નથી.’ ત્યાં તે આ ગાંડે જાય, આ ગાંડા જાય કરતુ છેકરાઓનુ ટાળું દેખાયું અને તેમાં હેમરથ ચિંથરે હાલ ઉભા હતા. ધાવે ઇન્દ્રપ્રભાને ખતાવ્યું કે ‘તે આ ઉભે હેમરથ. ઇન્દ્રપ્રભાએ હેમરથ સામે નજર નાંખી અને તે જોતાં તેની આંખમાં ઝળહળીયાં આવ્યા. ધિક્ ધિશ્ મારે અવતાર, અરે સ્ત્રીના અવતારને ધિક્કાર કે જ્યાં સ્વતંત્રતા નહિ. મારા માહે આણે રાજ્ય છેડયું, વૈભવ છેડયા, સુખ છેડયુ અને મારૂ નામ રટતા રટતા આમ ઘુમ્યા કરે છે. અને હું પાપિણી લંપટ અની પાપમાં રાચું છું. For Private And Personal Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૮ મરજા ત્યાં તે મધુરાજા વાસભવનમાં આવી પહે. દુઃખથી ઘેરાયેલી છતાં વિવેકી ઈન્દ્રપ્રભાએ દુઃખની વાત મનમાં પચાવી રાજાને આસન આપ્યું. થોડીવારે એક બાંધેલા પુરૂષને લઈ કોટવાલ રાજા પાસે આવ્યું અને પગે લાગી કહેવા લાગ્યું “રાજન ! આ યુવાન પુરૂષે પરદા સેવનને ગુન્હો કર્યો છે. આપ કહે તે તેને શિક્ષા કરૂં.” કેટવાલ! પરદારાનેવીના ગુન્હા માટેની શિક્ષા શું પુછે છે? આ ગુન્હા માટે દેહાંત દંડ સિવાય બીજી શિક્ષા શું સંભવે ? “મહારાજ ! આવા યુવાન પુરૂષને આટલા ગુન્હા માટે આવી આકરી શિક્ષા ન આપે આમાં છે માટે દેષ કર્યો છે?” ઈન્દ્રપ્રભાએ રાજાને આશ્ચર્યપૂર્વક કહ્યું. દેવિ! શાસ્ત્ર કહે છે કે પરદારા સેવનથી દુર્ગતિ મળે, અપકીતિ થાય અને તે મેટામાં મેટું પાપ છે તે તું શું નથી જાણતી?” મહારાજ! આપ આટલું બધું જાણે છે તે હું ઈન્દ્ર પ્રભા શું તમારી સ્ત્રી છું? શું હું તમને ઈચ્છતી આવી હતી? આપે મારા ઉપર બળાત્કાર નહોતો કર્યો? અને આ બધા પાપમાંથી આપને માફી અને આને શિક્ષા ? શાસ્ત્ર એના અને આપને માટે જુદું છે ?” - મધુની સાન ઠેકાણે આવી. ગોરવણું દેવાંગના સરખી ઈન્દ્રપ્રભા તેને હવે તપેલા લેહની પુતળી સરખી લાગી. પરસ્ત્રી For Private And Personal Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મધુરાજા ૨૧૯ સેવનથી થનારાં નરકનાં દુ:ખા તેની આગળ ભમવા લાગ્યાં. સ્ત્રીને દેહ દુ ધમય ભાસવા લાગ્યા. અને પેાતાની પૂર્વની ઘેલછા ધાટે શરમ ઉપજી. આ અરસામાં એક તપસ્વી મુનિવર ત્યાં પધાર્યાં. રાજાએ પશ્ચાતાપપુર્ણ હાથે અને શુદ્ધ ભાવથી તેમને પડિલાભ્યા. મુનિ વહારીને ગયા અને ઘેાડીવાર થઈ ત્યાં રાજાએ તેમને કેવળજ્ઞાન થયું તે સમાચાર જાણ્યા. મધુ રાજા વંદન કરવા ગા. મુનિની દેશના શ્રાવક અને સાધુધમય સાંભળી મધુ અને કૈટલે ભાગવતી દીક્ષા સ્વીકારી. ઇન્દ્રપ્રભાએ પણ પરમપાવન પ્રવજ્યાને સ્વીકારી. ત્રણે જણાએ સુંદર ચારિત્ર પાળ્યુ ત્રણે સ્વર્ગે સ ંચર્યાં. મધુ સ્વર્ગથી ચ્યવી પ્રદ્યુમ્ન થયા. કૈટભ શાંબ થયે અને ઇન્દ્રપ્રભા કમલમાળા થઈ. હેમરથ રાજા થાડા વખત ગાંડા તરીકે રખડયા અને અનાથ કુતરાના માતે મરી થાડા ભવ કરી માળતપ કરી ધૂમકેતુ નામે દેવ થયા. આ હેમરથ એ મધુના પૂર્વાંભલના પિતા અને ઇન્દ્રપ્રભા એ મધુની પૂભવની માતા. પૂર્વ સ્નેહે હેમરથને મધુમાં શંકા ન લાગી અને ઇન્દ્રપ્રભાના તિરસ્કાર લાંખે વખત મધુમાં ન ટકર્યેા. પ્રદ્યુમ્નને પૂર્વભવ પરદારા સેવન ન કરવા ઉપર સારા પ્રકાશ પાડે છે. For Private And Personal Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨ ૦ ચમત્કારિક ઋદ્ધિ પ્રદ્યુમ્ન ચરિત્ર યા ને શ્રીકૃષ્ણને રુકિમણીથી એક પુત્ર થયો. તેનું નામ પ્રધુમ્ન રાખ્યું. અને સત્યભામાને જે પુત્ર થયે તેનું નામ ભાનુક રાખ્યું. પ્રદ્યુમ્નનું તેના પૂર્વભવના વૈરી ધુમકેતુ દેવે જન્મતાં જ નહરણ કર્યું. અને વૈતાઢય પર્વત ઉપર ભૂતારમણ ઉદ્યાનમાં તેને એકલે મુકો. તેવામાં ઉપરથી જતા કાલસંવર વિદ્યાધરનું વિમાન આકાશમાં અટકયું. તે નીચે ઉતર્યો અને તેણે પ્રદ્યુમ્નને લઈ પોતાની પત્ની કનકમાળાને આપે. કનકમાળાએ તે પુત્રને પિતાના પુત્રની પેઠે ઉછેરી મેટ કર્યો. રૂકિમણું પુત્રના હરણથી બેભાન થઈ. તેણે ખાવાનું પીવાનું સર્વ છેડી દીધું. પુત્રને મેળવવા તેણે ઘણું ફાંફાં માર્યા. પણ કઈ જગ્યાએ પત્તો ન લાગ્યો. આ પછી શ્રીકૃષ્ણ નારદને તેને પત્તો મેળવી લાવવા કહ્યું. નારદે બધે તપાસ કરી પણ પત્તો ન મળવાથી તેણે શ્રી સીમંધર સ્વામિને પૂછ્યું “હે ભગવન! રુકિમણીને પુત્ર હાલ કયાં છે?” ભગવાને કહ્યું તે ધૂમકેતુ દેવથી હરણ કરાયો છે. અને હાલ કાલસંવર વિદ્યાધરને ત્યાં છે. અને તે સેળવર્ષ બાદ રૂકિમણને મળશે.” નારદે આ સમાચાર શ્રી કૃષ્ણને અને રુકિમણીને આપ્યા. તેમજ રૂકિમને ભગવાન પાસેથી સાંભળેલા વૃત્તાન્ન મુજબ For Private And Personal Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રઘન ચરિત્ર ૨૨૧ તેને કહ્યું કે “તે લક્ષ્મીવતીના ભાવમાં કૌતુકથી મયૂરના ઇંડાને રંગ્યાં હતાં. મયૂરી રંગેલાં ઈંડાને ઓળખી ન શકી. તેથી તેને ધ્રાસકે પડયે પણ વરસાદથી ઈડાં ધવાયાં ત્યારે સેળ ઘડી બાદ તેણે પોતાનાં ઈંડાં ઓળખ્યાં. આમ પૂર્વભવમાં મયૂરીને સોળ ઘડીના કરાયેલા વિરહે તને પુત્રને સેળ વર્ષને વિરહ નિપજાવ્યો છે. રુકિમણી ત્યારબાદ પ્રભુભક્તિમાં લીન બની અને વિચારવા લાગી કે “કુતુહલથી કરેલું પાપ પણ સેંકડે ગણું વૃદ્ધિ પામી જીવ ન ભેગવે ત્યાં સુધી છુટતું નથી.” (૨) સેળવર્ષ બાદ ભાનુકના લગ્ન આરંભાયાં. દ્વારિકામાં ચારે બાજુ આનંદ આનંદ વ્યાપી રહ્યો છે. માત્ર રૂકિમણીની આંખે આંસુથી ઉભરાઈ રહી છે. આંસુ સાથે તે બેલી ઉઠી મારે પ્રદ્યુમ્ન પુત્ર હતું. આજે તેનાં લગ્ન હતા અને મારે પુત્ર આજ દુર્યોધનની કન્યાને પરણત, પણ હું પુત્ર વિનાની બની અને તે કન્યાને સત્યભામાને પુત્ર ભાનુક પરણશે. અને શરત મુજબ મારે કેશ ઉતારી સત્યભામાને આપવા પડશે. પુત્ર અને પતિવાળી. છતાં હું શભા વિનાની બનીશ.” આજ અસ્સામાં એક બ્રાહ્મણ બટુકમુનિ રુકિમણી પાસે આવ્યો અને કહેવા લાગ્યો હું સળવર્ષને ભૂખ્યો છું મને કાંઈક ખાવા આપ.” રુકિમણું બેલી “મેં વરસનું તપ સાંભળ્યું છે સેળ વરસનું તપ તે મેં ક્યાંય સાંભળ્યું નથી.” તે બેયો જન્મથી મેં માતાનું દૂધ પણ પીધું નથી. હું બહુ ભૂખ્યો છું તારી પાસે જે હોય તે આપ.” રૂકિમણી બેલી મારી પાસે લાડુ સિવાય કાંઈ નથી.” તે બોલ્યો “જે હોય તે આપ.” રુકિમણીએ કહ્યું “આ લાડુ કેશવ સિવાય કોઈને પચે For Private And Personal Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રરર પ્રધુમ્ન ચરિત્ર નહિ.” તે બોલ્યો “તપના પ્રભાવથી બધું મને પચી જાય છે.” તેણે લાડવા આપ્યા અને તે ત્યાંજ બેસી ખાઈ ગયે. રૂકિમણું આશ્ચર્ય પામી. એવામાં સત્યભામાની દાસીએ રૂકિમ પાસે આવી. અને કહેવા લાગી કે “જેને પુત્ર પહેલે પરણે તેને બીજીએ તે લગ્નમાં માથાના વાળ મુંડાવી આપવા તેથી તમારે અને સત્યભામાની વચ્ચે શરત થઈ હતી, તે શરત મુજબ અમને તમારા વાળ લેવા સત્યભામાએ એકલી છે.” ત્યારે પિલા માયાવી મુનિએ તેમનાજ વાળથી ટેપલી ભરી તેમને સત્યભામા પાસે મેકલી. “આ શું?” એમ સત્યભામાએ પૂછયું. તેવામાં દાસીઓએ કહ્યું “જેવાં તમે તેવાં અમે બન્યાં છીએ. સત્યભામા માથા ઉપર હાથ મુકે તે માથું વાળવિનાનું જણાયું. તે કૃષ્ણ પાસે પહોંચી અને કહ્યું, “મને રુકિમણુના વાળ અપાવે અને તેને મુંડી કરે.” કૃણે કહ્યું “તે તે મુંડી થતાં શું થશે અત્યારે તે તું પોતે મુંડી થઈ છે.” સત્યભામાએ હઠ લીધી, આથી બળદેવને સત્યભામા સાથે રૂકિમ ના વાળ લેવા મોકલ્યા. સત્યભામા અને બલદેવ રુકિમણીના આવાસે પહોંચ્યા તે ત્યાં કૃષ્ણને દેખ્યા. આથી લજજા પામી ફરી બને પાછા આવ્યાં અને કહેવા લાગ્યાં કે “અમને ત્યાં મેકલે છે અને પાછા તમે જાતે ત્યાં જઈ ઉભા રહે છે આમ શા માટે પજવે છે ?' કૃષ્ણ સોગંદપૂર્વક કહ્યું “હું કયાંય ગયે નથી. કાંતે તમને ભ્રમ થયો છે કે કાંતે કેઈએ માયા કરી છે. આ તરફ સત્યભામા અને બલદેવ પાછા ફર્યા. એટલે નારદે રુકિમણને કહ્યું “આ બ્રાહ્મણ બટુક નથી પણ તારો પુત્ર પ્રધશ્ન છે. તેને મેં ભાનુકના લગ્નના સમાચાર આપ્યા. અને તારૂ દુઃખ જણાવ્યું તેથી તે અહિં અવસરે For Private And Personal Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગ્ન ચરિત્ર ૨૨૩ આવી પહોંચ્યો છે. આજે ભાનુકવેરે પરણાવવાની કન્યા તેણે હરી લીધી છે. બગીચે ફલરહિત કર્યો છે. ઘાસની દુકાને ઘાસ વિનાની બનાવી છે. જળાશયો પાણી વિનાનાં બનાવ્યાં છે. અને તેનું બધું ભેજન બ્રાહ્મણ બની જાતેજ ઝપટ કરી ગયો છે. તેવામાં મૂળસ્વરૂપે પ્રદ્યુમ્ન માતા આગળ નમન કરી ઉભે રહ્યો. માતાએ અદ્ભજળ વર્ષાવ્યાં. શિર ઉપર ચુંબન કર્યું અને સોળ વર્ષને પુત્રવિરહ સમાવ્યો. - પ્રદ્યુમ્ન માતાને કહ્યું હું બાપને ચમત્કાર ન દેખાડું ત્યાં સુધી તું મને પ્રગટ કરીશ નહિ” તરતજ તેણે રૂકિમણીને રથમાં બેસાડી નગર વચ્ચે બુમ પાડી કહ્યું “હે રામ! હે કૃષ્ણ! અને હે યાદ! તમારામાં તાકાત હોય તે આ રુકિમણીને પાછી લેવા આવજે.” તુર્ત શા ધનુષ્ય સહિત કૃષ્ણ પાછળ દેડયા. અને તેમની વહારે તેમનું સન્ય પણ આવ્યું. યુદ્ધ થયું. પ્રદ્યુમ્ન કૃષ્ણને શસ્ત્ર રહિત કર્યા છતાં કૃષ્ણની જમણી આંખ ફરકતી રહી, આથી કૃષ્ણ બલભદ્રને કહ્યું “ભાઈ! શસ્ત્રહિત બ છું, લશ્કર ભાગવા માંડયું છે. છતાં આવા અનિષ્ટ પ્રસંગે મારું જમણું નેત્ર તેમ ફરકે છે. તેવામાં નારદ વચ્ચે આવી બોલી ઉઠયા હે કૃષ્ણ! આ નથી કેઈ દેવ! કે નથી કેઈ વિદ્યાધર! આ તે છે તમારે પુત્ર પ્રદ્યુમ્ન! તેણે તમને બતાવ્યું કે બાપ કરતાં બેટા સવાયા!” કૃષ્ણ ભેટી પડેયે પ્રદ્યુમ્ન નમી પડયે. નગરમાં લગ્નના ઓચછવને બદલે પ્રદ્યુમ્નને પ્રવેશ મહત્સવ ઉજવાયે. . (૩) - દુર્યોધન કૃષ્ણની સભામાં ઉભે થયે અને કહેવા લાગ્યા કે “હે સ્વામી! મારી અને તમારી બન્નેની લાજ જાય છે. લગ્નના કાસર મારી પુત્રી અને તમારી પુત્રવધુને કઈ For Private And Personal Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રર૪ પ્રદ્યુમ્ન ચરિત્ર હરી ગયું.” કૃણે કહ્યું હું શું કરું? પ્રદ્યુમ્નને સેળવર્ષ મેં વિરહ સહન કર્યો ને? હું શેડે સર્વજ્ઞ છું?” તુર્ત પ્રદ્યુમ્ન કહ્યું “આપ આજ્ઞા ફરમાવે તે દુર્યોધનની પુત્રીને હું પ્રાપ્તિવિદ્યાથી તુત લઈ આવું. એમ બેલી કન્યાને હાજર કરી. ત્યાં નારદ બોલ્યા. “જેને વેરે એને વરાવી હતી તે આ પ્રદ્યને જ ભીલનું રૂપ કરી કન્યાનું હરણ કર્યું હતું અને તેણેજ યાદવ અને કૌરવ લશ્કરને પાણી ઉતરાવ્યું. દુર્યોધન અને કૃષ્ણ ધામધૂમથી પ્રદ્યુમ્ન સાથે લગ્ન કર્યા આ પછી પ્રદ્યુમ્ન વૈદભી વિગેરે અનેક રાજકન્યાઓ પર. સમય જતાં એક વાર નેમિનાથ પ્રભુ દ્વારિકામાં સમવસર્યા. પ્રદ્યુમ્ન ભગવાનની વાણી સાંભળી વૈરાગ્ય પામ્યું. તેણે દીક્ષા લેવાને નિર્ણય કર્યો એટલે તેની સાથે સાંબ વિગેરે ઘણું રાજકુમાર રાજવૈભવ છેડી દીક્ષા લીધી. દીક્ષા બાદ પ્રદ્યુમ્ન અનેકવિધ તપશ્ચર્યા કરી શરીર શેકવ્યું અને શાંબ સાથે ગીરનાર તીર્થે આવ્યું. બન્ને કુમારે સામસામા શિખર ઉપર બેસી પયંકાસન લગાવી અંતર્મુખ બની ધ્યાનારૂઢ થયા અને ત્યાંજ કેવળજ્ઞાન અને સિદ્ધિગતિ મેળવી અનંત કલ્યાણ સાધ્યું. - જે શિખર ઉપર તેમણે મુક્તિ મેળવી તે શિખરો પણ જતે દીવસે શાંબ પ્રદ્યુમ્નના નામથી જગમાં ખ્યાતિ પામ્યાં. શાંબ અને પ્રદ્યુમ્નકુમાર આજે જગતમાં નથી પણ આ બે શિખરે હજારો વર્ષ ઉપર થઈ ગયેલા આ બે કુમારની સદ્ધિ તપત્યાગ અને જન્મપરંપરાની યશગાથા ઉચ્ચારી રહ્યાં છે. [ શાંબપ્રદ્યુમ્નચરિત્રમાંથી ] For Private And Personal Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧ ઉપશમ વિવેક અને સવર યા ને મહાત્મા ચિલાતી ( ૧ ) ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં યદેવ નામના બ્રાહ્મણુ હતા. વ્યાકરણ ન્યાય અને કાવ્યમાં તે મહા વિદ્વાન ગણાતા. વિદ્યા સાથે તેને વિદ્યાના મદ પણ હતા અને તેથી તે ઠેર ડૅર કહેતા કે મને જે જીતે તેના હું શિષ્ય થાઉં? એક વખત તેને એક ક્ષુલ્લક સાધુએ જીતી લીધે. યજ્ઞદેવે જૈન દીક્ષા લીધી, તે ચારિત્ર સારૂ પાળે છે. પણ વસ્ત્રોની મલિનતાને નીદે છે અને કહે છે કે ‘જૈનધર્મીમાં બધું સારૂં પણ નાહવાનું નથી તે સારૂ નથી.' કેઇ એકવાર તે ભિક્ષા માટે નીકળ્યે અને ક્રૂરતાં ફરતાં પેાતાને જ ઘેર આવી ચડયે. પતિને જોઈ બ્રાહ્મણી મેાહ પામી અને તેણે તેના ઉપર કામણ કર્યું. મુનિ વ્રતમાં દૃઢ હતા તેથી તેનું કામણુ ચાલ્યું નહી પણ દિવસે દિવસે મુનિનું શરીર ક્ષીણુ થયુ. છેવટે યજ્ઞદેવ અણુસણુ લઇ કાળધર્મ પામી સ્વગે સ ંચર્યા. જ્યારે સ્ત્રીને આ વાતની ખખર પડી ત્યારે તેને ઘણા પશ્ચાતાપ થયે. તેથી તેણે આલેચના લીધી અને ચારિત્ર લઇ સ્વર્ગ ગઈ. ૧૫ For Private And Personal Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહાત્મા ચિલાતી ( ૨ ) રાજગૃહ નગરમાં ધનાવહ શેઠ અને ભદ્રા શેઠાણ રહેતાં હતાં. એમને ત્યાં ચિલાતી નામની વિશ્વાસુ દાસી હતી. દાસીએ પુત્રને જન્મ આપે અને શેઠાણીએ પુત્રીને જન્મ આપે. ચિલાતીના પુત્રને લેકે ચિલાતીપુત્ર કહી બોલાવવા લાગ્યા અને શેઠાણીના પુત્રીનું નામ સુસમાં પાડયું. સુસમાં અને ચિલાતીપુત્ર અને સાથે રમતાં અને સાથે ઉછરતાં છતાં બંનેના સંસ્કારમાં બહુ ફેર હતો. ચિલાતીપુત્રના અભ્યાસ અને સંસ્કાર માટે કઈ ધ્યાન નહેતું આપતું. તે ગામમાં રખડતો છોકરાઓને મારતો અને માર ખાતો માટે થયે. સુસમાં માટે શેઠ શેઠાણું બધાં ધ્યાન આપતાં અને તેનાં સંસ્કારનું ઘડતર સારી રીતે કરતાં. ચિલાતી આઠ વર્ષના થયા ત્યાં તેની માતા મૃત્યુ પામી. ચિલતી નેધારે બન્યું અને વધુ કુછંદે ચડે. એક વખત શેઠાણીની નજર ચિલાતી પુત્ર અને સુસમાની રમત ઉપર પડી. શેઠાણીએ જોયું તે ચલાતીપુત્ર સુસમાં સાથે કુચેષ્ટા કરતો હતો. શેઠાણીએ આ વાત શેઠને કહી તેથી શેઠે તેને કાઢી મુક. ચિલાતી નિરંકુશ બન્યું. તેને હવે કઈ કહેનાર કે ટેકનાર ન હતું. તે ધીમે ધીમે ચેરેની સોબતમાં આવતા ગયો, દારૂ પીતે થયે અને લુંટારાની ટેળીમાં ભળતો ગયે.. આ પછી તેણે પેલી વસાવી અને તેમાં તે અધિપતિ બન્યો. ચિલાતી સુસમાને ભુલવા ઘણું મથતે પણ ચિલાતી તેને વિસરી શકશે નહિ અને સુસમા પણ ચિલ તીન દુર્ગણને તિરસ્કારતી છતાં પણ કેમે કરી ચિલાતીને ભૂલી શકી નહિ. For Private And Personal Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહાત્મા ચિલાતી ૨૭ ચિલાતીની ઉંમર અઢાર વર્ષની થઈ છે. તેણે ઘણું સાથીઓ એકઠા કર્યા છે. તેનું શરીર કદાવર અને મન નિર્દય છે. લુટારામાં જે જોઈએ તે બધું તેનામાં હતું. એક વખત તેણે સાથીદારોને કહ્યું “આજે આપણે રાજગૃહમાં ધનાવહને ત્યાં લુંટ કરવી છે, ધન તમારું અને તેની કન્યા મારી.” ચારે કબુલ થયા. ખરા બપોર હતા. તડકે ધૂમ તપતું હતું ત્યાં ઝાડીમાંથી ૪૦-૫૦ ધાડપાડુઓનું ટોળું આવ્યું અને રાજગૃહીના પાછલા દરવાજેથી દાખલ થઈ વાણીયાઓના મહેલ્લામાં દાખલ થયું. લોકોએ ચીસ પડે ખુબ પાડી પણ નગરરક્ષક આવે તે પહેલાં તે ધનના ઢગલા લઈ ચરો અને સુસમાને લઈ ચિલાતી નાઠે. - શેઠે કહ્યું “ધન તે કાલે મળશે પણ લુંટારા મારી કરીને લઈ જાય તે જીવતો કેમ સહું? મારે ધનની જરૂર નથી તમે મારી પુત્રી લાવી આપે.” નગરરક્ષકો દેડયા શેઠ પણુ પાંચે પુત્રને સાથે લઈ ચાની દિશામાં પડે. ચિલતને સુસમા પ્રત્યે પ્રેમ અને મેહ છે, તેને ઘણું ઘણું પુછવાનું દીલ છે. અને સુસમાને પણ તેની પ્રત્યે મેહ હેવા છતાં તેને કેટલીએ બાબતમાં શિખામણ આપવાની ઈચ્છા છે પણ નથી અત્યારે ચિત્ત ચિલાતીનું ઠેકાણે કે નથી સુસમાનું. ઘડી ઘડી ખચકાતી સુસમાને તે હાથ ઝાલી તાણે છે. ત્યાં સુસમાને પગે કટે વાગ્યે લેહીની ધારા છુટી. ચિલાતીએ વાંકે વળી કાંટે કાઢયે અને દર જોયું તે For Private And Personal Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮ મહાત્મા ચિલાતી પિતાની પાછળ પડેલા શેઠ તેના પુત્ર અને સૈનિકોને દીઠા. સુસમાં ગભરાણી, એટલે તુત: ચિલાતીએ સુસમાને ખભા ઉપર નાંખી ચિલાતી પૂરજોસે દેડવા લાગ્યા. ખાડા ખડીયા, ઉનાળને તાપ, તરસ અને શેઠના ભયે સુસુમાને ઉપાડી વધુ આગળ ચાલવું ચિલાતીને જ્યારે કઠણ લાગ્યું ત્યારે તે ગભરાયે. તેની ધીરજ ખુટી. સુસમાને લઈ હું હવે અહિંથી નહિ છટકી શકું તે તેને નિશ્ચય થયે પણ પૂર્વજન્મની સ્નેહી સુસમાને છેડાય પણ કેમ? એ પ્રશ્નને તેને મુંઝવણમાં મુકાયે. ચિલાતી અને શેઠને થોડું જ છેટું રહ્યું. ચિલાતીને હવે વધુ વિચારવાનો સમય ન હતે. ચિલાતી પાસે સુસમાને સેંપી શેઠને સ્વાધીન થવાનું કે સુસમાને મુકી નાસી જવું આ બેજ માગ હતા. આટલા કષ્ટ ઉપાડેલી સુસમાને પાછી સોંપી પકડાઈ નગરમાં આંગળીએ ચિંધાઉં તે કરતાં તે મૃત્યુ શું ખોટું? જીવ બચાવવા સુસમાને આમ ફેંકી દઉં તે મારે તેની ઉપર શુદ્ધ પ્રેમ ન હતું તે હું જાતે જ શું પુરવાર નથી કરતા? એ ચિલાતી ઉભું રહેમારૂં અન ખાધું, મારે ત્યાં ઉછર્યો અને તું મારી પુત્રી ઉપાડી મને લેકમાં હલકે ન કર. મુકી દે સુસમાને” ભય, શોક અને કુરતાથી શેઠે રાડ નાંખી. . ભયથી કાંપતી સુસમાનું નિસ્તેજ મુખ ચિલાતીએ જોયું અને જોતાંજ ખાઉં નહિ તે ઢળી નાંખુ તે ભિષણ કુવિચાર તેના મનમાં આવ્યું અને તેણે સુસમા બને તે મારી નહિતર કેઈની નહિ એમ વિચારી એકજ ઝટકે તેનું માથું કાપી તે હાથમાં લઈ પર્વતની ખીણમાં ઉતરી ગયે. For Private And Personal Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહાત્મા ચિલાતી ૨૨૯ - ધનાવહ શેઠ સુસમાના મૃતક ધડ આગળ આવ્યા. ધ્રુસકે ધ્રુસકે રોયા. લુંટારાની પાછળ પીછે પકડવામાં મેં ભૂલ કરી કે સારું કર્યું તેને કોઈ નિર્ણય ન કરી શક્યા અને શેક સહિત નગરે પાછા ફર્યા. પુત્રીના આવા કરૂણ અવસાનથી શેઠનું દીલ વેરાગ્ય તરફ વળ્યું અને થોડા જ વખતમાં ઘરબાર છેડી તેમણે સંયમ લીધું. એક હાથમાં લેહી ટપકતું મસ્તક અને બીજા હાથમાં ઝબકારા મારતી તલવાર રાખી યમસદશ ચિલાતી જંગલમાં દૂર ને દૂર ચાલ્યો જાય છે હું કયાં જાઉં છું? શું કરું છું તેને તેને કાંઈ ખ્યાલ નથી. વનના વરૂ વાઘ અને સિંહ જેવા હિંસક પશુઓ પણ તેની ભેરવકાળમૂર્તિથી ડઘાઈ ગુફામાં સંકેલાઈ જાય છે. ત્યાં નજીક એક વૃક્ષ નીચે શાંતમૂતિ ચારણ મુનિને કાઉસગ્ય ધ્યાને દેખ્યા. એક ક્ષણ ચિલાતીએ મુનિના મુખ ઉપર નજર નાંખી અને બીજી ક્ષણે તેણે પિતા તરફ નિહાળ્યું તે અમાસ અને પૂનમની રાત એટલે તેમાં તેને ફરક લાગે. ક્યાં શાંતરસથી ઝીલતી બીડાયેલ નેત્રોવાળી અમી વરસાવતી આ મૂર્તિ અને કયાં હું લેહીયાળ હાથ અને હૃદયવાળે ક્રોધના ધૂમાડા અને અગ્નિને વરસાવતે જ્વાળામુખી સરખે ધૃષ્ટ માનવી. તે આગળ વધવા તૈયાર થયે ત્યાં તેના પગ અટકયા અને હૃદય થંલ્યું. દાસીપુત્ર, લુંટાર, સ્ત્રીહત્યારો અને અમાપ પાપને કરવૈયે મારી છાયાથી મુનિને આ For Private And Personal Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહામા ચિલાવી ળગા રાખું કે તેમની પવિત્ર છાયાથી મારી કાયાને પવિત્ર બનાવું? પવિત્રતાને કણ જેનામાં હોય તે પવિત્ર થાય પણ મારામાં કયાં તેનું નામ નિશાન છે! પાષાણુને પલવ અને લેહને કંચન કરવાનું સામર્થ્ય આવા મહાત્માઓમાં હોય છે તે મને નહિ તારે એમ કેમ માનું? ચિલાતીએ સુનિ તરફ પગ ઉપાડ અને ભાનમાં આવતાં સુસમાના મુખની સામે નજર નાંખી તે તેનું મુખ તેને ઠપકો આપતું અને તેના પાપ તરફ તિરસ્કારતું દેખાયું. સુસમા! હું તારા થીજ નહિ પણ શું જગના પ્રાણીમાત્રથી તિરસ્કૃત થવા યેગ્ય છું. તું જ, હું હવે તે નહિ રહું સુધરીશ. એમ બોલતાં તેણે તેના મસ્તકને દૂર મુકયું અને સાથે પાપને પણ દૂર મુકી મુનિના ચરણે પડયે. મહારાજ ! આંખ ઉઘાડે. દાસીપુત્ર, લુંટારા, હત્યારા એવા આ પાપી સામે નજર નાખો. પારસમણિ પત્થરને કનક બનાવે તેમ મને તમારી પવિત્ર તપતેિજ દષ્ટિથી પુનિત કરો. મહારાજ! જવાબ નહિ આપે. શું મારો ઉદ્ધાર છે જ નહિ? હું તમારી દષ્ટિને સ્પર્શવા યોગ્ય નથી? તો સાંભળો આ તરવારે જેને પ્યારામાં પ્યારી ગણી હતી તે સુસમાં પિતાની ન બની તે મેં બીજાની બનવા ન દીધી અને જીવ લીધે. આ તરવાર ગમે તેટલી લેહી તરસી હેય પણ મારે તેને કેઈનું લેહીનું બુંદ આપવું નથી. હું તમારી પાસે મારા જેવા પાપીને તરવાને માર્ગ માગું છું અને તે નજ હેય તો આજ તરવારની છેલ્લી તૃષા તમારાથી સમાવી ઉડેને ઉડે ઘેર દુર્ગતિમાં ફરી બહાર ન આવું તેવો જવા માગું છું. For Private And Personal Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહામા ચિલાતા ૨૩૬ મુનિએ ઝિલાતીને બરાબર પારખે તે પાપી હતી હત્યારે તે પણ રીઢા થયેલે પાપી માનવી ન હતી. તે ક્રૂર ઘાતક અને બીહામણે હતો છતાં સત્વવંત ટેકીલે અને પરિણામે પૂણ્યશાળી હતા. મુનિએ “નમે અરિહંતાણું' કહી કાઉસગ્ગ પાર્યો કે તુર્ત ચિલાતી બે “મહારાજ! મહાપાપીને નિસ્વાર થાયે એવું જીવન ઔષધ તે ધર્મ છે તેમ સાંભળ્યું છે તે તે આપે અને મહાપાપી મને તારે. “ચિલાતી! ઉપશમ વિવેક અને સંવર એ ધર્મ છે આને વિચારનાર પાળનાર મહાપૂણ્યશાળી બની મહાપાપીમાંથી મહાત્યાગી બની કલ્યાણ પામે છે.” મહારાજ! આનાથી મારા જેવા મહાપાપીને પણ વિસ્તાર થશે ખરો?” આ શબ્દ ચિલાતી પુરા કરે ત્યાં તે મુનિ આકાશ માગે ચાલ્યા જતા ચિલાતીએ દેખ્યા. ચિલાતીએ હાથ ઉંચા કર્યા ભગવાન ભગવાન કહીં ન અને વિચારવા લાગ્યો. ઉપશમ એટલે શાંતિ. દબાવવું. હું શું અશાંત છું? કોને દબાવું? શેડો વિચારમાં પડ્યાં અને તરવાર તરફ નજર જતાં ખ્યાલ આવ્યો કે અશાંતિનું પ્રતીક તે આ મારા હાથમાં છે. તુર્ત તેણે તરવાર દુર ફેંકી દીધી. લેહી ખરડાયેલા હાથે, લેહીલેહી બનેલાં કપડાં શરીર ઉપરના ઉજરડા આ બધું જે શાંતિ હોત તે બને ખરું. મુનિ તારક તમે મને પહેલાં ઉપશમ સમજાવ્યું હોત તે હું આ For Private And Personal Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૨ મહાત્મા ચિલાતી નરાધમ બનત ખરે? શાંતિ નથી મારા હાથમાં, નથી દેહ ઉપર, નથી કપડા ઉપર કે નથી દેખાવમાં. પણ મારું હૃદય? તે તે કેટવાળ ઉપર ધમધમતું છે અને જે આવે તેને પુરૂં કરવા મથી રહ્યું છે! ભગવાન આપે ખરેખર સાચું કહ્યું કે ઉપશમ એ કલ્યાણને માર્ગ છે. હું બધાને ખમાવું છું. શેઠ! મારે અપરાધ ખમજે. નગરરક્ષકે! હવે હું તમારા કર્તવ્યમાં આડે નહિ આવું. હું ક્ષમું છું તમને અને તમે મને ક્ષમજે. સંવર એટલે રોકવું. હું અહિં એ શું ઘેર જંગલ છે હું કોને કું. પક્ષીઓને ઉડતાં રેકું. ઝાડને હાલતાં કું? પવનને કું? કોને રકું? હાં પણ બીજાને રોકવાને મને અધિકાર છે? હું કાઉં? શું ચાલતું બંધ થાઉં? બોલતે બંધ થાઉં? જેતે બંધ થાઉં? મુનિ ઉડયા! મુનિએ ઉપદેશ આપે. મુનિએ મારી સામે નજર નાંખી. તે મને ચાલવા, જેવા અને બોલવાનું ના કેમ કહે? ત્યારે રેકા એમ કેમ કહ્યું હું શામાં પ્રવર્તે છું તે તેથી રોકાઉં. વિચારવમળમાં ઉંડે ઉતરતાં ચિલાતીને સમજાયું અને મને નમાં બલ્ય હાં સમયે. મુનિ કહે છે કે તું ઇંદ્રિયને રક અને ભટકતા મનને રક. ખરેખર મન અને ઇતિ બને બહુ ચપળ, તેણે રોકવાનો નિશ્ચય કર્યો અને મુનિના સ્થાને કાઉસ્સગ્ય ધ્યાને રહ્યો. ચિલાતી ઘેર જંગલમાં કાઉસગ્ગ ધ્યાને રહ્યો છે. તેના પગ હાથ અને શરીર ઉપર કીડીઓના થરથર જામ્યા છે. શરીર ચાલણ સરખું બન્યું છે. પશુ પંખીઓએ તેના For Private And Personal Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહાત્મા ચિલાતી ૨૩૪ હાથ પગ કરડયા છે છતાં નથી તેની દૃષ્ટિમાં કાઈ રાષને કણુ કે નથી જીવનમાં સતાપ. ઘડી પહેલાંના વિકરાળ દેહ એને એ છતાં આજે તેમાં શાંતરસના ઝરા ખળખળ વહી રહ્યો છે. સુસમામાં રમતા મનને તેણે વાળ્યુ અને વિચાયુ કે સુસમા પૂર્વભવની સ્ત્રી તેની સાથેના પૂર્વભવને સ્નેહ સંબંધ, પણ તે કામને શેા? હું કેટલા વખત તેને સાથે રાખી શકવાના હતા? શા માટે ચિત્તને તેમાં રાકી દુ:ખી થાઉં? મન સુસમામાંથી ખસી જા. આંખા સુસમાથી અળગી મના. અને ઇંદ્રિયા શાંત મની ખધુ ભૂલી જાએ. આ દેહ હું નથી. હું અંદરના ખરા છું. દેકને અને મારે શું? આ વિવેકપદ મુનિભગવંતનુ આપેલુ હું કેમ વિસર્જી.... ભગવત ! ભલે મારૂં શરીર ચાલણી જેવુ અને, અવયવા નાશ પામે, પણ હવે હું આપની આપેલ ઉપશમ સંવર વિવેકની ત્રિપદીને નહિ ભૂલું. ચિલાતીના જરિત દેહ થાડાજ વખતમાં નાશ પામ્યા અને તેને આત્મા આ ત્રિપદીને ભાવતા સ્વર્ગ સંચા. લુટારા હત્યારા અને મહાપાપી ચિલાતી મુનિની ત્રિપદીને વિચારતા મુનિ, સંયમી, ત્યાગી, સ ંત મની જગત્ન ધ્યાનના આદર્શ પુરા પાડતા કાળના પડળમાં અદૃશ્ય બન્યું. ( યોગશાસ્ત્ર ) For Private And Personal Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિયાવચ્ચે યા ને મહામુનિ નંદિષેણું જીવનમાં એવા ઘણુ ગુણે છે કે દીવસ અને રાતની પેઠે આવે અને ચાલ્યા જાય. કેટલાક તેને સંસ્કાર ઘેડે વખત મુકી જાય છે તો કેટલાક સ્પર્શમાત્ર બની ખસી જાય છે. પણ વૈયાવચ્ચ એ જીવનમાં એ ગુણ છે કે આત્મામાં તેને સંસ્કાર ચિરંજીવ રાખે છે. નંદિષેણને જન્મ મગધના નંદિ ગામમાં ગરીબ બ્રાહ્મણને ત્યાં થયું હતું. પિતાનું નામ ચક્રધર અને માતાનું નામ સમિલા. ધનસંપત્તિ ગરીબાઈને ભલે ભેદ પાડે પણ સ્નેહના અંકુરને તેવા ભેદ નથી. આથી ગરીબ બ્રાહ્મણ ચક્રધરે પુત્રનું નામ નંદિણ રાખ્યું. નંદિષેણે પા પગલી માંડી અને તેનાં અંગે ધીમે ધીમે વિકસ્યાં. ખીજડાનું ઝાડ જેમ ચારે તરફ લીંબડા પીંપળા જોઈને લજવાય તેમ નંદિણ નાના નાના સુંદર કુમારેમાં હાથપગ દેરડી અને પેટ ગાગરડી જેવાં પિતાના અંગેથી શરમાવા લાગ્યું. પણ તેમાં તેને કોઈ ઉપાય નહેતે. For Private And Personal Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાંસ્ક્રુતિ નદ્વિષણુ ૫ છેકરા નદિષેણ સહેજ માટે થયે ત્યાં તે માત પિતા સ્વંગે સિધાવ્યા. કદરૂપા ન દિષણુને પજવે. આથી પાડાશી તિરસ્કારે અને કેઇ દયાથી અનાજના રોટલા આપી ઉપકાર પણ કરે. નર્દિષણની આ યાજનક સ્થિતિ જોઇ તેને કેઇ દુરના મામેા તને પાતાને ઘેર લઇ ગયે.. (૨) ‘વના વેરીને વશ કરે' આ કહેવત નદિષેણે જીવનમાં ઉતારી અને મામાના ઘેર દરેક કામ તે કાળજીથી કરવા લાગ્યા, કાઈપણ કામ બતાવા તે નર્દિષણ તે કરવા તૈયાર. મામા, મામી અને તેની સાતે છેકરીઓને નર્દિષેણુ ગમી ગયા. નદિષેણ હવે યુવાન થયેા. તેણે તેની સરખી ઉમરના યુવાનને ઘરબાર, સ્રી, પુત્ર અને પરિવારવાળા દેખ્યા. નંદિજેણુને તેમના સુખની ઇર્ષ્યા નહેાતી પણ હું આમને આમ વૈતરૢ કયાં સુધી કર્યાં કરીશ. મારા અને આમનામાં શા કારણે આ તફાવત પડયા, એના કારણેા શેાધવા તે ઘડીક ઘડીક સ્તબ્ધ થતા પણ જે ફેર મોટા ડાહ્યા પણ જલદી નથી પામી શકતા તે તે થાડાજ શેાધી શકે તેમ હતા? ઘડીક નિ:શાસા નાંખતા અને એ નર્દિષણુ ! ખુમ પડતાં કામમાં લાગી જતા નર્દિષણ હવે હુ ંમેશાં ઉદ્વિગ્ન રહેવા લાગ્યા. તેને મામાનું ઘર છેડવાનુ અને મીજે ભાગ્ય અજમાવવાનું મન થયું. મામા તેના મૂખ ઉપરથી આ ભાવ સમજી ગયા. તેનું સુખ, મહત્ત્વાકાંક્ષા ખધુ હું ઘરવાળા For Private And Personal Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહામુનિ નંદિપેણ અને સ્ત્રીવાળ બનું તેમાં સમાયેલું છે તે જાણી તેમણે તેમની એક પછી એક કરીને નંદિષણને વરવા સમજાવ્યું. પણ બધી છોકરીઓએ કહ્યું “ગ્ય વર નહિ મળે તે આત્મહત્યા કરશું પણ બેડોળ આ વૈતરાને વરી અમારે અમારું જીવન વેડફવું નથી.” (૩) બરાબર મધ્યરાત્રિ હતી ઘર સુમસામ હતું. સો કઈ સુતા હતા ત્યાં નંદિષેણ ઉઠયે. મુગો યુગે મામા મામીને પગે લાગ્યું અને જે ઘરે અન્નપાણી આપી ઉછેર્યો તેને સંભારત અને પિતાના કમભાગ્ય બદલ નિઃશાસા નાંખતે તે ધીમે પગલે ઘર બહાર નીકળે. ભૂખે ને તરસે તે ચાલવા માંડયો. ઉપર આભ અને નીચે ધરતી આ સિવાય મારો આધાર નથી તે વિચારતે આગળ ને આગળ ચાલ્ય જાય છે. ઘડીક કેઈ ઠેકાણે જઈ સેવા ચાકરી કરી પુરુષાર્થ અજમાવવાનો વિચાર કરે છે તે ઘડીક આવી દુઃખી છેદગી જીવ્યા કરતાં આત્મહત્યા કરી દુઃખને અંત આણવાને વિચાર મનમાં ઘેળે છે. ત્યાં છેટે એક મુનિને જોયા. મુનિ સ્થિર અને ધ્યાનલીન હતા. તેમણે ધ્યાન પાર્યું અને નંદિષણને ધર્મલાભ આપે. દુખિયાના આસરા મુનિને ભગવન્! શબ્દ કહેતાં નંદિષણનું ગળું ભરાઈ આવ્યું અને તેની આંખમાં આંસુ આવ્યાં. આંસુ લુછી ધ્રુજતા શરીરે અને થડક્તા કઠે નંદિઘેણે મુનિને ટુંક શબ્દમાં પિતાની આપવીતી કહી. For Private And Personal Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહામુનિ નર્દિષણ ૨૩૭ મુનિએ કહ્યુ` ‘નર્દિષણુ ! આત્મહત્યા એ દુઃખના માર્ગ નથી. તું તારી જાતને નિર્ભાગ્યશિરામણ તરીકે ભલે ઓળખે પણ તારે ખ્યાલમાં રાખવુ જોઇએ કે માનવભવ એ સર્વાં ત્તમ સૌભાગ્ય છે અને આ સુંદર સૌભાગ્ય તને સાંપડયુ છે. તેમજ તારૂ સશકત શરીર છે. નર્દિષણ સ`સારના ભોગ કે સંપત્તિના અભાવથી દુર્ભાગ્યના આંક તારે ન મુકવા જોઇએ. (૪) નર્દિષણની દુ:ખની કલ્પના મદલાણી તેણે મુનિનુ શરણું લીધુ. તે શ્રમણુ બન્યા. તપસ્વી અન્યા અને ગ્લાન વૃદ્ધ ખાળની વૈયાવચ્ચમાં સદા તત્પર બન્યા. ઘેર ઘેર ભિક્ષા માટે ક્રતા, નિર્દોષ આહાર વહેારી લાવી ખાળ વૃદ્ધ ગ્લાનની વૈયાવચ્ચ કરતા. પાંચસે પાંચસો સાધુઓની સેવાના તેણે નિયમ લીધા. મુનિની વૈયાવચ્ચ વિના તે આહાર પાણી માંઢામાં ન મુકતેા. કાઇ માંદા મુનિને દેખે કે સૌ કેઇ નર્દિષણને ભળાવે. અને કઇ માંદો થાય તે વૈયાવચ્ચ માટે નર્દિષેણુના આસરા શેાધે. રાત હાય કે દીવસ, અપેાર હાય કે સવાર, જ્યારે જીએ ત્યારે નર્ષિણ સાધુઓની વૈયાવચ્ચમાં, તે કોઇ વાર આહાર લાવતા તા કાઈ વાર માંદ્યાઓના મળમૂત્ર સાફ કરતા. નર્દિષણની કીર્તિ દેશભરમાં વિસ્તરી. રાજાની સભામાં પણ સેવાભાવી નર્દિષણના ગુણ ગવાવા લાગ્યા. વધુવિસ્તૃત રજ આકાશમાં ઉડે તેમ તેની કીતિ પણ આકાશમાં ઉડી અને સૌધર્મેન્દ્રની સભામાં પહોંચી અને સૌધર્મેન્દ્ર For Private And Personal Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨ મહામુનિ નહિણ નદિષણની સેવાની પ્રશ'સા કરી. પણ સભામાં રહેલા એ દેવાને સહન ન થયું. આથી એક માં બીજો બન્યા તેના સહચર. સાધુ બન્યા અને ( ૫ ) ખરા અપેાર હતા. નર્દિષણને છઠ્ઠનું પારણું હતું. તે કઈ માંદા મુનિ છે કે નહિ તેની પુરી તપાસ કરી આહાર જ્યાં કરવા બેઠા અને કાળીએ હાથમાં લીધે ત્યાં એકાએક એક આધેડ મુનિ દંડ પછાડતા આવ્યા અને ખેલ્યા કયાં ગયા પેલે વૈયાવચ્ચી નર્દિષેણુ ?’ L ( આ રહ્યો મહારાજ !’કહી નર્દિષેણે કેળીએ પાત્રમાં હેઠા મુકી આહાર ઉપર વસ્ત્ર ઢાંકી ઉભેા થઇ મુનિને પગે લાગ્યા. અરે ભલા વૈયાવચ્ચી! નગર બહાર વૃદ્ધ સાધુ અતિસારથી પીડાય છે. તેને ઝાડા ઉપર ઝાડા થાય છે, ખુમા ચીસે પાડે છે અને તુ' તે નિરાંતે આરેગવા બેઠે. અહા! ખી તારી વૈયાવચ્ચની નામના !’ ચાલેા મહારાજ !' કહી નિષેણ બે ડગલાં તે મુનિ સાથે ચાલ્યા ત્યાં તે આગંતુક મુનિ ખેલ્યું - પાણી વિના ત્યાં જઈ કરશે શું ? સાથે પાણી તેા લઈ લો.’ નદિષેણુ ઘડા લઇ ઘેર ઘેર પાણી માટે કર્યાં પણ દેવ માયાથી યુદ્ધ જળ ન મળ્યું. નર્દિષે ફરવા માટે ટેવાયેલે હતા. વિલ અ યાય તેથી અકળાતા નહેાના પણ મુનિની વૈયાવચ્ચમાં વિલંબ થતા હતા તેથી તેના મનમાં વ્યાકુળતા વધતી હતી. ત્યાં થાડુંક શુદ્ધ જળ મળ્યું. શુદ્ધ જળ લઇ માંદા મુનિ પાસે નહિઁ પહેાંચ્યા ત્યાં તે For Private And Personal Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org મહામુનિ ના ૨૩૯ વૃદ્ધ ગ્લાન મુનિ બેબાકળા બની ખેલ્યું. ‘તમે” નર્દિષેણુ ! શું ઢાંગ મચાવ્યો છે. ગામ આખું કહે છે કે શુ નદિષણની સેવા? પણ કાણે અનુભવ કર્યાં છે. હું ત્રણ કલાકથી હેરાન થાઉં છું ત્યારે રમતા રમતા થૈડું પાણી લઇ આવે છે આવાં તુત ન ચલાવતા હૈ તા કાઇ આવે ખરૂ? 4 Acharya Shri Kailassagarsuri Gyanmandir ‘વાર વધુ લાગી પહારાજ! ક્ષમા કર.' કહી નંદુિણે તેમના અશુદ્ધ અવયવેાને સાફ કર્યાં. ગ્લાન મુનિના દેહને સાફ કર્યા બાદ નર્દિષણે કહ્યુ મહારાજ આપ ગામમાં ઉપાશ્રયે પધારે તે ઔષધિ વિગેરેની સુવિધા રહેશે.’ ‘નદિષણ! તુ જોતા નથી કે મારામાં ડગલુ ભરવાની પણ તાકાત છે? સેવા એકલુ જ વૈતરૂં કરે થતી નથી તેમાં બુદ્ધિના ઉપયેગ પણ જોઇએ.’ ‘મહારાજ! આપે સાચું કહ્યું. હું આપને મારી પીઠ ઉપર બેસાડી ગામમાં ઉપાશ્રયે લઇ જાઉં તે આપ સહી શકશે ખરા’ તે મને વાંધો નથી.’ નદિષેણે ગ્લાનમુનિને પીઠ ઉપર લીધા અને ધીમે ધીમે પગલે બજારમાં થઇ નીકળ્યો ત્યાં પગ સ્હેજ લથડયે ને આંચકે લાગ્યું ત્યાં ગ્લાન મુનિ એલ્યે ‘એ સેવાભાવી! ભાન રાખીને ચાલ, તારી સેવા કરતાં તું મને સખત પીડા કરે છે, તુ તે મને ઔષધ કરવા લઇ જાય છે કે રસ્તામાં પુરે કરવા માગે છે?' For Private And Personal Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪૦ મહામુનિ નદિષણ મહારાજ! ક્ષમા કરે. આપને દુઃખ થાય છે તેમાં મારી અસાવધતા દેષપાત્ર છે.” ડું ચાલ્યા ત્યાં ગ્લાનમુનિએ દુર્ગધ મારતી વિછાથી આખા નંદિને દેહ ભરી દીધે. - સંદિપેણે મુનિને ન તે દૂર કર્યા કે ન તે તિરસ્કાર કર્યો અને બે માંદા મહારાજ છે. શું કરે ! શરીરને ધર્મ શરીર બજાવે તેમાં તેમને શું ઉપાય?” ગ્લાન મુનિનું મસ્તક ધૂણી ઉઠયું અને બેલી ઉઠયા ધન્ય ધન્ય! નંદિષેણ. તારી વૈયાવચ્ચ ઈન્દ્ર વખાણ તેવી જ પરમ વૈયાવચ્ચ છે. ક્ષમા કર મારા અપરાધને એમ કહી તે મુનિ દેવરૂપે હાજર થયે. અને તે નંદિષેણ મુનિને વંદન કરી સ્વર્ગે સિધાવ્યું. वेयावच्चं नियय, करेह उत्तमगुणे धरंताणं सव्वं किर पडिवाई, वेयावच्चं अपडिघाई। ઉત્તમ ગુણ ધારણ કરનારે વૈયાવચ્ચ અવશ્ય કરવી. કારણ કે સર્વગુણે પ્રતિપાતિ છે અને વૈયાવચ્ચ ગુણ અપ્રતિપાતી છે. (ઉપદેશમાલા) For Private And Personal Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩-૨૪ મુનિદાન યા ને ધન્ના શાલિભદ્ર ( ૧ ) પ્રતિષ્ઠાનપુર નગર એટલે હાલનું પૈઠણુ. ત્યાં ધનસાર શેઠને ચાર છેાકરા નાનાનું નામ ધન્યકુમાર, શેઠે આ છેકરાનુ નામ ધન્ય એટલા માટે પાડયુ કે શેઠને ત્યાં તેને જન્મ થયે ત્યારથી ઋદ્ધિ સિદ્ધિ અને આખરૢ વધવા માંડી, શેઠ ધન્ય ધન્ય થવા લાગ્યા એટલે તેમણે તેનુ નામ પાડયુ ધન્યકુમાર, ( ૨ ) ધન્યકુમાર ચકાર અને બુદ્ધિશાળી, એક વખતે દરેક કરાને શેઠે બત્રીસ ખત્રીસ રૂપીયા આપ્યા અને કહ્યુ ‘જાએ ભાગ્ય અજમાવે. ચારે ભાઈઓ પૈસા લઇ ઉપડયા. એક ગયે પૂના રસ્તે તા ખીન્ને ગયેા ખીજા રસ્તે. ચારે જણા પડયા જુદા. મન ફાવતી વસ્તુઓ લીધી પણ ત્રણ જણા જ્યારે ઘેર પાછા. ફર્યા ત્યારે ખત્રીસ રૂપીયા પણ પાછા બતાવી શકયા નહિ. A ૧૬ For Private And Personal Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨૪૨ www.kobatirth.org ધન્ના શાલિભદ્ર ધન્નાએ વિચાર કર્યાં. આટલા રૂપીયામાં શુ વેપાર કરવા. તેણે એક ઘેટા લીધા અને રાજમાર્ગ માંથી ઘેાડાની પેઠે તેને દારી ચાલ્યા તેવામાં રાજકુમાર નીકળ્યે. રાજકુમારને ઘેટા લડાવવાના ઘણા શાખ! તેણે ધન્નાને કહ્યું “કેમ તારા ઘેટાને મારા ઘેટા સાથે લડાવવેા છે?” 2 ‘લડાવીએ. જેને ઘેટા હારે તેણે હુજાર સૈાનામહાર આપવી પડશે?' શરત કરતાં રાજકુમારે કહ્યું. Acharya Shri Kailassagarsuri Gyanmandir ધન્નાએ રાજકુમારના ઘેટાને તાકી તાકીને જોયા અને પાતાના ઘેટાને પણ જોઈ લીધે અને શરત કબુલ કરી. અને ઘેટા લડયાં. ધન્નાને વિશ્વાસ હતેા કે રાજકુમારને ઘેટા ભલેને હૃષ્ટપુષ્ટ હોય પણ મારે ઘેટા સુલક્ષણ હાવાથી હારવાને નથી. - અન્યું પણ એવુ કે રાજકુમારના ઘેટા હાર્યાં. ધન્યકુમાર ઘેર આવ્યા અને હજાર સેનામહેાર પિતાના ચરણુ આગળ ધરી. માતા પિતા અને ભાજાઇએ. ખુશી થયા. ભાઈઓ કાળા પડયા. અને કહેવા લાગ્યા ‘એમાં શું ધાડ મારી આ તા જુગાર. આ કાંઇ સાચું ધન છે ?' શેઠે ખીજે દીવસે ફરી ખત્રીસ ખત્રીસ રૂપીયા આપી ચારેને મોકલ્યા. ઘણા ઘણા વિચાર પછી ત્રણે જણે ધંધા કર્યા છતાં સુડીમાંથી પણ ઘટયુ. પન્ના ખારમાં ઉભા હતા પાસે રત્નગ િત પલંગ દેખ્યું. વેચવે છે ત્યાં તેણે એક ચંડાળ ધન્નાએ પુછ્યુ કેમ For Private And Personal Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધના શાલિભદ્ર ચંડાળે કહ્યું “હા.” ધનનાએ બત્રીસ રૂપીયા ગણી આપ્યા અને પલંગ લઈ તે ઘેર આવ્યો. ઇસ ઉપળાં જુદાં કર્યા તે જળહળતા રનો થયે ઢગલે. આ પલંગ મૂળ તે પૈઠણના મહેશ્વર શેઠને. મરતાં મરતાં પણ તેણે પલંગના પાયામાં ધન ભર્યું અને ઠેઠ સુધી તેણે પલંગ ન છોડે. છોકરાઓને લાગ્યું કે બાપને પલંગ વહાલો હતો માટે કાઢે તેમની સાથે. પલંગ તેમની સાથે કાઢ અને ચંડાળને આપે. પણ ચંડાળનું ભાગ્ય ક્યાંથી કે તે પલંગ તેની પાસે રહે. પલંગનું ધન ધન્નાના ભાગ્યમાં હતું તેથી તેને ત્યાં આવ્યું. ધનો આટલું આટલું લાવ્યો છતાં મોટા ભાઈએ તે ધનાની ઇર્ષા જ કરે આથી ધન્નાને કંટાળો આવ્યો અને ઘર છેડી સવારના વહેલો એકલે નીકળે. ચાલતાં ચાલતાં એક ખેતર આવ્યું ધને ખેતરના કિનારે બેઠો. બપોરને વખત હતું એટલે ખેતરને ખેડૂત ભાત ખાવા બેઠો અને ધનનાને જમવા આમંત્રણ આપ્યું. ધન્નો ભૂખ્યો તે થયો હતે પણ “હું હરામનું ન ખાઉં ?” એમ કહી તેણે ખાવા બેસવા ના પાડી. ધન્નાએ હળ લીધું અને ચાસથાં નાંખી સહેજ આગળ કાઢયું ત્યાં જમીનમાં ઉતર્યું ધનાએ જરા જોર કર્યું તે ખડંગ For Private And Personal Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધન્ના શાલિભદ્ર કરતે અવાજ થયે. ધને અને ખેડૂત વાંકા વન્યા અને જોયું તે એક પછી એક સેનાના સાત ચરૂ દેખાયા. - ખેડૂત કહે “આ ચરૂ ભાઈ તમારા ધને કહે “ના ભાઈ! ખતર તમારું અને ધન મારૂં કયાંથી?” ખેતર તે વર્ષોથી હું ખેડું છું. કેમ કોઈ દીવસ ન નીકળ્યા” એમ ખેડૂતે કહ્યું. ધન્નાએ તે ચાલવા માંડ્યું. પણ ખેડૂતે ત્યાં ગામ વસાવ્યું અને તેનું નામ રાખ્યું ધન્યપુર. (૪) ધન્યકુમાર ફરતા ફરતા ઉજૈયિનિ આવ્યા, ત્યાં રાજા તરફથી એક પડહ વાગતું હતું, તેમાં એવી ઘોષણા કરવામાં આવી હતી કે સરેવર કાંઠે ઉભા રહી સરોવરની મધ્યમાં રહેલાં થાંભલાને ગાંઠ વાળી આપે તેને રાજા મંત્રી બનાવશે. ધન્યકુમારે આ ગાંઠ વાળી આપી. તેણે કર્યું એવું કે સરેવરની પાળ ઉપર રહેલાં એક ઝાડ સાથે દેરડાને છેડે બાંધ્યો અને બીજા છેડાને હાથમાં રાખી આખા સરોવરની પાળે ફર્યો પછી ઝાડ સાથે છેડે છેડી તેને આગળીઓ કરી બીજે છેડે પરાવ્યો, પછી સામસામા ખેંચ્યા એટલે દેરડાની ગાંઠ થાંભલે બંધાઈ ગઈ અને ધન્ય ઉર્જયિનીના રાજા ચંડપ્રદ્યોતને મંત્રી બન્યો. એક દિવસ ધન્ય પિતાના મહેલની અટારીએ બેઠા હતું ત્યાં તેણે દરથી દિન અવસ્થામાં આવતું પિતાના કુટુંબને જોયું. ધન્ય તરતજ હેઠો ઉતયે કુટુંબને લઈ આવ્યો, For Private And Personal Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધન્ના શાલિભદ્ ર૫ તેમને ઘરબાર વસ્ર ઘરેણાં બધું આપ્યું અને પુછ્યુ કે < આમ શાથી અન્યું?” ધન્યના પિતાએ કહ્યું ‘તું ઘરથી નીક ન્યો તે વાત રાજાએ જાણી એટલે તેણે અમને ધમકાવ્યા અને ધન મિલ્કત લઈ કાઢી મૂકયા.' થોડાજ દિવસ ખાદ અહિ પણુ ભાઇઓએ ખટપટ કરી એટલે ભરેલુ ઘર છેડી ધન્ય ચાલી નીકળ્યો અને આવ્યો રાજગૃહી નગરીમાં, ( ૫ ) રાજગૃહીના રાજા શ્રેણિક હતા, તેની નામના ચારે ખાજુ હતી પણ તેને એક માટું દુઃખ એ હતું કે અભયકુમાર એવા મત્રી ચડપ્રદ્યોતના રાજ્યમાં ચાલ્યા ગયો હતા આથી ડગલે ને પગલે શ્રેણિકને ઘણી મૂંઝવણ પડતી હતી. શ્રેણિકના સેચનક હાથી એક વાર ગાંડા બન્યો, તે બાળકાને દડાની પેઠે જે રસ્તામાં આવે તે ભાંગી નાખે. ઉછાળે અને ઘર અને દુકાને તેડે રાજગૃહીમાં આ હાથીને વશ કરે તેવુ કાઇ ન જડ્યુ રાજાએ ઢંઢરા પીટયેા. ધન્નાએ હાથીને વશ કરવાનુ માથે લીધું તેણે યુતિ પ્રયુક્તિથી હાથીને વશ કર્યો આથી તેને જયજયકાર થયા. . જેવે પહેલાં અભયકુમાર બુદ્ધિનિધાન ગણાતા તેવા હવે રાજગૃહીમાં ધન્યકુમાર મનાયે, રાજાને કાઇ મુશ્કેલી પડે તે તે બધી આવે ધન્ય પાસે, આ રાજગૃહીમાં ગાભદ્ર શેઠ રહે. તેની સંપત્તિ અપાર અને આંટ પણ મેાટી. સેાનાના ઢગના ઢગ તેને ત્યાં ખડકાય. અડધી રાતે પૈસાની ખપ પડે તે લેાકેા તેને ત્યાં જઈ લઇ આવે. For Private And Personal Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૪૬ કેન્ના શાલિભદ ગાભદ્ર શેઠ! તે આ તમારા લાખ રૂપીયા અને લાવે મારી આંખ' એક વખત એક કાણા ધૂત્તે દુકાને બેઠેલા શેઠે આગળ લાખ રૂપીયા ધરી આંખ માગી. શેઠ કહે આંખ શું ને રૂપીયા શુ ?” ‘શેઠ! ચાલાકી રહેવા ના મેળવેલી આખરૂ ધૂળમાં મળશે. આંખ આપી છે.’ કાણા ધૂર્ત શ્રેણિકના ઇઆરમાં પહોંચ્યો અને તેણે રાજા આગળ ધા નાંખી. રાજાએ ગાભદ્ર શેઠને બાલાવ્યા. શેઠે કહ્યું ‘હું નિર્દોષ છું.' બધા મ ંત્રીએ વિચારમાં પડયા કાઇ તાગ ન લાવી શકયા. ત્યાં ધન્નામંત્રી એલ્યા ‘ગેાભદ્ર શેઠ! લાખ રૂપીયા લઈ લે અને આંખ આપે.. લાખ રૂપીયા જેવી રકમ એમ તમને કોઇ આપવા આવે ખરા ?’ Acharya Shri Kailassagarsuri Gyanmandir ધૂત આનંદ પામી એલ્યો ‘મંત્રીવર! રૂપીયાની ખપ ખાતર લેકે મને કાણેા કાણા કહે છે તે સહ્યું પણ હવે તે મારે કાણા નથી રહેવુ મારી આંખ અપાવે.’ ' ‘જરૂર તને તારી આંખ મળવી જોઇએ, મુંઝા નહિ. પણ સાંભળ. શેઠ શગૃહીના મોટા ધનાઢય. એને ઘેર ઘણા દાગીના લેકે ગીરવે મુકી જાય તેમ સારા પૈસાની જરૂર પડે એટલે નેત્ર પણ ઘણા મુકી જાય છે. શેઠ પાસે ઘણી આંખા છે તેમાંથી તારી આંખ શેાધવી કઈ રીતે? તુ તારી આ ીજી આંખ આપે તે શેઠે તાલ આકાર મેળવી તને તુ આપશે.’ શ્વેત કે પવા લાગ્યા, મંત્રીવર!' કહેતાં જીભ અટકી. તે નમી પડયા અને રાજાએ ધૂતને કાઢી મુકયા. For Private And Personal Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધબ્બા શાલિભદ્ર ગોભદ્ર શેઠ ઘેર ગયા અને માથા ઉપર આવેલ આફત ટળી માની આનંદ પામ્યા. ગંભદ્ર શેઠને સુભદ્રા નામની સુલક્ષણ પુત્રી હતી તે શેઠે ધનાને પરણાવી અને ધન્ના સાથે કાયમી સંબંધ બાંધ્યો. રાજગૃહીમાં ધને બુદ્ધિનિધાન ગણુ. શ્રેણિક ડગલે અને પગલે ધન્યકુમારને પુછે. ગઈકાલને પરદેશી ધન્ને આજે રાજગૃહીના શ્રેણિકના સર્વ મંત્રીઓમાં મૂખ્ય મંત્રી બન્યું. થેડા દીવસ થયા ત્યાં તે રખડતા રખડતા ભાઈઓ અને માતાપિતા રાજગૃહીમાં આવ્યા ધન્નાએ ઓળખ્યા. ધન્નાને કુટુંબ પ્રેમ જ તેમને સત્કાર્યા અને સારા સ્થાને સ્થાપ્યા પણ છેડાજ દીવસમાં તે ભાઈએ બધું વિસરી ગયા અને તેમણે ધનાની ઈર્ષા શરૂ કરી. - ત્યાં એક જ્ઞાની મુનિ મળ્યા તેમણે ધનનાએ પૂર્વભવમાં આપેલ દાનનો પ્રવાહ અને ત્રણે ભાઈએ દાન આવ્યા પછી કરેલ પશ્ચાતાપની વાત કહી ત્રણે ભાઈએ દીક્ષા લીધી અને ધન્નાએ શ્રાવક વ્રત લીધું. એક વખત ધનાજી નાવા બેઠા હતા સુભદ્રા સ્નાન કરાવતી હતી ત્યાં તેની આંખમાંથી આંસ ધનાની પીઠ ઉપર પડયાં. ગરમાશ દેખી ધનાએ પાછળ જોયું તે સુભદ્રાની આંખમાં આંસુ હતાં. ધન્નાએ સુભદ્રાને પુછયું “કેમ રડે છે?' મારા બાંધવ શાલિભદ્રને સંયમની રઢ લાગી છે તે જ એક સ્ત્રીને ત્યાગ કરે છે. બત્રીસ દીવસે તે તમામ છોડી ચાલી નીકળશે. એકને એક બાંધવ સુખમાં ઉછરેલે કઈ રીતે આ સહે. For Private And Personal Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૮ ધના શાલિભદ્ર “આતે કાંઈ સંયમની રઢ કહેવાય? જેને રઢ લાગે તે ડું થોડું છોડતા હશે?” ધન્નાએ હસતાં હસતાં કહ્યું નાથ! આ બધી વાતે થાય પણ ત્યાગ કઠણ છે તે તે અનુભવ વિના ન સમજાય કરી જુઓ તે ખબર પડે.” “સુભદ્રા તું ખરી ઉપકારિણી મારે તારી અનુમતિની જરૂર હતી. જે ત્યારે હું જાઉં છું” સુભદ્રા વિગેરે આઠે સ્ત્રીઓ આંસુ સારતી રહી અને ધન્નાજી દુર દુર ચાલી નીકળ્યા. શાલિભદ્ર (૧) પ્રકૃ2 પૂણ્યશાળીઓને ધન કમાવું પડતું નથી હોતું તેમને તે તેમનું પૂજ સંપત્તિ વૈભવ અને ભેગ આગળ ધરે છે તેવા પૂણ્યશાળીઓમાં પરમ પ્રકૃષ્ટ શાલિભદ્રનો જન્મ રાજગૃહીના ક્રોડપતિ શેઠ ગભદ્ર અને ભદ્રાને ત્યાં થયો હતે. ભદ્રાની કુક્ષિમાં આ જીવ અવતર્યો એટલે ભદ્રાએ સ્વપ્નમાં શાલિનું ભરેલું ખેતર દેખ્યું. પુત્રના જન્મ બાદ વનને અનુસરી શેઠે તેનું નામ “શાલિભદ્ર રાખ્યું. - શાલિભદ્ર પાંચ ધાવમાતાએથી જતન કરતે. મેટે છે અને એક પછી એક બત્રીસ સ્ત્રીઓ પરણ્ય. ગભ૯ શેઠે પિતાની પુત્રી સુભદ્રાને ધન્ના વેરે અને પુત્રને બત્રીસ કન્યાએ પરણવી. કેડની સંપત્તિથી ભરપુર For Private And Personal Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org મનાવ્યા. ધન્ના શાલિભદ્ર re ઘર શાલિભદ્રને સોંપી દીક્ષા લીધી. ભદ્રાશેઠાણીને પુત્રમેહે દીક્ષા ઉદય ન આવી. તે હંમેશાં પુત્રની સારસંભાળમાં પરાવાયેલાં રહેતાં. ચૈાડાક દિવસના સુંદર ચારિત્રે ગાભદ્રને મહદ્ધિક દેવ Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨ ) ગાભદ્રે દેવગતિ પામી પૂર્વ ભવને યાદ કર્યાં તે તેને શાલિભદ્ર સાંભર્યાં. તેની ઉપર તેને માઠુ જાગ્યા. ધનવૈભવથી ભરેલ ઘર છતાં સુકેામળ મળે! ભોળા શાલિભદ્ર માનવજીવનની રાજ શી વિશીષ્ણુ થતી સામગ્રીઓને મેળવવા શા માટે પ્રયત્ન કરે? હું એને મનુષ્યજીવનમાં દેવ જે સુખ કેમ ન આપું? તેણે તેત્રીસ પેટીએ તૈયાર કરાવી. તે દરેકમાં ત્રણ ખાનાં રખાવ્યાં. એકમાં ઘરેણાં, ખીજામાં સુંદર વસ્ત્રા અને ત્રીજામાં અમૃતરસને યાદ કરાવે તેવાં મીઠાં મધુર મિષ્ટાન્ના. રાજ આ તેત્રીસ પેટીએ શાલિભદ્રને આવાસે આવે. બત્રીસ સ્ત્રીએ અને તેત્રીસમા શાલિભદ્ર તેના ઉપભોગ કરે. આજના વસ્ત્ર કાલ નહિ, આજનાં ઘરેણાં કાલ નહિ તેવા વૈભવ શાલિભદ્રના હતા. આ ઉતરેલાં ઘરેણાં અને વસ્ત્રા નાંખવા માટે બે કુવા રાખ્યા કે જે ઉતરે તે તેમાં નાંખી દેવાય. ( ૩ ) ‘ત્યા કંબલ લ્યા કબલ' ખુમા પાડતા ચાર નેપાળી વ્યાપારી શ્રેણિકના મહેલ પાસેથી પસાર થયા. મહારાણી For Private And Personal Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૫૦ ધન્ના સાલિભદ્ ચલણાએ તેમને થાભાવ્યા અને તેમને એક કબલની કિંમત પૂછી. . : Acharya Shri Kailassagarsuri Gyanmandir ‘રાજમાતા! આ કંઅલ રત્નક ખલ છે. તેની કિંમત સવાલાખ સાનૈયા છે. ચામાસામાં વરસાદથી ભીંજાતી નથી ઉનાળામાં ઠંડક આપે છે અને શિયાળામાં ગરમી આપે છે. અગ્નિથી ખળતી નથી, તે ત્રણે ઋતુના શગા હરે છે અને સદા શુદ્ધ રહે છે.' કે'ખલની મહત્તા સમજાવતાં વૃદ્ધ વ્યાપારીએ કહ્યુ .. રાણી કમલ ખરીદવાની માગણી કરે તે પહેલાંજ શ્રેણિકે વ્યાપારીઓને કહ્યું ‘વ્યાપારીએ! કંબલના ગુણ તે હશે પણ પહેરતાંજ ભરવાડ જેવા દેખાય તે કમલરત્ન સવા લાખે લઇએ તે કરતાં સવાલાખ સેાનામહોરે પુરૂષરત્ન કેમ ન સંઘરીયે કે જે અવસરે માર્ગ કાઢે.’ વ્યાપારીઓએ પોટલું બાંધ્યું અને આગળ વધી ચેાડે દૂર ગયા ત્યાં એક ખેલ્યા ‘રાજગૃહીના રાજા રત્નક ખલ ન લઈ શકયા તે બીનુ કાણુ લેવાનુ હતુ.' બીજો બાહ્યા ‘ભલભલી નગરી છે રાજા ન લે અને કાઇ શેઠ લે.' આ શબ્દ નીચેના માળની ગેાખે એઠેલાં ભદ્રા શેઠાણીને કાને પડયા. શેઠાણીએ દાસીદ્વારા વેપારીઓને ખેલાવ્યા અને પુછ્યું શું વેચવા આવ્યા છે. ?? . માતાજી રત્નકલે. કેટલી છે? સાળ. For Private And Personal Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ના શાલિભદ્ર ઉપલે મારે સોળ ન કામ આવે મંત્રીસ જોઈએ. છોકરાની બત્રીસ વહુઓમાંથી સોળ કેને આપું અને કેને ન આપું ?” વ્યાપારીઓમાંથી એક બોલ્યો “માતાજી! એક કંબલ તે રાજા જેવા ખરીદી શકતા નથી અને આપ બત્રીસની વાત કરે છે. આ બસે પાંચસેની કાંબલ નથી. એક કાંબલની કિંમત સાંભળી છે? સવાલાખ સોનામહોર છે. - ભદ્રામાતાએ દાસીને બોલાવી અને કહ્યું “વ્યાપારી પાસેથી સેળ કાંબળો લઈ લે અને ખજાનચીને તેના પૈસા ચૂકવવાનું કહી દે. વ્યાપારીઓ આભા બન્યા. થેડીજ વારમાં વ્યાપારીઓના હાથમાં સળે કાંબળની કિંમત ખજાનચીએ આપી. અને તે શું સમૃદ્ધિ! શું ઉદારતા! બોલતા માથું ધૂણાવતા રાજગહીની પ્રશંસા કરતા રસ્તે પડયા. દાસીએ સવારે શાલિભદ્રની સ્ત્રીઓને સ્નાન કરતી વખતે એકેક કંબલના બે બે ટુકડા કરી એકેક સ્ત્રીને આપ્યા અને કહ્યું કે માતાએ સવાલાખ સેનામહેરે આ રત્નકંબલ આપને પહેરવા માટે ખરીદી છે. રીઓએ માતાના માન ખાતર કંબલ પહેરી ખરી પણ દાસીને કહ્યું કે “આ તે બહુ કરડે છે.” દાસીએ આ વાત ભદ્રામાતાને કહી ભદ્રામાતાએ વિચાર્યું કે દેવદૂષ્યની પહેરનાર પુત્રવધુઓને રત્નકંબલ કેમ ગમે? દાસી તુ પુત્રવધુઓને કહે કે કરડે તે કાઢી નાંખજે. મન બગાડીને કે કચવાઈને માતાને ખરાબ લાગશે માટે ન પહેરશે.” For Private And Personal Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રેપર ધન્ના માલિક દાસીના સંદેશા પછી પુત્રવધુઓએ પગ લુંછી કંબલે કાઢી નાખી અને નિર્માલ્યના કુવામાં નાંખી દીધી. (૪) ચિલણા રાણી ગોખે બેઠી હતી તેણે રત્નકંબલે વેચી પાછા ફરતા વ્યાપારીઓને દીઠા અને દાસી દ્વારા પુછાવ્યું કે કંબલે ક્યાં ગઈ?” વ્યાપારીઓએ કહ્યું “ભદ્રાશેઠાણુએ સોળસેળ કાંબળે લઈ લીધી.” ચેલણને રાજાની કૃપણુતા અને અરસિક્તા ઉપર માઠું લાગ્યું. તેણે હઠ લીધી કે મારે રત્નકંબલ જોઈએ. રાજાએ આ વાત અભયકુમારને કરી. અભયકુમારે એક મંત્રીને ભદ્રા શેઠાણીને ત્યાં મેક અને રત્નકંબલની માગણી કરી. - ભદ્રામાતાએ બહુ સંકેચાતાં કહ્યું “રત્નકંબલે તે આજેજ પુત્રવધુઓએ નિર્માલ્ય કરી કુવામાં ફેંકી દીધી છે અને આવી નિર્માલ્ય વસ્તુ રાજાને કેમ ધરાય?” પ્રધાન દ્વારા અભયકુમારે આ વાત સાંભળી રાજાને કહી. રાજા રાણી અભયકુમાર સૌ આશ્ચર્ય પામ્યાં. આ પૂણ્યશાળી નાગરિક આપણા નગરમાં વસે છે કે જેની સ્ત્રી સવા લાખનું વસ્ત્ર આજે પહેરી કાલે ફેંકી દે છે. અભય! બોલાવ તે શાલિભદ્રને. મારે તે પૂણ્યશાળીનાં દર્શન કરવા છે. શ્રેણિકે અતિ ઉત્સુકતાથી કહ્યું. અભયકુમાર શાલિભદ્રના આવાસે પહોંચે. શાલિભદ્રની ત્રાદ્ધિ દેખી તેનું મસ્તક ધૂણી ઉઠયું. ભદ્રામાતાને કહ્યું કે માતા! તમારા પુત્રને રાજા નિરખવા માગે છે.” For Private And Personal Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઇંન્ના શાલિક ૫૩ મંત્રીવર! પરમ અમારા પૂણ્યેાદગ્ર કે રાજવીએ અમને સંભાર્યા. પણ મારા પુત્ર જેણે સુખ અને વૈભવ સિવાય કાઈ દેખ્યુ નથી તેને કેમ ખેલવું કેમ વાત કરવી આની કાંઈ ખખર નથી. આપ યુક્તિપૂર્વક રાજવીને અમારે ઘરે પધરાવી અમારૂ ઘર પાવન ન કરાવા. હુંમેશાં રાજવીઓ મંત્રીઓની આંખે દેખનારા હાય છે. અભયકુમારને આ વાત આકરી લાગી પશુ વિચાર કરી કહ્યું “તમે કાંઈ ચિંતા ન કરશે હું અને ધન્યકુમાર અધુ ઠીક કરી લઈશું.' અભયકુમાર રાજમદિરે ગયા અને શ્રેણિકને શાલિભદ્રને ત્યાં લાવવાના વિચારમાં પડસે. (૫) મહારાજ! શું શાલિભદ્રની સમૃદ્ધિ! શું એના વૈભવ ! શાલિભદ્રને અહિં નિરખવા કરતાં તે તેને ઘેરજ આપણે જઇ નિરખીએ તેજ એની સમૃદ્ધિના ખ્યાલ આવે. શાસ્ત્રમાં દોડુ'ઢક ધ્રુવ સાંભળ્યા છે. દેવાની ઋદ્ધિ સમૃદ્ધિનાં વખાણ જાણ્યાં છે. પણ અહિ તે દેવ એટલે શાલિભદ્ર અને દેવભવન એટલે શાલિભદ્રુની હવેલી. મહારાજા ! એણે હજી નથી પગ મુકયે જમીન ઉપર કે નથી એને દુનીઆની કોઈ રીતરસમનું ભાન. રાજાનું મન શાલિભદ્રને ત્યાં જવાનું થયું અને ભદ્રાશેઠાણીએ વિજ્ઞપ્તિ કરી તેને રાજાએ વધાવી લીધી. ડગલે પગલે સત્કાર પામતા શ્રેણિક રાજા ગાભદ્ર શેઠની હવેલીએ આળ્યે અને એક પછી એક માળ ચડતાં રાજાનુ મન ચકડોળે ચડયું. રાજગૃહીના પ્રતાપી ગણાત હું શ્રેણિક 2 For Private And Personal Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪ ધન્ન ભિક ખરેખર આ ધનાઢય આગળ રંક છું. દુનીયાના રસની લાહણ રસિકો કેવી ભેગવે છે તેનું સ્વપ્નમાં પણ મને ભાન નથી તે હું અહિં નિહાળું છું. શું આ હવેલીનાં રત્નજડિત ચિત્રો! શું આ હવેલીનાં પગથારે! ઝામરો! સ્કટિક રત્ન મય ભૂમિ અને શું વૈભવ! એક પછી એક માળ ચડતાં રાજા મનુષ્યગતિને પામર માનવી એક પછી એક દેવકમાં જતો હોય તેમ તેને લાગ્યું. ચોથે માળે રાજા સિંહાસન ઉપર બેઠો. તેણે આસપાસ નજર કરી ભદ્રાશેઠાણને પુછયું શાલિભદ્ર કયાં ? મહારાજ! બોલાવી લાવું. ઉપર તે સાતમે માળે છે! વત્સ! કહી માતાએ સાતમે માળે પગ ધર્યો. પુત્ર બેઠા થા. માતા ભાગ્યેજ ઉપર આવતાં તેથી શાલિભદ્રને લાગ્યું કે જરૂર કઈ અવશ્ય કામે માતા પધાર્યા છે. - શાલિભદ્ર માતાને ચરણે પડે અને પુછયું માતા શી આજ્ઞા ? પુત્ર! આપણે ત્યાં શ્રેણિક રાજા પધાર્યા છે તેને તું ઓળખી પરિચય કર.” માતા! એમાં મને શું પુછે છે. શ્રેણિક હેય રાજા હોય કે ગમે તે હોય તેની જરૂર હોય તે આપ વેચાત ખરીદી લે. મારે કાંઈ ઓળખ નથી કરવી અને પરિચયે નથી કરવો. પુત્ર! શ્રેણિક કરિયાણું નથી. એ તે આપણું સ્વામિ, રાજા, એની કફ મરજીએ આપણે ઘડીકમાં ઉખડી જઈએ. શું માતા શ્રેણિક આપણે ઉપરી છે? આપણે સ્વામિ? એની કફ મરજીએ આપણે ઘકમાં રેળાઈએ, આપણે પામર For Private And Personal Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધના શાલિભદ્ર રાપ માતાને લાગ્યું કે પુત્રને હું વધુ સ્પષ્ટ કરી દુ:ખી ને કરું તેથી તેણે કહ્યું “તું મારી સાથે ચાલ.” શાલિભદ્ર અને ભદ્રા નીચે આવ્યાં. મેર મેહ માટે તલસે તેમ તેના દર્શન માટે તલસતા શ્રેણિકે શાલિભદ્રને જેવા ઉંચું મુખ કર્યું અને આખા પરિવારમાં વિજળીનો ઝબકારે ક્ષણિક સૌને અજવાળે તેમ બધાને તેણે અજવાળ્યા. શ્રેણિક ઉભું થયે શાલિભદ્રને ભેટો અને તેણે તેને થોડી વાર મેળામાં બેસાડે. ત્યાં તે અગ્નિના સંપર્કથી માખણ ઓગળે તેમ તેને પરસેવાની રેલમછેલ રેલા ઉતર્યા. શ્રેણિકે શાલિભદ્રને છૂટે કર્યો અને કહ્યું “પુત્ર યથેચ્છ વૈભવ ભેગવ. આવા વૈભવથી અમે અને રાજગૃહી ગૌરવવંત છે. શાલિભદ્ર ઉપર ગયે. રાજાને સ્નાન ભેજન માટે નિમંત્રણ આપ્યું. સ્નાન કરતાં રાજાની મુદ્રિકા પડી ગઈ ચકેર દાસી સમજી ગઈ કે રાજાની મુદ્રિકા ખવાઈ છે. તેણે તુત નિર્માલ્યના કુવામાંથી આભૂષણે બહાર કાઢયાં. સેના હીરાના ઝળહળતા દાગીનામાં લેખંડની કડી જેવી રાજાની મુદ્રિકા દેખાઈ. રાજાએ પુછ્યું “આ દાગીના કેના?” દાસીએ કહ્યું “રાજેશ્વર! રોજ રેજ પહેરી કાઢી નાંખેલ શાલિભદ્ર અને તેની સ્ત્રીઓના.” - આ પછી રાજા ભજન કરી પિતાના આવાસે ગયે. પણ જીવનપર્યત શાલિભદ્રની સમૃદ્ધિ વિસરી ન શકો. રાજા ગયો પણ શાલિભદ્રના મનમાંથી રાજા ન ખસ્ય. મારે ઉપરી રાજા, હું પ્રજા. આ સમૃદ્ધિ આ વૈભવ તેની For Private And Personal Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૫૬ ધન્ના શાલિભદ્ર કફ઼ા મરજીએ રાળાય તેા તે વૈભવ શા કામના ? શાલિભદ્રે ત્યાંજ નિર્ણય કર્યો કે આ બધી સમૃદ્ધિ ન જોઇએ. માતાને તેણે વાત કરી. માતા! મારે શ્રેણિક કે કેાઈ રાજાના પ્રજાજન રહેવું નથી. હું સ` રીતે સ્વતંત્ર થવા માગું છું અને તેના મા સ ંયમ છે. માતાએ ઘણું કર્યું પણ તે બધું નિષ્ફળ ગયુ' તેણે રાજ રાજ એકેક અને છેડવા માંડી. Acharya Shri Kailassagarsuri Gyanmandir લાગ્યા. શાલિભદ્રને ખત્રીસ દીવસ યુગ જેવા અકારા ત્યાં તેણે દેવદુ દુભિ સાંભળી અને જાણ્યુ કે ભગવાન મહાવીર સમવસર્યાં છે. તે ત્યાં જવા વિચાર કરે છે ત્યાં ધન્નાજી નીચે દેખાયા અને કહ્યુ` ‘કાયર શાલિભદ્રે ! સંયમની રહે વાળાને તે વળી એકેકના ત્યાગ શાલતા હશે? ત્યાગભાવના જાગી એટલે સવ થા ત્યાગ.’ શાલિભદ્ર નીચે ઉતર્યાં ધન્ના અને શાલિભદ્રને ભદ્રામાતાએ ઘણુ સમજાવ્યા છતાં તે ન સમજ્યા અને ભગવાન પાસે જઇ સચમ લીધું. ઉગ્ર તપ ત્યાગ તપી, અણુસણુ લીધું અને જ્યાં કાઇના કેાઈ રાજા નથી તેવા સર્વાસિદ્ધ વિમાને વાસ કર્યો. આ પછી સુભદ્રા વિગેરે સ્ત્રીઓએ પણ દીક્ષા લીધી.. આજે પણ દીવાળી વહી પૂજનમાં ધન્ના શાલિભદ્રની ઋદ્ધિ હાજો ને વહીમાં લખી તેમના પૂણ્ય . નામને જનતા સંભારે છે. ( ધન્યકુમારચરિત્ર) gay glandula For Private And Personal Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫ શંકા ચાને ઝાંઝરિયા મુનિની કથા (૧) પ્રતિષ્ઠાનપુર નગરમાં મકરધ્વજ નામના રાજા રાજ્ય કરતા હતા. તેમને મદનસેના નામે રાણી હતી, જાણે કામ અને રતિ સાક્ષાત્ મનુષ્યરૂપે ન જન્મ્યા હોય તેમ આ રાજા અને રાણી શોભતાં હતાં. સંસારસુખ ભેગવતાં તેમને ત્યાં એક પુત્રને જન્મ થયે. રાજા અને રાણીએ પોતાના નામને અનુરૂપ તેનું નામ મદનબ્રહ્મ રાખ્યું. મદનબ્રહ્મને રાજાએ બત્રીશ સ્ત્રીઓ પરણાવી. પિતા અને માતાની શીતળ છાયામાં ઉછળતા મદનબ્રહ્મ દુનિયાના બધા વૈભવ અનુભવ્યા. એક વખત ગેખે મદનબ્રા બેઠા હતા, ત્યાં તેણે એક મેટે ઇંદ્રમહત્સવ જે. રંગબેરંગી કપડાં પહેરી લેકોને જતા દેખ્યા. અને આખું નગર આનંદથી થનથની રહ્યું દેખ્યું. મદનબ્રહ્મ સેવકને પૂછયું કે “આ શું છે?” સેવકે જવાબ આપે કે “આ ઈન્દ્રમહોત્સવ છે.” ૧૭ For Private And Personal Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૫૮ ઝાંઝરિયા મુનિની કથા ' રાજકુમાર હેઠે ઉતર્યાં અને ઇન્દ્ર મહેત્સવમાં સૌ સાથે જોડાયા, મહેાત્સવ નગરના ઉદ્યાનમાં આવ્યે એટલે ત્યાં રહેલા શ્રુતકેવલીની દેશના સ્તંભળવા સૌ પ્રજાજને રેકાયા. કુમાર પણ દેશના સાંભળવા બેઠા. શ્રુતકેવલી મુનિએ વૈરાગ્યવાહી દેશના આરભી અને કહ્યું · ધન, યૌવન, ભેગ સ ક્ષણિક છે. સંધ્યાના વાદળાં આકાશમાં રંગબેરંગ જમાવે છે પણ તે ઘડીકમાં નષ્ટ થાય છે. આહ્લાદ આપનારાં ભેજના પહેર સમય વિતતાં દુગચ્છનીય ખની જાય છે. તેમ આ સસાર પણ વિનશ્વર અને વિરૂપ છે. આ વૈરાગ્ય સૌના હૃદયમાં ઉતર્યાં પણ મદનબ્રહ્મના તેા આત્મામાં પરિણમ્યા.' Acharya Shri Kailassagarsuri Gyanmandir સૌ ઘેર આવ્યા. કામકાજમાં પાવાયા અને વૈરાગ્યને વિસર્યાં પણ મદનબ્રહ્મની નજર આગળથી મુનિની દેશના ન ખસી. તેને તેને સાત માળના મહેલ ધુળના ઢગલા જેવા લાગ્યા. ઘરેણાંને ભાર મજુરના મેજા જેવા લાગ્યા. સ્ત્રીના ચેનચાળા ગાંડાઓની ચેષ્ટા જેવાં લાગ્યાં અને માતા પિતાના મેહુ અણુસમજ ભર્યા ઘેલછાના ચાળા લાગ્યા. મનબ્રહ્મ નથી કાઇ સાથે ખેલતા, નથી કેાઈ સાથે હસતા, નથી કેઈ સાથે વાત કરતો. પિતાને પુત્રની આ રીત જોઈ બહુ દુ:ખ લાગ્યું. અને પૂછ્યું કે તું કેમ વિહ્વળ બન્યા છે? મદનભ્રશ્ને કહ્યું ‘પિતાજી ! મુનિની દેશના સાંભળ્યા પછી મને કાંઈ ચેન પડતુ નથી. મને મારૂ જીવન ક્ષણિક લાગે છે અને સાચે રાહુ સંયમને લાગે છે. આપ મને સંયમની અનુમતિ આપે.’ For Private And Personal Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઝાંઝરિયા મુનિની કથા ‘પુત્ર! હજુ તુ ખાળક છે. સંયમ શુ છે ખબર નથી અને સંયમમાં શાં શાં કષ્ટો છે ભાન નથી.’ ૨૫૯ તેની તને તેનુ તને પિતાજી! સંયમ ગમે તેવા કપરા હાય, તેમાં ગમે તેટલાં કષ્ટો હાય તેા પણ હું તે પાળીશ, પણ મને આ માયા ગમતી નથી. માતાએ અને સ્ત્રીઓએ ખુબ ખુખ મદનબ્રહ્મને સમજાળ્યે પણ તેને તે જીવનની એક એક ક્ષણ લાખેણી જાય છે. અને તે સયમ વિનાની જતી હાવાથી નિરર્થક જાય છે તેમ લાગ્યું. પુત્રને મક્કમ દેખ્યા એટલે કચવાતા ટ્વીલે માતપિતાએ રજા આપી અને તેની સ્ત્રીઓએ અસહાય અની અનુમતિ આપી. ( ૨ ) મદનભ્રશ્ન મુનિ અન્યા. તેને દેહ સુવણૅ સમ કાંતિવાળ હતા તે સંયમના તાપથી તપી વધારે પ્રજવલિત બન્યા. તેનુ રૂપ તપ તેજથી અધિક ચમકવા લાગ્યું. પાવિહારે જગને પવિત્ર કરતા તે મુનિ ખાવતી નગરીએ પહોંચ્યા. For Private And Personal Use Only ઉનાળાના ક્રીવસે અપેારના સમયે આકાશ અગાર વરસાવી રહ્યું હતું. તે વખતે તપતેજે ચળકતા આ મુનિ ગેાચરીએ નીકળ્યા. શહેરના મધ્યભાગમાંથી પસાર થતા મુનિ ઉપર એક ગેાખે બેઠેલી યુવાન સ્ત્રી કે જેના પતિ પરદેશ હતા તેવી નજર પડી. મુનિને દેખતાં તેનુ શરીર પુલકિત અન્સ અને વિચારવા લાગી કે ‘આ કોઈ સામાન્ય માનવી સાધુ Page #273 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬૦ ઝાંઝરિયા મુનિની કથા નથી. તેનું લલાટ, તેના કેશ અને તેના નખ રાજવીપણુને સૂચવે છે.” તુરત દાસીને એકલી કે મુનિને વહેરવા માટે બેલાવી લાવ. નીચી દષ્ટિ રાખી પસાર થતા મુનિની આગળ આવી દાસીએ વંદન કર્યું અને કહ્યું “પધારે મહારાજ અમારી હવેલીમાં.” મુનિએ દષ્ટિ ઉંચી કરી અને ભાવનાદેખી એટલે તે તેમની પાછળ ચાલ્યા. હવેલીમાં પેસતાં જ દેવાંગનાને લજાવે તેવી રૂપરૂપના અંબાર સરખી ગૃહિણીએ “પધારે મહારાજ’ કહીં મુનિનું સ્વાગત કર્યું. મુનિ ઘરના ચેગાનમાં આવ્યા અને મુનિવરને સુંદર માદક વહેરાવતી તે ગૃહિણી બોલી “મહારાજ! આ તાપમાં આપને ભલાં મેલાં કપડાં સહેવાય છે?” મેલા કપડાથી આચ્છાદિત થયેલ પવિત્ર મુનિએ ઉજળા કપડામાં ઢંકાયેલ યુવતીના મેલા મનને ઓળખ્યું અને તે મૌનપણે પાછા ફરવા જાય છે, તેવામાં યુવતિ આડા હાથ ધરી ઊભી રહી અને શરમ છેડી આંખ નચાવતી કહેવા લાગી, “મહારાજ! આ વય શું સંયમની છે? આ સુંદર દેહ વન વગડાના ફુલની પિઠે વિના ઉપભેગે નાશ થવા જાય છે ? આ મેલાં કપડાં ઉતારે અને હું સુંદર કપડાં આપું છું તે પહેરો. આ મન્દિર, આ નોકરે, આ વૈભવ અને હું બધુંય તમારૂં છે. મુનિવર મને વિરહ અગ્નિ સતાવી રહ્યો છે. આપ મને ભેટે અને સુધારસ સી. આપ દયાળુ છે મારા ઉપર દયા લાવે અને મને તમારી બનાવે.” For Private And Personal Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઝાંઝરિયા મુનિની કથા ૨૬૧ | મુનિ નીચું મુખ રાખી બેલ્યા, “તું ભેળી બાળા છે. વિષયના વિષની તને ખબર નથી. મેં વિષયના વિષને નિહા ન્યું છે, અને વિષયને તપે છે. જગતમાં બે પાપ મેટા એક જારી અને એક ચેરી. આ બે પાપ આ ભવમાં અપજશ અને ઝેલ અપાવે અને પરભવમાં ઘોર દુઃખ અપાવે. ઉત્તમ કુળમાં જન્મેલી હે બાળા ! કુળવાનને પરની ઈચ્છા ન શોભે. હું ઉત્તમ કુળને છું અને ઉત્તમ કુળના સંસ્કારે જીવ્યો છું તેને હું દૂષણ કેમ લગાવું. શીયળ ચિંતામણિરત્ન સરખું છે તેને અ૯૫ સમયના સુખ માટે તુ શા માટે ગુમાવે છે. મૂર્ણો હોય તે જ મન્દિર હોવા છતાં ઉઘાડે વરસાદમાં ભીંજાય. મેં મન, વચન અને કાયાથી વ્રત લીધું છે, તે હું બરાબર પાળીશ અને કુળવાન સ્ત્રી તું પણ શીયળવ્રતને પાળી જીવનને દીપાવ.” ફળ ચૂકેલી વાઘણ ક્રોધથી મુઝુમે તેમ યુવાન સ્ત્રી સાધુ સામે ઘૂરકી અને તેને કહ્યું કે “પકડે આ સાધુને સાધુ જેર કરીને ઘરબાર નીકળ્યા પણ તેણે તેમના પગમાં ઝાંઝર પહેરાવી દીધું. બૂમ પાડતી સ્ત્રી તેની પાછળ દોડી અને કહેવા લાગી પકડે પકડે આ મુનિને જેણે મારી લાજ લેવા પ્રયત્ન કર્યો અને ઝાંઝર લઈને નાઠે.” ભેળું લેક ડું જ રહસ્ય જાણે છે. તે તે બોલવા લાગ્યું કે “આ કે મુનિ ચંડાળ! વહાવતી સ્ત્રીની લાજ લેવા ધસ્ય અને ઝાંઝર લઈ નાઠે લેકે પાછળ પડયા અને મુનિને પકડી રાજા પાસે લાવ્યા. રાજા તે વખતે ગેખે બેઠો હતો, તેણે લેકેનું ટેળું For Private And Personal Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬૨ ઝાંઝરિયા મુનિની કથા નીચે દેખ્યું એટલે હેઠે ઉતર્યો અને મુનિને પૂછ્યું “મહારાજ ! સાચી વાત કહે મુનિ મૌન રહ્યા. લેક બેલ્યા “આમાં સાચી વાત દીવા જેવી છે. ઝાંઝર મુનિએ પહેર્યા છે, સ્ત્રી બૂમ પાડતી મારી લાજ લૂંટી કહી પાછળ પડી છે.” રાજાએ કહ્યું “સબૂર કરે, હું બધું સાચું જાણું છું. મુનિ નિર્દોષ છે, સ્ત્રી દેષિત છે. મેં અને રાણીએ ગોખેથી નજર નજર નીહાળ્યું છે. કુલટા સ્ત્રીએ મુનિના પગમાં ઝાંઝર નાંખ્યું છે અને મુનિ ઉપર ખોટું આળ ચડાવ્યું છે.” લોકે વલખા પડયા અને મદનબ્રહ્મ મુનિ ત્યારથી ઝાંઝરીયા મુનિ નામે જગતની હવાએ ગુણથી પ્રશંસાતા ચડયા. કંચનપુર નગરના રાજા અને રાણી બે ગોખે બેઠાં છે. અને નગરની સીમાડાની વનરાજી જોઈ આનન્દ પામે છે. ત્યાં રાણીની નજર એક દૂર દૂર કાઉસગ્ગ ધ્યાને ઉભેલા મદનબ્રા મુનિ ઉપર પડી. મુનિને દેખતાં રાણીની આંખમાંથી ચોધાર આંસુ વહ્યાં. રાજાએ રાણીને અચાનક આંસુ આવવાનું કારણ પૂછયું. પણ રાણીનું ગળું ભરાઈ આવ્યું અને તે બેલી ન શકી. રાજા કુવિકલ્પ ચડ. તેણે માન્યું કે આવા સાધુએ તે જંગલમાં કઈક કાઉસ્સગ્ગ ધ્યાને રહે છે, અને રાણીએ મારી સાથે આજ અગાઉ ઘણાએ આવા સાધુ નીહાળ્યા છે છતાં કેઈ દિવસ તેની આંખમાં આંસુ આવ્યા નથી. જરૂર આ કેઈ For Private And Personal Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઝાંઝરિયા મુનિની કથા ૨૬૩ તેને પૂર્વને જાર હોય તેમ લાગે છે, તેથી તે કાંઈ મારી સમક્ષ બોલી શકી નથી પણ આંસુથી તેના પ્રત્યેને તેને પ્રેમ તે છુપાવી શકી નથી. રાજા રાણી વિખૂટાં પડ્યાં. ડી વારે રાજા ઉઘાને ગયે અને સેવકોને આજ્ઞા કરી કે ખાડો ખોદી આ સાધુને હણી તેના મૃતકને તે ખાડામાં દાટે. સેવક ઉપડયા અને પેટ ખાતર રાજાની આજ્ઞા મુજબ સાધુને ઠાર કરવા મંડયા. સાધુએ શું ચાં કંઈ ન કર્યું, મનને સ્થિર કર્યું. રાસી જવાનિને મનમાં સંભારી ખમાવા માંડી અને પાપકર્મને પીસવા માંડયું. જેમ જેમ હત્યારા ઘા કરવા માંડયા તેમ તેમ મુનિ પાપને ઘાત કરવા લાગ્યા. આ બાજુ મુનિના દેહને ઘાત થયે અને પેલી બાજુ કર્મોને ઘાત કરી મુનિનો આત્મા કેવળ જ્ઞાન પામી મુકિતએ સંચર્યો. બીજા દીવસે રાજા રાણું ફરી પ્રાત:કાળે ગોખે બેઠયાં છે. તેવામાં આકાશમાં ઉડતી સમળીની ચાચમાંથી લેહીને ખરડેલે મુનિને આઘે જ્યાં આગળ રાજા રાણી બેઠાં છે ત્યાં પ. રાણીએ લહીથી ખરડાયેલે એ દીઠે. ગઈ કાલે દેખેલ દીશામાં મુનિને દીઠા નહિ અને સમળીનું ટેળું લોહીના થાળામાં ઉજાણ કરતું તે દિશામાં દેખી રાણેએ નિશ્ચય કર્યો કે જરૂર આ એ મારા બાંધવ મુનિને. For Private And Personal Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬૪ ઝાંઝરિયા મુનિની કથા આ નિશ્ચય થતાં રાણુની આંખે અંધારા આવ્યાં. એ ભાઈ! કહેતાં રાણી હેઠી પડી અને રાજાનું હૃદય મુનિની હત્યાના પાપથી ધબકવા લાગ્યું. રાજન! આ મારા બાંધવ મુનિને કાલે દેખી મારી આંખમાં આંસુ આવ્યાં હતાં. તેણે બત્રીસ સ્ત્રીઓ છેડી છે. તેણે રાજ્યવૈભવ તજે છે. તેણે ઘેર મુનિના ઉપસર્ગો સહ્યા છે. એવા પવિત્ર મારા નહિ જગત્ આખાના સુજનજનના મારા બનેલા મુનિના ઘાતક નરપિશાચની આપ ખબર લે. આર્યો મુનિઘાતક નરપિશાચ બીજે કઈ નહિ પણ હુંજ એને ઘાતક મહાપાપી છું. હું રાજ્યધર્મ માનવધર્મ ભૂલ્યા અને તારા આંસુની મેં ઉંડી તપાસ વિના તેને જાર માની હણાવ્યું. રાણી! હું ઋષિઘાતક મહાપાપી હત્યારે કયાં છૂટીશ. રાજા રાણી બને આંસુડા સારતાં નગર બહાર નીકળ્યાં અને ઋષિના મૃતક આગળ ગદ્ ગદ્ સ્વરે રેવંતે રાજ મુનિવર આગળ બેઠે માન મેલીને ખપાવે રે ભૂપતિ સમતા સાયરમાં પેઠે. તીવ્ર પશ્ચાતાપે ત્રાષિહત્યારે રાજવી મુનિના કલેવર આગળ તીવ્ર પશ્ચાતાપ કરતો ઝાંઝરીયા મુનિના ગુણને ગાતે કેવળ જ્ઞાન પામ્યું. - શંકા એ પાપનું મૂળ પણ રાજાને શંકાએ પાપ કરાવ્યું છતાં તેમાંથી તીવ્ર પશ્ચાતાપે કૈવલ્ય અપાવ્યું. [ સજઝાયમાળામાંથી ] For Private And Personal Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨ ૬ નમસ્કાર મંત્ર મરણ યા ને અમર કુમાર (૧) સર્વ રીતે શાંતિ વન્યા પછી મહારાજા શ્રેણિકે રાજગૃહીમાં મહાન ચિત્રશાળા આરંભી. તેમાં પશુ, પંખી, દેવ અને કુદરતી અનેક દ ચિતરાવ્યાં. કેઈ આગંતુકે આ સાચાં દશે છે તેમ માની તેને પકડવા જતાં વિલખા પડતા. રાજાએ ચિત્રશાળાનું ભવ્ય પ્રવેશદ્વાર કરાવ્યું. પ્રવેશદ્વાર ઉપર પણ અનેકવિધ ચિત્ર અને છેટેથી સૌનું ધ્યાન ખેંચે તે તેને આકર્ષક દેખાવ કર્યો. પણ બીજે જ દીવસે સવારે રાજાએ સાંભળ્યું કે ચિત્રશાળાને દરવાજે કકડભૂસ કરતે પડી ગયે. શ્રેણિકને શરૂઆતમાં દુઃખને આંચકો લાગે પણ જરા વિચારતાં તે હળવે થયે અને તેણે પાકાપાયાથી મજબુત રીતે તેનું કામ આરંગ્યું. પહેલા કરતાં સવાઈ શેભાવાળું ભવ્ય દ્વારગૃહ બનાવી રાજાએ નિરાંત વાળી ત્યાં બીજે દીવસે સવારે રાજાએ કાને ફરી દરવાજે તુટી પડ્યાના સમાચાર સાંભળ્યા. For Private And Personal Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬૬ અમરકુમાર 5 ભાગ. - શ્રેણિક રાજાએ સારા સારા જેવી અને નિમિત્તકેને બોલાવ્યા અને દરવાજે તુટી પડયાનું કારણ પૂછ્યું ત્યારે તેમણે કહ્યુ “રાજન આ ગોઝારી ભૂમિ છે અને તેને અધિષ્ઠાયક વ્યંતર ગેઝારે છે. તે માગે છે એક બત્રીસ લક્ષણ બાળ માનવને ભેગ. શ્રેણિકને વિવેક કે વિચાર ન હતું તેનું તેમને માત્ર ચિત્રશાળાની ભવ્યતા બતાવવામાં અને બનાવવામાંજ રાચતું હતું. તેણે રાજગૃહીમાં ઢંઢેરો પીટાવ્યું કે “રાજાને બત્રીસ લક્ષણે બાળક જુએ છે. પણ રાજા કેઈ ઉપર જુલમ ગુજારી કેઈને બાળક લેવા માગતા નથી જે પિતાની ઈચ્છાથી પિતાને બાળક આપવા માગતા હોય તે આપે તે તેને રાજા તેની બરાબર સામૈયા તાળી આપશે.” ટરે ઠેર ઠેર પીટાયે પણ એ કેણ હત્યારે માનવ મળે કે સગે હાથે પિતાના બાળકને આપે. (૨) રાજગૃહીમાં એક નિર્ધન રાષભદત્ત બ્રાહ્મણ વસતે હતું. તેને બધાએ કુલક્ષણેથી ભરપુર ભદ્રા નામે ભાય હતી. નિર્ધનને ત્યાં સંતતિને તાટે નહિ. તેમ ભદ્રા એક પછી એક બાળકને જન્મ આપતી અને બાળકને મારી પીટી તિરસ્કારી મેટા કરતી. તેને ચાર પુત્ર હતા. નાના પુત્રનું નામ તેણે અમરકુમાર રાખ્યું હતું. ભદ્રા ઢેલ પીટાતે સાંભળી શેરી બહાર આવી અને તેણે સાંભળ્યું કે છોકરા બરાબર રાજા નૈયા આપે છે. For Private And Personal Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અમરકુમાર ૨૧૭ તે તુ શેરીમાં રમતા નાના અમરકુમારને પકડી લાવી અને કહેવા લાગી કે ‘ચે। આ મારા અમરને અને લાવે! નૈયા. અમરકુમારે આ વાત સાંભળી કે તુ કંપી ઉઠયા અને માને પગે લાગી કહેવા લાગ્યું. માતા! માતા જેવી માતા બની મને કેમ વેચે છે? મને ન વેચ, હું'તું કહીશ : તે કરીશ. માતા! મારા ઉપર દયા લાવ.’ હું વેચું નહિ તેા કરૂ શું? બધાને પેટ મારે કયાંથી ભરાવવાં. તારા બાપ ચપટી લેાટ ભીખ માગી લાવે તેથી શું વળે. તુ શું કામના છે? ‘પિતાજી! માતાને સમજાવે મને ન વેચે. મેં કાંઈ અપરાધ કર્યાં નથી. હું આપ કહેશે। તેમ કરીશ.' કરગરતાં આંસુ સાથે અમરકુમારે પિતાને કહ્યુ. પિતાએ માથા ઉપર હાથ મુકયા પણ વાઘણુસમી ભદ્રાને તેને કંઇ કહેવાની તાકાત નહાતી. તે માત્ર ખેલ્યા એટલું કે ‘અમર! પિતા કરતાં માતાના સ્નેહ ઘણા કહેવાય, તેજ તને વેચવા તૈયાર થઇ છે. ત્યાં હું આડા આવી શુ કરવાના છું ?” અમરકુમાર કાકા કાકીને, મામા મામીને બધા સગાને ઘેર ફર્યાં. મને મચાવેા, હું તમારૂં ઘરનું કામકાજ કરીશ તમારા છેકરાઓને સાચવીશ. અને મોટો થઇશ. વિગેરે વિનતિ કરી પણ કોઇએ સાંભળ્યું ન સાંભળ્યું કર્યું તે કાઇએ કાકા મામા કહેવાના' કહી કિવદંતીની સાર્થકતા સમજાવી. કાટવાળ, અમરકુમાર અને ભદ્રા શહેરના રાજમા - માંથી આગળ ચાલ્યા.પાછળ લાકાનુ ટાળુ હતું. અમરકુમાર જે For Private And Personal Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬૮ અમરકુમાર કઈ મળે તેને કહે કે “મને બચાવે. બચાવે.' પણ તેને કેઈએ હામ ન આપી. શહેરની મધ્યમાં દુકાને બેઠેલા દયાળુ ગણાતા લાખપતિ શેઠીઆઓને પ્રણામ કરી અમરકુમારે કહ્યું “ગાય, પશુ, પંખી બધાને બચાવનારા, પાંજરાપોળ ચલાવનારા હે મહાજને ! મને બચાવે. મારી પાપિણી જનેતાની ધનની ઈચ્છા મને વેચાતે ખરીદી પુરી કરે. હું તમારો દાસ થઈશ. જીંદગી સુધી સેવા ઉઠાવીશ. “પશુ પંખીની દયા ખાનારા હે મહાજને શું મારી દયા નહિ ખાઓ.” મહાજનેએ કહ્યું “બાળક! પૈસાને આમાં પ્રશ્ન નથી. તું કોઈ સામાન્ય માનવીને ત્યાં જતા નથી. તું રાજાને ત્યાં વેચાયેલું છે. એને કેપ નિરર્થક કેણ વહેરે.” રાજસભામાં ભદ્રા, અમરકુમાર અને કેટવાળ હાજર થયા. રાજાને અને પરહિતને બાળક બતાવી કોટવાળે બાળકને ખરીદ્યાની વાત કરી. મહારાજા! પ્રજા સમગ્રના આપ પાળક પિતા છે. પિતા બની વન્સને હામ ન કરો. હું નિરપરાધી પ્રજાજન છું મને બચાવે. અમરકુમાર! હું બળાત્કાર કરતા નથી. મેં ઢંઢેરો પીટાવ્યો. તારી માતા રાજીખુશીથી મને સેંપવા આવી છે તારા ઉપર ખરો હક તેને છે. પ્રજામાત્ર ઉપર હક ધરાવતા રાજન્ ! મારા ઉપર હક નથી તેમ ન કહો. પણ તમારી ન્યાયચક્ષુ ચિત્રશાળાની For Private And Personal Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અમરકુમાર ૨૯ મહાત્વાકાંક્ષાની રજથી ઘેરાયેલી છે એટલે તે તમને સાચે ન્યાય નહિ સુઝવા દે. ( Acharya Shri Kailassagarsuri Gyanmandir રાજ! બચ્ચા માટે તલસતી માતા બાળકને જાતે હામવા તૈયાર થાય. પુત્ર માટે મહેનત મજુરી કરનાર પિતા સગી આંખે હામાવા પુત્રને નિરખી રહે. દુઃખ વખતે મદદ કરે તે માટે કહેવાતાં સગા નજરા નજર વધસ્થાને દારતા સગાને જોઇ રહે અને પ્રજાપાળક ગણાતા પૃથ્વોપતિ સગા હાથે નિર્દોષ કુમળા બાળકને વધ થવા દે છતાં તે માતા પિતા સગા અને પ્રાજાપાળક રાજા કહેવાય! આ જગતના ન્યાય !’ ભટજી સામું મુખ કરી અમરકુમારે કહ્યું. * ભટજી મહારાજ ! શું તમારા શાસ્ત્ર મારા સરખા નિર્દોષ બાળકના હામથીજ તમારા દરવાજે નહિ પડવાનુ કહે છે. ભટજી! મારાં આંસુ અને નિઃસાસા દરવાજાને સ્થિર કરશે કે રહી સહી ઉભેલી ચિત્રશાળા અને તમને બધાને જમીનદાસ્ત કરશે તેના વિચાર કરે.’ ભટજી હસ્યા અને સેવકને હુકમ કર્યાં ‘હવે વિલ ખ ન કરે. મૃત્યુ કોને ગમે છે?” સેવકોએ અમરકુમારને નવરાજ્યેા, પિતાંબર પહેરાવ્યાં, તેના ગળામાં કરેણના ફુલની માળા નાંખી અને હવન સન્મુખ ઉભે રાખ્યા. આ પછી ભટજી વેદના મ ંત્રોચ્ચાર અડધી મીડેલીઆંખે ઉચ્ચારવા લાગ્યા. (૩) ઘડી પહેલાં માતા, પિતા, મહાજન અને પ્રજાજનને કરગરતી અમરકુમારની આંખમાંથી દીનતાએ વિદાય લીધી. For Private And Personal Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અથરકુમાર તેના હેઠ બીડાયા. આંખ મીચાઈ અને આખા જગત્ ઉપર નજર નાંખી તે તેને માતા, પિતા, કુટુંબ બધાં સ્વાર્થી લાગ્યાં. માત્ર એકજ મહાપુરૂષની આકૃતિ તેની આગળ ખડી થઈ. અને તે હતી એક સાધુની. તેને એક વખત એક અણુગાર સાધુને ભેટ થયા હતા અને તેમણે તેને કહ્યું હતું કે “અમરકુમાર! સૌ દુઃખને નાશ કરનાર મહામંત્ર નવકાર સમરણ છે.” મેં પામરે રોજ તેને ન સંભાળે ન ધ્યાયે. આજે હું તેનું ધ્યાન ધરું અને તેને શરણે જાઉં. અમરકુમારે સૌથી ચિત્ત અળગું કર્યું અને “નમે અરિહંતાણું” “નમે સિહાણું' પદ ઉચ્ચારતે તેના ધ્યાનમાં લીન બન્યું. અને આ બાજુ ભટજીના સેવકેએ અમરકુમારને હોમ કરવાની જ્વાળામાં નાંખે પણ દુર દુર ઉભેલાને પરસે અને ગરમી આપતી તે જવાળા અમરકુમારને શીતળ લાગી અને તેમાં તે કઈ રાજ્ય સિંહાસન ઉપર પિતે બેઠેલે હેય તેમ દેખાયે. સામે અમરકુમારે નજર નાંખી તે રાજા લેહી વમતે પડ હતે. ભટજી અને તેના સેવકે ઉંધા માથે સુકા લાકડા જેવા નિચેષ્ટ થઈ બેશુદ્ધ પડ્યા હતા. સામે ઉભેલા લોકે બેલ્યા “ઉગ્રપાપ તે આ ભવમાંજ પર બતાવે. બાળહત્યા તે કઈ જેવું તેવું પાપ છે? અમરકુમારે કુમકુમ છાંટણું નાંખ્યા એટલે રાજા અને ભટજી અને ઉભા થયા. અમરકુમારને સો પગે લાગ્યા. રાજાએ કરગરતા અવાજે કહ્યું “કુમાર! જે આસને દેવેએ તમને બેસાડયા તે આસન ઉપર આપ સદા બેસી આ For Private And Personal Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અમરકુમાર ૨૭૧ રાજગૃહીની રાજ્યાદ્ધિ ભગવે. કેમકે તેને માટે ભેગ આપનાર આપજ છે.” “રાજન! મેં રાજ્યઋદ્ધિ અને સગાને બધે પ્રેમ જોઈ લીધે છે. રાજન ! જેના અ૫ પરિચયે મને નવકારમંત્ર સાંપડે. અને જેનાથી મારું કલ્યાણ થયું તેને હું મારું જીવન સમર્પણ કરી ચૂક્યું છું. મારે નથી જોઈતી તારી રાજ્ય ઋદ્ધિ કે નથી જોઈતાં માન સન્માન.” અમરકુમારને જાતિસ્મરણ જ્ઞાન થયું અને તેણે ત્યાં જ પંચમુકિટ લેચ કરી સંયમ વેષ સ્વીકાર્યો. અમરમુનિ દૂરદૂર ચાલ્યા અને નગરની બહાર જઈ કાઉસગ્ગ ધ્યાને રહ્યા. (૪) ચોટે ને ચકલે અમરનું માહામ્ય રાજગૃહીમાં ગવાયું નાના મોટા સૌ કોઈ બાળક અમરના ગુણ ગાતા અને એનાં છણા લેતા. આ વાત ભદ્રાએ સાંભળી. તેને પુત્ર જીવ્યા, સિંહાસને બેઠ, ચમત્કાર ફેલાવ્યો અને કલ્યાણ સાધ્યું તેમાં રસ ન પડયે. તે વિમાસણમાં પડી કે હમણાં રાજસેવકે આવશે અને અમરની ભારોભાર લોધેલા સોમૈયા પડાવી લેશે. હા! ધન જશે, પુત્ર ગયે, નગરમાં નિંદાઈ, અને માનવચંડાળ કહેવાઈ. ભદ્રાને ઉંઘ ન આવી. તે એકલી ઉઠી અને જ્યાં આગળ અમર મુનિ કાઉસ્સગ્ગ ધ્યાને ઉભા હતા ત્યાં ગઈ. તેણે બરાબર અમરને જે નિરખે. તે ન ભેટી ને કરગરી પણ તેણે મોટા પાણ-પથરા લીધા અને એક For Private And Personal Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭૨ પછી એક અમરના માથા ઉપર મારી તેનુ મુનિએ માનવ દેહ છોડયા અને સ્વીકાર્યાં. બારમા અમરકુમાર મરણુ નિપજાન્યુ. ગિના સ્વાંગ લાહી તરસી વાઘણુ શિકાર સાધી સ ંતાષ અનુભવે તેમ પોતાના પુત્ર અમરને મારી ભદ્રાએ હાશ અનુભવી. તેણે માન્યું કે ‘હવે રાજસેવકે અમરને પાછે સાંપ્યા વિના કઈ રીતે ધન માગશે.’ ‘ધન ધન” કરતી પાછી કૃતી વિકરાળ ભદ્રા નગર તરફ ફરે છે ત્યાં એક વાઘણુ મળી. વાઘણે માનવ વાઘણુ ભદ્રાને ત્યાંજ વીંખી નાંખી અને છઠ્ઠી નરકે માકલી. ગરીબાઈ અને ધનની લાલસા માણુસ જાતને પશુ કરતાં પણ હલકી સ્થિતિમાં પહોંચાડી માતા જેવી માતા પુત્રને વેચે અને તેના વધ કરે તેવા મલિન વૃત્તાંતને પેાતાની સાથે મુકી કેઇ રૌરવ સંસારમાં ભદ્રા રઝળી. માતા, પિતા, સગા સૌ કોઇના કોઇ નથી પણ અ ંતે અમરધામને વરનાર પંચપરમેષ્ઠિનુ સ્મરણુજ કલ્યાણકારી છે તેવા આદર્શોને જગત્ આગળ મુકી અમરકુમાર નવકાર મંત્ર સ્મરણથી અમર દેવ અન્યા અને આજે પણુ For Private And Personal Use Only જો જો મંત્ર નવકારથી અમરકુમાર શુભ ધ્યાને રે, સુરપદવી લહી મેાટકી, ધરમ તણે પરસાદે રે. વિગેરે સ્વાધ્યાયથી તેમના ગુણગ્રામને સંભાળે છે. ( સજઝાયમાળામાંથી ) Page #286 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પિતા પુત્ર યાને કીર્તિધર અને સુકેશલ મુનિ (૧) ધર્મ કરો બાપલા ધર્મ કરે બાપલા”ને અવાજ સાંકેતપુર નગરના રાજવી કિતિધરને કાને પડશે. તેણે રાજમાર્ગ ઉપર જોયું તે ભંગીઓ માટેથી આ અવાજ કરી રહ્યા હતા અને લોકોના ટોળે ટોળાં નદી તરફ સ્નાન માટે ઉપડતાં હતાં. રાજા ક્ષણભર વિચારમાં પડયે. નગરમાં એ કયે માણસ મૃત્યુ પામ્યા છે કે નાના મેટા બધા સ્નાન માટે જાય છે. એણે લેકેને શું ચાહ મેળવ્યું છે? અને આ ચાહ પણ પરેપકાર વિના થડેજ મેળવાય છે? શું એની ગુણીયલતા ? આ વિચારમાળાને પુરી કરે ત્યાં ફરી “ધમ કરો બાપલા ધર્મ કરે”ના મોટા અવાજે ભંગ કર્યો. તેણે સેવકને પૂછયું “તપાસ કરી તે કેણ મૃત્યુ પામ્યું છે ?? કે જેથી લેકે ગભરાયેલા નદીએ જાય છે? “મહારાજ! ચરાચર જગત માત્રના ઉપકારક તેજવી સૂર્યનારાયણ રાહુથી ગ્રસિત થયા છે તેથી કે બૂમ પાડે છે કે આવા સૂર્યનારાયણ જેવા દેવને પણ રાહુથી ગ્રસિત થવું પડે છે. માટે કઈ અભિમાન કરશે નહિ આજનું સુખ આવતી કાલે જ્યારે માટીમાં મળી જશે તેનું For Private And Personal Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કીતિધર અને સુકેશલ મુનિ માનવીને થોડું ભાન છે ? સાચા સુખની ઈચછા હોય તે બીજી બધી જંજટ છેડી “ધર્મ કરો ધર્મ કરે” તેમ આ ઘોષણું સમજાવે છે. જગત્ માત્રને ઉપકારક સૂર્યદેવ? તે ન ઉગે તે વનરાજી કયાંથી થાય? તે ન ઉગે તો વાદળ કયાંથી બને? તે ન ઉગે તે જગત્ જીવે કયાંથી? આવા તરણ તારણહારને પણ રાહુથી ઘેરાવું? શ્યામ મુખવાળા બનવું? અને તેને જોઈ લેક સ્નાન કરી લે? અહે તે હું કેણમાત્ર? મારે વૈભવ કેટલે ? મારૂં આયુષ્ય કેટલું? શાને આ આડંબર? અને શાનું આ રાતા પીળાપણું. “દેવિ ! માનવભવનું આયુષ્ય કેટલું? સંપત્તિ રાજ્યને મેળવવામાં અને સાચવવામાં ઉપાધિ કેટલી ? અને તેનાથી લાભ પણ શે? શી આ અસક્તિ? અને જો આના ઉપર વિશ્વાસ ?' રાણી તરફ મુખ કરી રાજાએ રાજ્યસંપત્તિ તરફ કંટાળો બતાવતાં કહ્યું. “પ્રધાન ! તમે મારા સલાહકાર ? સાચા સલાહકાર નહિ. હું ભોગસુખમાં રાચું છું પણ કાલે માટીમાં મળી જઈશ તેવી તમે મને સલાહ આપી છે ખરી ? હું રાજરાજેશ્વર છું. સર્વથી મટે છું. મારો કેઈ ઉપરી નથી એ દમામ મારી આગળ રાખી મને તમે શું પામર છતાં માટે બનાવી મને ઠગ્ય નથી? તમે શું કરે? તમે કયાં ત્યાગી નિઃસ્વાથી કે જગત્ ઉપકારને ભેખ લેનારા છે ? મારૂં કુટુંબ કે જેમાં રાજ્યને તૃણસમ ગણું પિતાએ For Private And Personal Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ક્રીતિ ધર અને સુકાશલ મુનિ ૨૭૫ દીક્ષા લીધી, દાદાએ દીક્ષા લીધી, કાકાએ દીક્ષા લીધી અને હુંજ એક પામર કે રાજ્યઋદ્ધિની વિષ્ટામાં સૂતિ બન્યા. આમ ક્રીતિધર રાજા આગળ આવી આવી અનેક પેાતાના પૂ પુરૂષાની હારમાળા શરૂ થઈ. ( ૨ ) સાંકેતપુર નગરમાં વિજય રાજા દાદા અને તેમનાં રાણી હિંમચળા દાદી તેમને બે પુત્ર એક વજ્રબાહુ મેટા કાકા અને બીજા મારા પિતા પુંદર. વજ્રબાહુ નાગપુરના રાજા હિવાહન અને રાણી પુષ્પચુલાની દેવાંગના સરખી પુત્રી ખરેખર મનેારમા જેવી મનેરૂમા સાથે પરણ્યા. ઘેાડા દિવસના આતિથ્ય ખાદ વખાડું મનેરમા સાથે પેાતાના નગરે પાછા ફરવા નીકળ્યા. દધિવાહને સારા દાયજો અને સારે પરિવાર આપી પોતાના પુત્ર ઉદયસુંદરને વળાવા મેાફલ્યે. હર્ષથી ખાહુ સ્વનગરે પાછા ફરે છે તેવામાં વસત ઋતુ આવી. જંગલની વનરાજી ખીલી અને કુલા રૂપાના દાંતથી હાસ્ય કરી વજ્રબાહુ, મનેારમા અને ઉદયસ દરનુ આતિથ્ય કરવા લાગ્યાં. વખાડુએ સુંદર હરિયાળા મેદાનમાં પડાવ નાંખ્યા. એક વખત વસતાત્સવ ઉજવી પાછા ફરતાં વજ્રબાહુની નજર એક ઝાડ નીચે ઉભેલા કાઉસ્સગ્ગ ધ્યાની મુનિ ઉપર પડી. ઘડીકમાં રંગરાગમાં રાચતા કુમાર એકદમ વિચારમગ્ન અન્યે તે મુનિ પાસે ગયે અને તેમને વાંદી એકીટસે જોઇ રહ્યો. ઉદયસુંદર અને મનારમા' પણ સાથે હતાં. તેમણે મુનિને વાંધા અને પડાવે જવા તૈયાર થયાં. ઉદયસુંદરે વમાહેને કહ્યુ' ‘ચાલે આશ્રમે, એકીટસે મુનિ સામે શુ જોઇ રહ્યા છે. તમારે આવા For Private And Personal Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કીર્તિધર અને સુકેશલ મુનિ મુનીશ્વર થવું છે? થવું હોય તે મને કહેજે. હું પણ તમારો સહચારી થઈશ.” અરે ભલા માણસ! દુનીયામાં આવા મહાપુરૂષોના દર્શન કરતાં બીજું શું વધુ રમ્ય છે? મુનીશ્વર થવું એ કાંઈ નાના છોકરાના ખેલ છે. તેની પાછળ તે પુરૂષાર્થ અને પરમ ભાગ્ય જોઈએ.” આમ આગળ વજુબાહુ કહે છે. ત્યાં મુનિએ કાઉસ્સગ પાયે અને કહ્યું “માનવભવ મહા દુર્લભ છે. આ ભવમાં ઉત્કટમાં ઉત્કટ અરાધના જીવ કરી શકે છે. જગતના નશ્વર આનંદ કરતાં આ ભવમાં એવું કરે કે જેથી ચિરંજીવ આનંદ મેક્ષ મળે.” - વજબાહુએ ઉદયસુંદર તરફ મુખ કરી કહ્યું “હું મુનીશ્વર બનું છું હવે તમે મારા સહચારી બનશે ને ?' “શું કહે છે? હું તે હસતો હતે.” એમ કહી ઉદયસુંદરે ધ્રાસકે અનુભળે. હાસ્યથી ખાધેલું ઔષધ વ્યાધિ મટાડી શકે છે? ભલે ને તમે હાસ્યથી કહ્યું હોય હવે સાચું કરી બતાવે.” મહારાજ! હું આપના દર્શન અને ઉપદેશથી વૈરાગ્ય પાપે છું મને દીક્ષા આપે ! એમ મુનિને નમસ્કાર કરી વજુબાહુએ દીક્ષાની માગણી કરી. મનેરમા, ઉદયસુંદર અને સાથેના બત્રીસ પુરૂષોએ વજબાહુ સાથે દીક્ષા લીધી. વસંતકેલિને ઉત્સવ ધર્મકેલિ રૂ૫ અન્ય અને ઉદયસુંદરનું હાસ્ય વચન ખરેખર બધાને વિસ્તાર કરનારૂં સમયસૂચક વચન બન્યું. આ સમાચાર દાદા વિજય રાજાએ સાંભળ્યા. તે વજબાહુની દીક્ષાથી ચિંતાતુર ન બન્યા પણ ધન્યવાદ આપે અને For Private And Personal Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કીતિધર અને સુકોશલ મુનિ ૨૭૭ એલ્યા “ભાગ્યશાળી પુત્ર કે જેણે યૌવનવયે સંયમ લીધે અને હું તે હજી સંસારમાં ખું છું.' તુ તેમણે પિતા પુરદરને રાજ્ય સેપ્યું અને દીક્ષા લીધી. પિતા પુરંદર પણ થોડા જ વખતમાં મને રાજય સેંપી દીક્ષાના પાવનપંથે સિધાવ્યા. સ્વપ્નામાંથી જાગી ઉઠી જબકી બેલે તેમ મંત્રીઓને ઉદ્દેશી કીર્તિધરે કહ્યુ “મંત્રીઓ ! મને સંસાર વિષમ લાગે છે. રાજ્યાદ્ધિ અને ભેગ બહામણું લાગે છે. કોઈ ગ્યને રાજ્ય ઉપર બેસાડે અને મને આ ભારમાંથી મુકત કરે.” રાજન્ ! રાજ્યને અધિકારી થેડેજ વેચાતે મળે છે! તે તે પરંપરાના સંસ્કારથી ઝીલતા રાજ્યકુળમાં પાકે તેજ સાચા અધિકારી પ્રાપ્ત થાય અને આપ એકલા આપના સ્વાર્થ ખાતર લાખે પ્રજાજનોના હિતને વિચાર ન કરે તે શું ઠીક છે ?? કીર્તિધર રાજા ગુંચવાયા અને રાજ્યવારસની ચિંતામાં પડયા. ત્યાં થોડા વખતમાં તેની સહદેવી રાણીએ પુત્રને જન્મ આપે. રાણી અને અમાત્યે સારી રીતે જાણતા હતા કે “પુત્ર જન્મ્ય” એ શબ્દ રાજા સાંભળશે તે તુત સંયમને માગે પ્રયાણ કરશે તેથી તે વાત તેમણે છાની રાખી. પણ આ છાનું રાખ્યું રહે કેમ? પંદર દિવસમાં જ વાત બહાર પડી ગઈ અને રાજાએ જાણ્યું કે મારે ભાર ઉતારનાર પુત્ર જન્મે છે. - રાજાએ પંદર દિવસના પુત્રને સભામાં હાજર કર્યો. તેનું નામ સુકેશલ પાડયું અને પ્રધાન તથા પ્રજાજને સમક્ષ કહ્યું કે તમે જે રાજ્યને અધિકારી ઇચછતા હતા For Private And Personal Use Only Page #291 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭૮ કીતિધર અને સુકેસલ મુનિ તે સાંપડે છે. હું સંયમ લઉં છું. સૌએ કચવાતા દિલે સંમતિ આપી અને કીર્તિધર રાજવી કીર્તિધર મુનિ બન્યા. પ્રજા અને પ્રધાને બાળરાજા સુકેશલનું કીર્તિધર રાજાની પેઠે બહુમાન અને સન્માન કરે છે અને તેને રતનની પેઠે ઉછેરે છે. રાજમાતા સહદેવી પુત્રની વૃદ્ધિ અને પ્રજાજનોને પ્રેમ દેખી આનંદ પામે છે. છતાં તેને એક વાત તે હૃદયમાં બરાબર ડંખે છે કે પતિનું કુળ યુવાન વયે રાજ્યને છોડી સંયમ માગે સંચરનાર છે. અને આ મારો પુત્ર સાચા રાજા બની દિગ્વિજયી થાય તે પહેલાં રખે સંયમ માર્ગે ન ચડી જાય. આથી તેણે નગરમાં આવતા ત્યાગીઓને અટકાવ્યા અને હતા તેઓને દૂર ખસેડયા. કેમકે એને કઈ ત્યાગીને દેખી તેને ત્યાગના સંરકાર જાગે. હંમેશાં દર્શનજ શ્રદ્ધા અને જિજ્ઞાસા પ્રગટાવે છે. સુકેશલકુમાર દિનપ્રતિદિન વધતો યુવાવસ્થાને પામ્યું. તેને સહદેવીએ સુંદર રાજકન્યાઓ સાથે પરણાવ્યું. અને તેના સુખથી સુખ માનતી સહદેવી પણ સુખપૂર્વક સમય પસાર કરવા લાગી. કીર્તિધર મુનિ ગ્રામાનુગ્રામ વિચરતા સાંકેતપુર પધાર્યા. વૃદ્ધ દ્વારપાલકે રાજર્ષિને ઓળખ્યા એટલે નગરમાં પેસતાં ન રોક્યા. મુનિ રોજ આમ ગેચરી સમયે નગરમાં આવે છે અને વહોરી પાછા નગર બહાર જાય છે. એક વખત સહદેવી અને સુકેશળની ધાવમાતા ગેખે. બેઠાં હતાં સહદેવીએ દૂર દૂર મધ્યાહૂને ગેચરીએ નીકળેલ કીર્તિધરને જોયા. જેમાં તેનું મસ્તક નમ્યું પણ સાથેજ મેહે For Private And Personal Use Only Page #292 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કીતિધર અને મુકેશલ મુનિ ન રહ્યું ઉછાળો માર્યો અને તે વિચારવા લાગી કે જે સુકેશળ આ મહર્ષિને મળશે તે રાજ્ય છેડી સંયમ માર્ગે જશે અને પતિવિહેણું બનેલ હું પુત્રવિહોણું થઈશ અને રાજ્ય રાજવીવિહેણું બનશે.” તુર્ત તેણે સેવકોને બોલાવ્યા અને હડસેલા મારી તે મુનિને નગર બહાર કઢાવ્યા. સમતા સાગર કીર્તિધર મુનિએ હૃદયને સમજાવ્યું કે “જીવ! ક્રોધ ન કરીશ. આ રાજ્ય કે રાજવી સાથે તારે શું લેવા દેવા છે?” થડા વખત બાદ ધાવમાતાને ધ્રુસકે ધ્રુસકે રડતી સુકેશળે દીઠી અને તેણે તેને પુછયું “શા માટે માતા રડે છે? શું કહ્યું પુત્ર! રાજા જે રાજા તારો પિતા કીતિધર રાજવી માસ ખમણને પારણે નગરીમાં પેઠા અને તારી માતાએ હડસેલા મારી તેમને નગર બહાર ધકેલ્યા. સંયમી પ્રત્યેનો મમત્વભાવતે ગયે પણ આપણી માનવતા પણ પરવારી. રાજર્ષિના દર્શન માટે પ્રજા રાજા બધા ઉલટવાં જોઈએ આનંદ આનંદ ધવે જોઈએ તેને બદલે તેને હડસેલા આપણે મારીએ? “માતા ! આમ કેમ બન્યું હશે ?” “પુત્ર! સહદેવીને મનમાં એમ કે એને તું તેમના પરિચયમાં આવી ત્યાગી ન બને. મેહ માણસને વિવેક થોડો આવવા દે છે?” ની સહદેવી અને એક - લધુકમી સુકેશલે પડહે બજાવ્યું. તે અને આખું નગર રાજર્ષિને વંદન કરવા નીકળ્યું. શરમીંદી બનેલ રાજ માતા સહદેવી પણ વંદન માટે નીકળી. મુનિએ વૈરાગ્યવાહી દેશના આપી For Private And Personal Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૦ કીર્તિધર અને સુકોશલ મુનિ દેશના બાદ સુકેશલ બોલે, “હે ભગવંત? આપના દર્શનથી મારો જન્મ સફલ થયો છે. આપ મારા પિતા હું આપને બાળક, આપને હિત સંયમમાં લાગ્યું તે શું મારૂં હિત સંયમમાં નથી? હે પિતા! મને ચરિત્ર અમૃતનું પાન કરાવો.” સુકેશલ ફરી માતા તરફ વળે અને કહ્યું “માતા! હું તારે હાલ પુત્ર છું. તું મને ચારિત્ર લેવા માટે રજા આપ. પુત્રનું હિત અને સુખ માતા છે. મારું અને બધાનું હિત છેવટે સંયમમાં છે. સ્ત્રીને ઉદ્દેશી સુકેશલે કહ્યું “હે પ્રિયે? તું મને વિન્નરૂપ ન બનીશ, રાજ્યને સાચવનાર તારે પુત્ર થશે, કેમકે હાલ તું ગર્ભિણું છે.” સુકેશલે મોહ નિદ્રા તજવી અનુમતિ મેળવી સંયમ લીધું. અને પિતા પુત્ર બન્નેએ વિહાર કર્યો. સુકેશલે કનકાવલી વિગેરે ઘણું તપ કરી શરીર સૂકાવ્યું અને પિતા પુત્ર અને મૌદગિલ્ય પર્વત પાસે કાઉચરાગ ધ્યાને રહ્યા. સહદેવી પુત્રવિહેણ બની. લેકથી નિદિત બની થોડા વખત પસાર કરી અંતે મૃત્યુ પામી વાઘણ બની. એક વખત આ વાઘણુ ફરતી ફરતી મૌદગિલ્ય પર્વતની ખીણમાંથી ભૂખી તરસી નીકળી સામે તેણે આ બે મુનિને દેખ્યા અને એકદમ તેના શરીરમાં ક્રોધ વ્યાપે. કીર્તિધર અને સુકેશલ મુનિએ વાઘણને દેખી અને તુર્ત સુકેશલ તેના માર્ગમાં આવી ઉભે રહ્યો. કીર્તિધરે For Private And Personal Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ક્રીતિધર અને મુકેશલ મુનિ ૨૮૨ આ આળસુનિ સુકેશલને સમજાવ્યુ કે પરિસહ માટે તૈયાર થવું સહેલ છે પણ સહેવા કઠણ છે. સમજાવે છે ત્યાં વાઘણે સુકેશલ ઉપર પજો માર્યાં અને તેનુ શરીર વિ ́ખી નાખ્યુ. સુકેશલ! કર્મના નાશના ખરે સમય આ છે. ધીરજ ધરજે, ક્રોધને અવકાશ આપીશ નહિ, પૂર્ણ સદ્ભાગ્યે ત્યાગી મુનિઓને આકરા ઉપસર્ગી સાંપડે છે. અને તેમાં તેઓ કલ્યાણ સાધે છે. સુકેશલે વિચાર્યું. નરક અને નિગેાદમાં દુઃખ આના કરતાં ઘણા આકરા મે ઘણીવાર સહ્યાં છે. પણ તે સંયમ બુદ્ધિથી નહિ સહેલ હાવાથી કલ્યાણુ થયું નથી, તેણે ન કર્યાં ક્રોધ વાધણુ ઉપર કે ન કર્યાં ક્રોધ તેના અવિચારીપણા ઉપર. આ બાજુ તેહના દેહપિંજર વેર વિખેર અન્યા, અને પેલી બાજુ તેના કર્માં વિખરાયાં અને તે કેવળજ્ઞાન પામી તત્કાળ મેક્ષે ગયા. અતિક્રુરતાપૂર્વક વાઘણે મુનિના શરીરના અવયવ ફૂંદ્યા ત્યાં તેની નજર તેમની દતપ ંક્તિ ઉપર પડી. દંતપ`ક્તિ જતાં વાઘણુને જાતિસ્મરણ જ્ઞાન થયુ. પુત્ર સાંભર્યાં તેને પશ્ચાતાપ થયા અને તે પણ દેશવિરતિ ધર્મ સ્વીકારી હિંસાત્યાગી દેવલાકે ગઇ. કીર્તિ ધર મુનિ પણ શુદ્ધ સંયમ પાળી કેવળજ્ઞાન પામી મુક્તિપદને વર્યાં. આમ પિતા પુત્રની બેલડી જગમાં પ્રસિદ્ધ થઈ અને સદાકાળ વંદનીય બની. [ ઋષિમ’ડલવૃત્તિ ] For Private And Personal Use Only Page #295 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮ જિનવચન શ્રવણ ચા ને રોહિણેય ચોર થા પુત્ર રૌહિણેય પેસેનજિને પ્રતાપ દેશ વિદેશ છે છતાં તે મારા નામથી ધ્રુજે છે. તેના બુદ્ધિનિધાન મંત્રીઓએ અનેક બુદ્ધિઓ લડાવી પણ મને ન પહોંચ્યા. શૂરા સેના પતિઓ અનેક યુદ્ધ જીત્યા પણ મને ન જીત્યા. હું હવે થાકયો છું કાલે મરણ પામીશ. પણ આપણાથી રાજરાજેશ્વરે સરખા કંપે છે તેવી ધાક તું ઓછી ન થવા દઇશ. તારી શૂરવીરતા, નિર્દયતા માટે મને વિશ્વાસ છે પણ એક પ્રતિજ્ઞા તું મારી આગળ લે.” લેહખુરે ખરી શિખામણ આપતાં કહ્યું. “પિતાજી! કઈ પ્રતિજ્ઞા?” શ્રી વીરની વાણી તારે નહિ સાંભળવી.” કેમ?” પુત્ર! ભૂલે ચૂકે પણ જે તેમની વાણી સંભળાય તે જે શૂરવીરતા નિર્દયતા અને ક્રૂરતાને આપણામાં વેગ છે તે ઓસરી જાય તેમ સૌ કહે છે. આથી મેં પ્રતિજ્ઞા લીધી છે કે સૂલે ચૂકે તેમને અક્ષર કાને ન પડે અને તું પણ તે પ્રતિજ્ઞા લે. પિતાજી! મન મજબુત તે તેમની વાણું શું કરવાની છે? પુત્ર! મારું વચન માન અને કબુલ કર. ભયની સામે જાણી બુઝીને હોડ ન રમાય. For Private And Personal Use Only Page #296 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રૌહિય ચાર કથા ૨૮૩ થોડા વખત બાદ લાહખુર મરણ પામ્યો અને પ્રસેન જિતુ રાજા પણ મૃત્યુ પામ્યો. રાજગૃહીની ગાદીએ શ્રેણિક રાજવી તરીકે આવ્યો. તેને પ્રતાપ પ્રસેનજિત્ કરતાં સવાયો વધ્યો, તે મહા બુદ્ધિનિધાન પરાક્રમી અને દુરદેશી તરીકે ૫ કાયો. અને તેણે અનેક બુદ્ધિનિધાનાને મંત્રીપદે સ્થાપ્યા. શ્રેણિકના રાજ્યમાં શત્રુઓના ભય નહેાતે. રાજા તરફથી પ્રજાને ર ંજાડ ન હતી તેને ત્યાં અદ્દલ ન્યાય મળતા હતા. પણ લેાહખુરના પુત્ર રોહિણેયના ભય હરહ ંમેશાં ધનાઢયોને અને રાજવીને રહ્યા કરતા. રાજાને કાને એ વાત આવી ચૂકી હતી કે રૌહિણેય માત્ર સામાન્ય લુંટારા ન હતા પણુ એક વખત રાજગૃહીના રાજા બનવાના કોડ સાથે જીવસટોસટ ઝુઝુમનારા કુનેહપૂર્વક ધાડ પાડનારો ધાડપાડુ હતા, અભયકુમાર જેવા બુદ્ધિનિધાન મંત્રીએ તેને પકડવાના ઘણા પ્રયત્ન કર્યા પશુ વૈભાર પર્વતની ગુફામાંથી સાગ્રીતે સાથે આવી ધાડ પાડી પાણીની માફક કયાં તે અદૃશ્ય થઈ જતા તેની કેાઈને ખબર ન પડતી. અભયકુમારે છટકુ શેાધી રોહિણેયને પકડવાના પ્રયત્ન કર્યાં તેમાં તે ઝડપાયો તેમ સૈનિકેને લાગ્યું પણુ વિજળીના ઝમકારાની પેઠે સેંકડા નિકેામાંથી તે નાટયે અને રાજગૃહીના દરવાજે આવ્યે. સૈનિકા પાછળ પડયા પણ તેઓ તેને પકડે તે પહેલાં તે તે સિંહની પેઠે છલગ મારી રાજગૃહીના ગઢ કુદી એકલા રોહિોય નાચે. શિકારીઓના મોટા ટોળાને કે તેમના અવાજોની દરકાર રાખ્યા વિના વનના કેસરી મા માર્ગે ન દેખે અને For Private And Personal Use Only Page #297 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૪ રોહિણેય ચાર કથા આ કુંજમાંથી પેલી કુંજમાં પસાર થઈ ઉંડી શેલગુફામાં ચાલ્યા જાય તેમ પાછળ પડેલા સૈનિકેની દરકાર રાખ્યા વિના માર્ગ કુમાર્ગ જોયા વિના ઝાડીમાંથી પસાર થતા રોહિણેયને કાને એક મધુર શબ્દ સંભળાય. જરા નજીક ગયે તે જાણયું કે આ શબ્દ કેઈને નહિ પણ લેકેને પ્રતિબદ્ધતા શ્રી મહાવિર પરમાત્માને છે. મહાવીરનું નામ સાંભળતાં તેને લેહખુર–પિતાની આપેલ પ્રતિજ્ઞા યાદ આવી. ડીક ઉત્કંઠા તે થઈ કે લાવ તેમની વાણી સાંભળું કે તેમાં એવું તે કેવું પિતાને ભયસ્થાન લાગ્યું છે તે અનુભવું. પણ સાથે જ વિચાર આવ્યું કે પિતાની સમક્ષ લીધેલી પ્રતિજ્ઞાને ભંગ શા માટે કરે? આથી પરમાત્મા મહાવીર દેવને શબ્દ રખે કાનમાં ન પેસી જાય તે માટે કાનમાં આંગળીઓ ઘાલી તે આગળ ધસ્યો ત્યાં વયોગે પગે કાંટે વાગ્યો. રોહિણેય નીચે વળે તે કાનમાંથી આંગળી દૂર કરી હાથથી કાંટે ખેંચવા માંડે ત્યાં તેના કાને ભગવાન મહાવીરના મુખથી ઉચ્ચારેલ अनिमिसनयणा मणकज्झसाहणा पुष्फदाम-अमिलाणा चउरंगुलेण भूमि न छिबंति सुरा जिणा बिति જેની આંખ મટકા ન મારતી હોય, જે મનની ઈચ્છા પ્રમાણે કરી શકતા હોય, જેમના કંઠની પુષ્પની માળા કદાપિ કરમાતી ન હોય અને ભૂમિથી ચાર આગળ અદ્ધર રહેતા હોય તે દેવતા કહેવાય તેમ જ્ઞાનીઓ કહે છે.” શબ્દ પડયા. રૌહિણેયને ભલભલા ઘા વાગ્યા ત્યારે જે વેદના નહેતી થઈ તેવી વેદના આ કાંટાથી થઈ અને તે કરતાં પણ કારી For Private And Personal Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રૌહિણેય ચાર કથા વેદના તે તેને પિતા આગળ લીધેલી પ્રતિજ્ઞા કે મહાવીરની વાણી ન સાંભળવી તેના ભંગ કર્યાં હતા તેની હતી. થડેક દુર ગયો ત્યા તા તે ચારે બાજુથી રાજસૈનિકાથી ઘેરાઇ ગયો અને તેમણે તેને પકડી શ્રેણિક પાસે હાજર કર્યાં. ( ૨ ) અનેકને રંજાડનાર રૌહિણેય પકડાયો આ સમાચારે નગરવાસીઓમાં આનંદ ફેલાયો. અને રાજા પણ સુખેથી નહિ બેસવા દેનાર લુંટારાના ઝડપાયાથી ખુબ પ્રસન્નતા પામ્યો. શરીર ઉપરના અનેક જખમે તેની શુરવીરતા, આકાશમાં પવનથી ફરતી કેશરાજી તેની બેફીકરતા, સ્તબ્ધ અને સ્થિર તેને દેહ તેની અકડાઈને જણાવતા હતા. રાજાને ઘડીક તે તે રાજકુમાર શા સુંદર આકૃતિવાન લુટારાને જોઇ પ્રેમ ઉપજ્યે પણ સાથે ખીજીજ ક્ષણે તેના કૃત્યા સંભાળતાં તિરસ્કાર જાગ્યો અને તેને શિરચ્છેદ કરવાની તેણે રાજસેવકાને આજ્ઞા આપી. અભયકુમારને લાગ્યું કે આ ઉતાવળ થાય છે તેથી તેણે શ્રેણિકને વિજ્ઞપ્તિ કરી. ‘મહારાજા! રહિયને તેના કૃત્યી બદલ શિક્ષા તા એવીજ ઘટે. પણ ચારની મુદ્દામાલ તપાસ થાય તે તે ન્યાય છણાયેલા ગણાય.’ રાજાએ સમતિ આપી એટલે અભયકુમારે પુછ્યુ ‘રાજગૃહીમાં અનેક લુટા કરનાર, પ્રજાને રંજાડનાર અને અનેક નિર્દોષના લાહીથી રંગાયેલા હાથવાળા રોહિંગ્રેય તારે કાંઇ કહેવુ છે? ’ રોહિણેય આલ્યો ‘રાજન! આ શુ થાય છે તેની મને ખબર નથી. હું... શાલિપુર નામના ગામડાને ુદ્ર (કણબી) For Private And Personal Use Only ૧૮૫ Page #299 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૬ રોહિણેય ચાર કથા કુટુંબી છું. રાજગૃહીમાં કામ માટે આવ્યો હતે. દરવાજે આવ્યો ત્યાં મેં દરવાજો બંધ દેખે રાજસૈનિકને આમતેમ ફરતા જોયા મને ભય લાગે એટલે કીલે કુદી મારા ગામ તરફ નાઠયો, સૈનિકે મારી પાછળ પડ્યા અને પકડી આપની પાસે હાજર કર્યો. રાજન! રૌહિણેય કેણ છે? તેનાં કેવાં કામ છે? તે હું જાણતું નથી. હું ગામડું છેડી રાજગૃહી જેવા આવ્યો અને આમ ફસાયો. બુદ્ધિનિધાન અભયકુમાર મુઝાયા. ન્યાયની વાત ઉપાડી તે ખરી પણ હવે તેને પુરેપુરે રદીયો નહિ અપાય અને શિક્ષા થશે તે શ્રેણિકને ન્યાય લજવાશે અને જે ન્યાયની પ્રતિષ્ઠાને આગળ ધરશું તે કદાચ સાચા લુટારા રૌહિણેયને છેડી દેવું પડશે. તેણે રાજાને શાલિગ્રામ મોકલ્યા તે ત્યાંના આગેવાન પાંચસાત કણબીઓને લઈ આવ્યા. કોઈ કાકા, કેઈ ભાઈ, કોઈ મિત્ર કુરૂચંદ્ર, કુરૂચંદ્ર કહેતા રડવા લાગ્યા અને કહેવા લાગ્યા કે તને રાજગૃહી જવાના કયાં કેડ જાગ્યા કે નિર્દોષ એવા તારે રાજાના કેદી બનવું પડયું. અભયકુમાર આ બધું રોહિણેયનું પ્રથમ ગોઠવેલું તર્કટ છે તે પૂરૂં સમયે પણ ન્યાયની સરાણ ઉપર હવે તેને સિદ્ધ કર્યા વિના છૂટકે નહ. રૌહિણેયને તેણે તુર્ત માટે તે અટકમાં રાખ્યો. નાથ! જય પામે આનંદ પામે. આનંદ પામે. આપ આ દેવવિમાનના સ્વામિ દેવ તરીકે ઉત્પન્ન થયા છે. આ દેવદ્ધિ આપની છે. આ દેવાંગનાએ દેવશય્યા, અને વૈભવ For Private And Personal Use Only Page #300 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રોહિણેય ચાર કથા ૨૮૭ સર્વ આપના પશ્યને પ્રતાપ છે.” આમ એક છડીદારે આંખે ચાળી બેઠા થતા રૌહિણેયને કહ્યું. રૌહિણેયે જોયું તે પિતે રેશમી વસ્ત્રોથી આચ્છાદિત થયેલ મહાકાય પલંગ ઉપર ૧૫-૨૦ અપ્સરાઓથી વીંટળાઈ બેઠો હતો. સામે સંગીતને નાચ થતું હતું. જે ખંડમાં ૌહિણેય હતું તે ખંડના પવનથી હાલતા હીરાઓ પરસ્પર અફળાઈ સુંદર સંગીત ઉત્પન કરતા હતા. પિતાને શું થયું, કેણ અહિં લાવ્યું આ કેમ બન્યું! તે બધા વિચારે સાથે દેવ કોને કહેવાય તે શ્રી મહાવીર પરમાત્માનું નિમિસનયા' વચન યાદ આવ્યું. તેણે દેવાંગનાઓ નતકીઓ બધાને ધારધારીને જોયાં તે તેમની આંખે હાલતી હતી. તેમના પગ જમીને અડતા હતા. તેણે નક્કી કર્યું કે આ નથી દેવભવન, કે આ નથી દેવાંગનાઓ. આ બધે પ્રપંચ માત્ર મને ફસાવવા માટે અભયકુમારે જેલ લાગે છે. તેણે મને મદિરાથી ભાનરહિત બનાવી અહિં મક લાગે છે પણ હું દેવ નથી કેમકે મારા પગ જમીનને અટકે છે. મારી આંખે હાલે છે. હું તો તેજ લેહખુરને પુત્ર રોહિશેય છું. આ બધા વિચારવમળમાં ગુંથાયે છે ત્યાં એક સેવક આગળ આવ્યું અને બોલ્ય. નાથ! આ દેવભવન છે. આપ તેના માલિક દેવ છે. અમારા દેયલકને આચાર છે નવીન દેવ ઉત્પન્ન થાય તે પિતાના પૂર્વભવના કૃત્યે કહે કે આવાં આવાં કામ કરવાથી હું અહિં ઉત્પન્ન થયો છું. આપ આપના પૂર્વકૃત્યો કહે જેથી અમે અનુમોદના કરી પાવન થઈએ.” એક સેવકે નમસ્કાર કરી રૌહિણેયને કહ્યું. For Private And Personal Use Only Page #301 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૮ રૌહિણેય ચાર કથા ' રોહિણેય આ બધી માયા સમજી ગયો હતો એટલે તે સાવધ થઈ છે. “દેવે! હું પૂર્વભવમાં શાલિગ્રામને ખેડૂત હતે. નિર્દોષ રીતે જીવન જીવતે હતે. કેઈ દીવસ મેં ચોરી કરી નથી સાતે ક્ષેત્રમાં દાન આવ્યું છે અને પવિત્ર જીવન જીવ્યે છું.” અભયકુમારે આ બધી વાત જાણી તેને લાગ્યું કે આ રોહિણેય હોય તે પણ ન્યાયથી નક્કી ન થાય તે તેને હવે કેદમાં રાખવે તે વ્યાજબી નથી તેથી રૌહિણેયને છોડી મુ. રોહિણેય છુટયો પણ હવે તેને ચેરીમાં, લુંટમાં કે તેફાનમાં રસ રહ્યો નહિ. તેનું મન “નિમિસન ની મહાવીરની વાણીમાં પરોવાયું. ઈચ્છાવિના આ સાંભળેલ વચને મને જીવિતદાન અપાવ્યું તે ખરેખર સમજ અને ઈચ્છાથી એમની વાણી સાંભળવામાં આવે તે શું શ્રેય ન થાય? પિતા ભૂલ્યા હતા. હું પણ તેમના વચને ભૂલે પડયે હતું. હવે તે તેમનાજ વચનનું નિરંતર પાન કરૂં અને તે ભગવાનને શરણે જાઉં. રૌહિણેય ભગવાન પાસે પહોંચ્યા. તેમને વંદન કર્યું ચેરી નહિ કરવાને તેણે નિયમ લીધે અને એક વખત ધાડપાડુ રોહિણેય મહાસજજન સંત, પરગજુ, નિરુપદ્રવી બની સાચી સ્વર્ગમાં લક્ષ્મીને પામ્યું. અને જગત સમક્ષ અનિચ્છાએ પણ શ્રવણ કરેલ જિનવચન કેવું કલ્યાણ સાધી આપે છે તેને આદર જગત આગળ મુકતે ગયે. (ઉપદેશ પ્રાસાદ) For Private And Personal Use Only Page #302 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૯ દઢ સંક૯પ ચાને મહાત્મા દઢપ્રહારી દઢપ્રહારીનું નામ તે બીજું પણ તે ક્રર અને તેને ઘા જેના ઉપર પડે તે ઉભું ન થાય તેથી કે તેને દઢપ્રહારી કહેતા. આ દઢપ્રહારી જ્ઞાતિએ બ્રાહ્મણ હતું. તેના પિતાનું નામ સમુદ્રદત્ત અને માતાનું નામ સમુદ્રદત્તા. આ કરે સાત વર્ષને થયું ત્યારથી જ કુટેવે ચડે. જેમ જેમ માટે થતે ગમે તેમ તેમ તેની બુમ વધવા માંડી. કોઈને મારે yડે તે કોઈની ચોરી કરી લાવે. સેળ વર્ષને થયે ત્યાં તે તેની રાડ રાજા પાસે ગઈ. રાજાએ છેડે વખત શિક્ષા કરી પણ પછી તે તેણે પણ કંટાળીને મારી કુટી ગામ બહાર કાઢી મુકયે. દઢપ્રહારી રખડતે રખડતે જંગલમાં ગયે અને ચેની પહેલીમાં જઈ રહ્યો. છેકરે રૂપાળો જુવાન અને પિતાના ધંધામાં પાવરધે દેખી ચેરના નાયકે તેને પુત્ર તરીકે રાખે. For Private And Personal Use Only Page #303 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૯૦ મહાત્મા પ્રહારી થોડા દિવસમાં તે દઢપ્રહારીની હાક વાગવા લાગી. ગામડાં તે શું પણ મેટાં શહેરે પણ તેનાથી ધ્રુજવા લાગ્યાં. દૃઢપ્રહારીનું નામ પડે અને લેક માલમિલક્ત છોડી નાસી જાય. કઈ ભૂલે ચૂકે સામો થાય તે દઢપ્રહારી એક ઝટકે બે ઘા કરી નાંખે. તેણે ઘણી લુટ કરી અને ઘણુંના જાન લીધા. (૨) એક વખત દઢપ્રહારી સાથીદાર સાથે કુશસ્થળ ઉપર ત્રાટક. આ ગામમાં એક દેવશર્મા બ્રાહ્મણ રહે. તે નિર્ધન ઘણે તેમ છેકરાં યાંથી વીંટળાયેલો પણ ઘણે. ઘણે દીવસથી તેનાં છોકરાં તેને કહે કે “બાપા! આપણે ત્યાં ખીર બનાવોને ?” દેવશર્માએ કોઈના ત્યાંથી દૂધ, કેઈના ત્યાંથી સાકર તે કોઈના ત્યાંથી ચેખા માગી બ્રાહ્મણી પાસે ખીર બનાવરાવી પતે નદીએ નાવા ગયે. થોડી વાર થઈ ત્યાં ઉઘાડા શરીરે શ્વાસભેર રડતાં નાઠા આવતાં પિતાના બે છેકશને દેખ્યાં. બ્રાહ્મણે ભીના કપડે નદીમાંથી બહાર નીકળી પડ્યું કે કેમ રડે છે?” છોકરાઓએ કહ્યું “ગામમાં લુંટારા આવ્યા છે. તેમને કેઈનું ઘર ન મળ્યું તે આપણે ત્યાં આવી કાગડાની પેઠે ટપટપ ખીર ખાઈ જાય છે. બાપા! અમને આર અપાવે. અમારા માટે તે જરાય નહિ રહેવા દે.” બ્રાહ્મણ ગામ તરફ દેડ અને એક જાડી દરવાજાની ગળ લઈ ખીર ખાતા લુંટારાના માથામાં એક પછી એક ચંઢી. એક પડયે, બીજાને ટાંટીયો ભાગ્યો તે ત્રીજો લેહી For Private And Personal Use Only Page #304 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહાત્મા દઢપ્રહારી ચતો થયો. આ વાત તેજ ગામમાં બીજેલુંટ કરતા દઢપ્રહારીએ જાણી. તે બ્રાણના ઘેર આવ્યો અને ભુંગળ લઈ પિતાની સામે ધસતા બ્રાહ્મણના એક ઝાટકે તેણે બે કકડા કર્યા. આ બ્રાહ્મણને ઘેર ઘણુ વર્ષથી એક ગાય રહેતી હતી. તે પિતાના માલીકને કપાતે જોઈ શકી નહિ આથી જેર કરી તેણે ખીલે કાઢી નાંખ્યું અને તે દઢપ્રહારી સામે સીંગડા ભરાવતી દોડી. તુર્ત દઢપ્રહારી તલવાર સાથે તેની સામે ધર્યો અને તેના પણ દેવશર્મા જેવા બે ફાડચાં કર્યાં. બ્રાહ્મણને થયું કે આટલે વસ્તાર, કમાનાર કેઈ નહિ, જીવીને કરવું છે શું? તે રેતી કકળતી દઢપ્રહારી સામે આવી અને કહેવા લાગી કે “ચંડાળ માર માર તું બધાને માર.” દઢપ્રહારી ક્રોધથી ધમતો હતો તેણે તુર્ત તેની તરવાર તેના પેટમાં એસી ઘાલી. બ્રાહ્મણી હેઠી પડી અને સાથે તેના પેટમાંથી નીકળેલે ગર્ભ પણ નીચે પડી તરફડવા લાગ્યું. બ્રાહ્મણનાં અચ્ચાં “એ મા, એ બાપા, બચાવે બચાવ કરી ચિચિઆરી નાંખવા લાગ્યા. પણ કોણ મરવા આગળ આવે? દઢપ્રહારીને બ્રાહ્મણ અને ગાય માર્યાથી જે હાથ નહેતે કંયો તે બ્રાહ્મણીના ગર્ભના તરફડવાથી અને બચ્ચાંઓની કકળથી કંપ્યો. તેણે છોકરાને ચીસાચીસ નાંખતાં દેખ્યાં અને એકદમ તેને પોતાની જાત ઉપર તિરસ્કાર આવ્યો. તેણે તરવાર દુર ફેંકી અને રડતા બાળકના આંસુ આગળ હાથ ધર્યો. ઘડી પહેલાં જે બાળકે બ્રાહ્મણીને નિરાધાર લાગ્યાં હતાં તે તેને નિરાધાર લાગ્યાં અને તે બોલી ઉઠો “આ બિચારાં નિરાધાર બાળકે શું કરશે? હું મહા For Private And Personal Use Only Page #305 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૯૨ મહાત્મા દઢપ્રહારી પાપી, બ્રાહ્મણ, સ્ત્રી, ગાય, બાળકને હત્યારે, એકે પાપમાં મારી કચાશ નહિ, હું ક્યાં છુટીશ અને મારું શું થશે ?” દઢપ્રહારી કુશસ્થળથી બહાર નીકળ્યો. સાથીદારે ક્યાં ગયા અને હું કયાં જાઉં છું તેની તેને ખબર ન હતી.. તેની નજર સમક્ષ તરફડતો ગર્ભ અને બાળકોની કકળ તરવરતી હતી. અને તેને મનમાં થયા કરતું કે મારાથી અધિક કેઈ મહાપાપી માનવી જગમાં હશે ખરે.” થોડે દૂર ગયો અને એક વડના ઝાડ તળે બેઠે. પરાક્રમ અને ખુમારીથી આજે થનથનતા દૃઢપ્રહારી સાવ લેથ જે થઈ ગયો હતો. તેને તેનું બળ અને પરાક્રમ કારમાં લાગ્યાં. ચેરી ઉપર કંટાળે ઉપ અને જીવન ઉપર પણ કંટાળે આવ્યું. તેને થવા માંડયું કે હું કોની પાસે જાઉં તે શાંતિ વળે અને કેણું મારે ઉદ્ધાર કરે. ત્યાં આકાશમાંથી પસાર થતા બે ચારણ મુનિએને તેણે જોયા. દઢપ્રહાર ઉભે થયે. તેણે હાથ જોડયા. મુનિઓ નીચે ઉતર્યા. અથથી ઇતિ સુધીનાં પિતાના પાપે નિખાલસભાવે દઢપ્રહારીએ કહ્યાં અને કહ્યું “મહારાજ! મારા સરખા પાપીને ઉદ્ધાર થશે ખરો.” સાધુએ કહ્યું “ઉદ્ધાર અને અધઃપાત પિતાના હાથની વાત છે. આકરામાં આકરાં પાપ આકરા પશ્ચાતાપ અને સંયમથી જરૂર દૂર થઈ શકે છે.” દઢપ્રહારીએ કહ્યું “ભગવંત! તે હું કરેલા પાપના પશ્ચાતાપ માટે આકરામાં આકરા જે કાંઈ ઉપાય હોય તે બધા સ્વીકારવા તૈયાર છું.’ દઢપ્રહારીએ સંયમ લીધું અને સાથે જ નિશ્ચય કીધે For Private And Personal Use Only Page #306 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહાત્મા દઢપ્રહારી ૨૯૩ કે “બ્રાહ્મણ, સ્ત્રી, બાળક અને ગાય આ ચારની હત્યા મેં કરી છે તે જ્યાં સુધી મારા સ્મૃતિપથમાંથી ન ભૂસાય ત્યાં સુધી મારે અન્નપાણી ન વાપરવાં અને મારે બધું સહન કરવું.' (૩) ચારણુર્ષિ તે ચાલ્યા ગયા અને દઢપ્રહારી એજ કુશસ્થળના વૃક્ષ નીચે સંયમ ધરી કાઉસ્સગ ધ્યાને રહ્યો. સવાર પડયું. લેકોના ટોળાં એક પછી એક ગામના પાદરે આવ્યાં. ગઈ કાલે જેનું નામ સાંભળતા કંપતા તે લેકે “મારે આ પાપી, ચેર, ઢાંગીને.” કહી કેઈ પત્થર ફેંકે છે, તો કેઈ આણે “મારા ભાઈને માર્યો હતે” તે સંભાળી બે ચાર લાકડીના ઘા મારી લેહી ચૂત કરે છે. પણ દઢપ્રહારી તે ઝાડના ઠુંઠોની પેઠે સ્થિર રહે છે. એક દીવસ બે દિવસ આમ જ તેને તિરસ્કાર થાય છે. દેઢ મહિને વીત્યે એટલે દૃઢપ્રહારી ત્યાંથી નીકળી બીજે દરવાજે કાઉસ્સગ્ન ધ્યાને ઉભે. અહિં પણ તેજ પ્રહાર, ગાળે અને તેના સહન કરી દેઢ મહિને ગાળે. આમ ચારે દરવાજે લોકેએ તેને જેટલી ગાળે તર્જન અને તાડન કરવું હતું તે કર્યું. દઢપ્રહારીએ પણ મન મજબુત કર્યું અને વિચાર્યું કે “મેં કયાં પાપ ઓછાં કર્યા છે. કેઈનું ધન હર્યું છે! કેઈના બાપ દીકરા અને બાંધવ માર્યા છે ! કેઈ નિર્દોષ માનવોના જાન લીધા છે. આ તે બિચારા મને મારે છે પણ મને જેટલી શિક્ષા કરે તેટલી મારા પાપ આગળ ઓછી છે.” For Private And Personal Use Only Page #307 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૯૪ મહાત્મા દૃઢપ્રહારી દઢપ્રહારીનું શરીર ચાલણી જેવું અને સુકા લાકડા જેવું થયું. તે ચાલે ત્યારે તેનાં હાડકાં ખડખડતાં હતાં. તેની તમામ ન બહાર ઉપસી આવી હતી. એક વખતને કદાવર દઢપ્રહારી હાડપિંજર જેવું બની ગયું હતું. હવે કઈ દઢપ્રહારીને ચાર લુંટારે હત્યારો પાપી કહેતું ન હતું કેમકે તે કહીને અને તેને શિક્ષા આપીને સૌ થાકી ગયું હતું. એજ કુશસ્થળ નગરની બહાર આજે લેકનાં ટેળેટેળાં નગરને લુંટનારા, અને નગરવાસીના જાન લેનારા તે દડપ્રહારીને વંદન કરતા હતા, નમતા હતા અને બેલતા હતા કે “ધન્ય છે આમના ત્યાગને અને સંયમને, જેણે આટલા આટલા તિરસ્કાર, આટલા આટલા વધ અને આટલી આટલી અપ્રભ્રાજના સહ્યા છતાં જેણે હેજ આંખ પણ ઉઘાડી નથી કે જેનું રૂવાડું પણ ગરમ થયું નથી.” અને શૂરા તે જન્મ ની કિંવદંતી આવાજ પુરૂષને આભારી છે. દઢપ્રહારી ચાર હત્યાને ભૂલે. નગરવાસીઓ દઢપ્રહારીના પૂર્વ પાપાપણને ભૂલ્યા. દઢપ્રહારી આત્મરમણમાં આગળ વ, મિત્ર શત્રુ તેને કેઈ રહ્યું નહિ. તેણે ઘરકર્મો ખપાવ્યાં અને એક વખત રૌરવ નરકને અધિકારી દઢપ્રહારી પૂર્ણ યેગમળે કેવળજ્ઞાન પામ્યું. કેવળજ્ઞાન બાદ દઢપ્રહારી કેવળી બની કેટલાક વખત જગત્ ઉપર વિચરી જગના જીના કર્મશત્રુઓ ઉપર દૃઢપ્રહાર કરી કેઈ લેકેને તેનાથી મુકત કર્યા. For Private And Personal Use Only Page #308 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહાત્મા દઢપ્રહારી ૨૫ દઢ સંકલ્પ બળે સંયમના આરાધનથી બાળ, સ્ત્રી, બ્રાહ્મણ અને ગાયના હત્યારા માનવે પણ તેજ ભ કલ્યાણ સાધી શકે છે તેના આદશમાં ઉજવળ નામ મુકનાર દઢપ્રહારી મહાત્માનું સ્મરણ આજે પણ જગને તારે છે. કહ્યું છે કે बालस्त्रीभणगोघात पातकान्नरकातिथे: दृढप्रहारिप्रभृतेोगो, हस्तावलंबनम् ॥ १२ ॥ બ્રાહ્મણ, સ્ત્રી, બાળક અને ગાયના ઘાત કરવાના પાપથી નરકના અતિથિ બનેલા જે દઢપ્રહારી તર્યા તેમાં યેગ-દઢ સંકલ્પ બળજ કારણ છે. माहणमहिलं सपई, सगल्भमवि च्छिन्नुपत्तवेरग्गो॥ घोरागारं च तवं, काउं सिद्धो दढप्रहारी ॥ ७५ ॥ ગર્ભ અને પતિ સહિત બ્રાહ્મણ સ્ત્રીને તથા ગાયને હણી વૈરાગ્ય પામેલે દઢપ્રહારિ અતિ દુષ્કર એવા તપને કરી સિદ્ધિ પદ પામ્યા. n ૭પ છે [યોગશાસ્ત્ર ] For Private And Personal Use Only Page #309 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩ ૦ સતીની સહનશીલતા યા ને સતી અંજના માહેન્દ્રપુરના રાજા મહેન્દ્રને અંજનાસુંદરી નાગની એક સ્વરૂપવાન પુત્રી હતી. અંજનાસુંદરીના લગ્ન માટે બે જણનાં નામ હતાં. એક પ્રહલાદ રાજાના પુત્ર પવનંજયનું અને બીજુ હિરણ્યાક્ષના પુત્ર વિઇભનું. પરંતુ જેશીઓએ મહેન્દ્ર રાજાને એમ જણાવ્યું કે વિદ્ય~ભનું આયુષ્ય અતિ ટૂંકું છે માટે એની સાથે અંજનાને વિવાહ ભેજવો ઉચિત નથી. આથી મહેન્દ્ર રાજાએ અંજના વિવાહ પવનંજય સાથે કરવા વિચાર કર્યો. લગ્નની તિથિ નક્કી કરવામાં આવી. પણ આ બાજુ પવનંજયને અંજનાસુંદરીને લગ્નતિથિ પહેલાં મળવાની તીવ્ર ઈચછા થઈ. આ વાત એણે પિતાના મિત્ર પ્રહસિતને જણાવી. પ્રહસિતની ચેજના અનુસાર પવનંજય અને પ્રહસિત બને જણ રાત્રિના સમયે છુપા વેશે, અંજના જે ઉદ્યાનમાં રાખીઓ સહિત ફરી રહી હતી ત્યાં ગયા. અંજનાની એક સખી પવનંજયનાં વખાણ કરી રહી હતી તે એની બીજી સખી વસંતતિલકા વિદ્યુપ્રભનાં વખાણ કરી રહી હતી. અંજના For Private And Personal Use Only Page #310 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સતી અંજના ૨૯૭ સુંદરી શાંત ચિત્તે એય સખીઓનું કહેવું સાંભળી રહી હતી. પવનજયને આ જોઇને મનમાં ઘણુંાજ ખેદ્દ થવા લાગ્યા. એના મનમાં વિચાર આવ્યેા કે શા માટે અજનાસુ દરી વિદ્યુત્પ્રભનાં વખાણ કરતી એની સખીને ખેલતાં અટકાવતી નથી. આ વિચારથી પવન જયને અંજના ઉપર ઘણાજ ગુસ્સા ચડયા. એ તરવાર ખેંચીને અંજનાસુંદરીને મારવા તૈયાર થયા. પરંતુ એના મિત્ર પ્રહસિતે એને એમ કરતાં અટકાવ્યા અને કહ્યુ ‘હું મિત્ર! આમ ગુસ્સા કરવાથી કે અજના પર ક્રોધ કરવાથી કશુજ વળવાનુ નથી. અંજનાસુ ંદરી માત્ર લજ્જાને લીધેજ પેલી સખીને ખેલતાં અટકાવતી નથી.’ પ્રહસિતનાં આ વચનાથી પવન જાયે તરવાર મ્યાન કરી. પણ એના મનમાં અંજના પ્રત્યે જાગી ઉઠેલા ક્રોધાગ્નિ ન મુઝાયા. અજનાની સાથે એનું લગ્ન થયું. તેઓ પરણીને ઘેર આવ્યાં તે પણ પવનજયના મનમાં અજના પ્રતિ જાગેલે ગુસ્સા ભડભડ મળતાજ રહ્યો. એથી પવન જયે કેાડભરી સાસરે આવેલી અંજનાને મીઠી વાણીથી ખેલાવી નહિ. અજનાની આ વિપત્તિ અન્ય માણસે કયાંથી જાણી શકે ? ( ૨ ) આજ અરસામાં રાવણને ઇન્દ્ર રાજાના કૂિપાળ વરૂણની સાથે યુદ્ધમાં ઉતરવાની ફરજ પડી. વરૂણ રાજા ભારે ખળવાન અને પરાક્રમી હાવાથી રાવણે વિદ્યાધર રાજાએની પણ મદદ માગી. પ્રહલાદ રાજાએ પેાતાના પુત્ર પવન - જયને રાવણની મદદે મેકલવા નિશ્ચય કર્યાં પિતા આજ્ઞા For Private And Personal Use Only Page #311 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સતી અજના ૨૯૪ પાલક પવન યે તત્કાળ પિતાના એ નિ યને વધાવી રાવણની કુમકે જવાનું કબુલ્યું. અંજનાસુ દરીને આ વાતની જાણ થઈ તેથી તે વિદ્યાય થતા પતિને કહેવા લાગી ‘હે પ્રાણનાથ! વિદાય થતાં તમે આપણાં અન્ય સગાં સંબંધીઓ સાથે હસેા એલેા છે અને મારીજ સાથે આપ આમ ઉદાસીન વૃત્તિ કેમ કેળવા છે? મે એવાં કયાં પાપ કર્યાં. છે કે જેથી હું આ પ્રકારનું દુઃખ ભગવી રહી છું. હું તમારી પ્રત્યેક આજ્ઞાનું પાલન કરનાર આપની ધર્મ પત્ની છું એ વાત શું આપના ખ્યાલમાં કદાપિ આવતીજ નથી. હશે! એમાં તમને હું શા માટે દોષ દઉં? મારાં પૂર્ણાંક હશે કે જેથી આ ભવે હું આવી યાતના ભોગવી રહી છું. નાથ અંતરથી પ્રાર્થના કરૂ છુ કે આપ વિજયી ખની જલદી ઘર પાછા વળે. પણ આ શબ્દની અસર પવન જય પર કશીજ ન થઈ. અંજનાના શબ્દો તરફ એણે કાંઈ લક્ષ આપ્યું નહિ. તેમ અજનાસુંદરીને એ મીઠા શબ્દો પણ એણે કહ્યા નહિ. અંજનાને આમ રડતી મૂકી પવન જય વિદાય થયા. રસ્તામાં એક દિવસ પવનજય એક સરૈાવરના કિનારે બેઠા હતા. ધરતી પર ચાંદનીને શીતળ પ્રકાશ અમીધારા રેલાવી રહ્યો હતા એટલામાં પવનજયે એક ચક્રવાકીને જોઈ. એ ચક્રવાકી પેાતાના ચક્રવાકના વિયેાગથી ભયંકર કલ્પાંત કરી રહી હતી. આ જોતાંજ પવન જયને વિચાર આવ્યે કે આહા ! આખા દિવસ આ ચક્રવાકીએ એના પતિ સાથે ક્રીડા કરી For Private And Personal Use Only Page #312 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સતી અંજના ૨૯૯ હશે! તે પણ એ રાત્રિના પતિવિરહને સહી શકતી નથી અને આવું ઘાર કલ્પાંત કરી રહી છે! જો એને પતિવિરહ આટલે વેદના ઉત્પન્ન કરે છે તે મારી પત્ની મિચારી અજનાની શી દશા હશે? એને કેવી વિરહ વેદના થતી હશે ? મે એના ભણી ઉદાસીનવૃત્તિ સેવીને કેવા અપરાધ ર્યા છે! ખરેખર! હું એનેા અપરાધી છું. એ અપરાધ મારે એની પાસે કબુલ કરવાજ રહ્યો.' આ વાત એણે પેાતાના મિત્ર પ્રહસિતને જણાવો. પછી અન્ને જણ રાત્રિના ખ્યાલ કર્યાં સિવાય આકાશમાર્ગે ઉડીને અંજનાના મહેલમાં આવ્યા. પવન જયે અજનાની માર્ણ માગી. પ્રહસિત પહેરેગીર મની મહાર ઉભે રહ્યો. પવન જય અને અજના આનંદમા એટલાં બધાં મગ્ન બની ગયાં કે રાત્રિના પહેાનુ પણ એમને ભાન રહ્યું નહિ. પ્રહ - સિતે પવન જયને મુમ પાડીને મેલાવ્યે એટલે તે મહેલની મહાર આવ્યા. પવનજયને મનમાં દહેશત લાગી કે જો તે પેાતાના માતાપિતા કે અન્ય સગાંઓને પેાતાના આગમનની જાણુ કરશે તે તે લેાકે તેને ધિક્કારશે. આ દહેશતથી તે છાનામાના સરાવર ભણી વિદાય થઈ ગયા. અજનાસુ દરીને તે દિવસથી ચડતા દિવસ રહ્યા. સગાંવહાલાંને એ વાતની જાણુ થઈ. એની સાસુએ કહ્યું પાપિણી! મારે પુત્ર યુદ્ધમાં છે અને તને ગર્ભ કઇ રીતે રહ્યા? તું કોઇ વ્યભિચારિણી છે. માટે હવે આ ઘરમાં તારૂ કાઈ સ્થાન નથી. તું અત્યારેજ મારા ઘરમાંથી બહાર નીકળ ’ પવન જયે જતી વખતે અંજનાસુંદરીને વ્હાલથી પેાતાના For Private And Personal Use Only Page #313 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૦ સતી અંજના નામની સંજ્ઞાવાળી એક રત્નજડિત મુદ્રિકા આપી હતી. એ મુદ્રિકા અંજનાએ બતાવી અને કહ્યું “તમે મારા પર વિશ્વાસ રેખા, તેઓ રાત્રે અહિં આવ્યા હતા, પરપુરૂષને સંગ મેં સે નથી. હું તદ્દન નિર્દોષ છું.” પણ સાસુએ આ વાત માની નહિ અને તેણે પ્રલાદ રાજાને કહ્યું “પુત્રવધુ કુલટા છે એકલે તેને તેના પિતાને ઘેર.” રાજાના અનુચરે અંજનાને એક રથમાં બેસાડી તેના પિતાના નગર મહેન્દ્રપુર નજીક મૂકી આવ્યા. અંજનાની સાથે હતી માત્ર એક એની પ્રિય સખી વસંતતિલકા. અંજનાને મનમાં એમ હતું કે મારા પિતા મને જરૂર આશ્રય આપશે. આથી એણે પોતાની સખી વસંતતિલકાને પિતાના પિતાના પ્રતિહારી પાસે મેકલી. વસંતતિલકાએ એ પ્રતિહારી મારફત અંજનાના આગમનના સમાચાર તેના પિતા પાસે પહોંચાડયા. અંજનાની આ અવસ્થા જાણી પિતા ગંભીર વિચારમાં પડી ગયા અને કલંકવતી પુત્રીને ઘરમાં આશરો આપ કે નહિ એ પ્રશ્નમાં જ એની બુદ્ધિ વમળ લેવા લાગી. એટલામાં એને પુત્ર પ્રસન્નકાતિ આ. એને પિતાએ સર્વ હકીકત કહી વાકેફ કર્યો. - તત્કાળ પ્રસન્નકીર્તિએ અંજનાને તિરસ્કાર કરતાં કહ્યું કે “જા દુષ્ટા! ચાલી જા! તારા જેવી લંકિતાને અમારા ઘરમાં સ્થાન નથી.” રાજાના એક બુદ્ધિમાન અને વિચારક મંત્રીએ રાજાને કહ્યું “આપ આમ ગુસ્સે થાય છે તે એગ્ય નથી. એના પર For Private And Personal Use Only Page #314 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સતી અંજના ૩૦૧ લગાડવામાં આવેલું કલંક સાચું છે કે હું એની તમને ખબર નથી તે પછી તમે કેવી રીતે એને ભ્રષ્ટા કહી રહ્યા છે? ગમે તેમ તેઓ તમે એના પિતા છે! તમારી એ પુત્રી છે! રૂકછેરૂ થાય પણ માવતર કમાવતર ન થાય એ કહેવત અનુસાર આપે ઉદાર મને એને આશરે આપજ જોઈએ.” પરંતુ રાજાના મન પર મંત્રીનાં એ વચનેની કશીજ અસર થઈ નહિ. રાજાએ કહ્યું “તમારું કહેવું ગમે તેટલું યથાર્થ હોય તે પણ હું તે માનવાને તૈયાર નથી. મને થાય છે કે પવનંજયને અંજના પ્રત્યે મૂળથી પ્રીતિ નથી. એ અંજનાને તિરસ્કાર આવ્યું છે. એ સ્થિતિમાં અંજનાને પવનંજયથી ગર્ભ રહે એ વાત તદ્દન અસંભવિત છે. એની સાસુએ કાઢી મૂકી એ બરાબર છે. હું પણ કાઢી મુકીશ. હવે અરણ્ય એજ એને આસરે છે.” પિોતાના પિતાના મુખથી આવા અપમાનભર્યા શબ્દો સાંભળી બિચારી અંજનાની આંખમાં આંસુની નીક વહેવા લાગી. એણે આંસુને રોકવા ઘણા પ્રયત્ન કર્યો પણ એનાથી આંસુ રેકી શકાયાં નહિ. એણે પિતાના પિતાને “પિતા” એટલું સંબોધન કરવા પ્રયત્ન કર્યો પણ એ શબ્દ જીભ પર આવતાં પહેલાં જ મરી ગયા. દુઃખની અવધિ જાણે બાકી રહી હોય એમ પ્રતિહારીએ અંજનાને હાથ ખેંચી એને બારણું બહાર ધકેલી દીધી. ચોધાર આંસુએ રડતી નોધાર અંજના એની પ્રિય સખી વસંતતિલકાની સાથે નગર બહાર પાછી ફરી. . For Private And Personal Use Only Page #315 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૨ સતી અંજના પાછી ફરીને એ કયાં જાય! ઊંચે આભ નીચે ધરતી! એને આશરે આપનાર કોણ હતું? માનવી માત્ર એને જાકારે દેતું હતું. કોઈ એના ભગ્ન હૃદયને આશ્વાસન આપે એમ હતું નહિ. ભૂખ અને તરસથી પીડાતી અંજનાએ બબડવા માંડયું હે કુળની આબરૂનું જતન કરનાર મારી સાસુ! તમે મને ભ્રષ્ટાને ઘરમાંથી કાઢી મૂકીને તમારા ઘરની આબરૂને અખંડિત રાખી એ સારું જ કર્યું છે! અને પિતાજી! તમે પણ તમારી કલંકવાન પુત્રીને તમારા બારણેથી ધક્કા મરાવીને દૂર કરી એ સર્વથા રેગ્યજ છે! અને પ્રિય પ્રસન્નકીર્તિભાઈ ! તને પણ મારા અભિનંદન છે કે તું તારી બહેનની પાપમય કાયાને અરણ્ય ભેગી કરી. પણ હું આમ કટાક્ષ શા માટે કરૂં છું ! એમાં એ લેકોને શે દેષ! મારા નશીબને જ વાંક! વિધિની સામે થવાથી ફાયદે પણ શે? કર્મને જ કંઈ વાંક હશે? આજે મારા પતિ મારી નિકટ નથી. પતિ વિનાની પત્નીને કેવાં કેવાં કઢે સહન કરવો પડે છે એને અનુભવ મને આજે થાય છે!” આમ રેતી કકળતી અંજનાએ જંગલનાં ઝાડે અને પશુઓને રોવરાવ્યાંજ હોય એમ ઝાડ ઉપરથી પાન ખરવા લાગ્યાં. આ અરસામાં અમિતગતિ મુનિ મળ્યા. તેમણે ધર્મલાભ આશિષ આપી અને તેને તેને પૂર્વભવ કહી સંભળાવી ધીરજ આપી. (૪) નવમાસ બાદ અંજનાએ એક પરાક્રમી પુત્રને જન્મ આપે. પણ એ પુત્રજન્મને ઉત્સવ ઉજવવા માટે અત્યારે For Private And Personal Use Only Page #316 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સતી અંજના ૩૦૩ અંજના પાસે એક ફૂટી બદામ પણ ક્યાં હતી? એવામાં પ્રતિસુય નામને એક ખેચર ત્યાં આવ્યું. એણે અંજનાને વૃત્તાંત સાંબળીને અંજનાને કહ્યું “હે અંજના ! તું મને ઓળખતી નથી પરંતુ હું તારો સામે થાઉં છું. માટે તમે બધાં મારી સાથે ચાલે. પછી તે બધાને એક વિમાનમાં બેસાડી પિતાના નગર હનુમાનપુર જવા નીકળે. રસ્તામાં અંજનાને પુત્ર વિમાનમાં રહેલા રત્નમય ઝુમખાને પકડવા માટે માતાના ખેાળામાંથી બહાર કૂદી પડયે. તે કુદેલે બાળક એક પર્વત પર પડશે અને તેના અંગના આઘાત માત્રથી તે પર્વતના ચૂરેચૂરા થઈ ગયા. પ્રતિસૂયે તે બાળકને પાછે તેની માતાના ખેાળામાં લાવી મૂક્યું. તે બાળક પ્રથમ હનુમાનપુર નગરમાં આવેલ હોવાથી તેનું નામ હનુમાન એમ રાખવામાં આવ્યું. અને પર્વતના ચૂરેચૂરા કરેલ હોવાથી એનું બીજું નામ શ્રીશિલ રાખવામાં આવ્યું. દિવસે દિવસે હનુમાન મેટો થવા લાગ્યો. - રાવણની સાથે ગયેલ પવનંજયે વરૂણને પરાજય કર્યો અને પિતાનું પરાક્રમ અન્ય રાજાઓને બતાવ્યું. તે રાવણની રજા લઈ ઘેર આવ્યો ત્યારે તેને ખબર પડી કે ગર્ભસંભાવનને લીધે અંજનાને ઘરમાંથી કાઢી મુકવામાં આવી છે. પવનંજય અત્યંત વિલાપ કરતે કરતે જંગલમાં ચાલી નીકન્યો. અંજનાના પિયેર ગયો. ત્યાં પણ અંજનાને કેઈએ સત્કાર કર્યો નહોતે એ સાંભળીને પવનંજય ઘણેજ દુખી થયો. એણે અગ્નિ પ્રવેશ કરવાને નિર્ણય કર્યો. એણે એના માતાપિતાને પિતાના આ અગ્નિ પ્રવેશના નિર્ણયની જાણ For Private And Personal Use Only Page #317 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૪ સતી અંજના કરી. એના પિતા તરતજ બેબાકળા બની ગયા. દિદિશામાં અંજનાની શેધ કરવા એમણે પોતાના અનુચરોને સત્વર રવાના કર્યા અને પોતે પિતાની પત્ની સાથે જ્યાં પવનંજય અગ્નિ પ્રવેશ કરવાનું હતું ત્યાં આવી પહોંચ્યા. એના અનુચરો ફરતા ફરતા હનુપુર પહોંચ્યા, અંજનાએ પવનંજયને નિર્ણય સાંભળી ભારે વિલાપ કરવા માંડે. એને વિલાપ સાંભળી પ્રતિસૂર્ય એને આશ્વાસન આપ્યું અને તે એક વિમાનમાં અંજના તથા હનુમાનને બેસાડી જ્યાં પવનંય હતો તે જંગલમાં આવી પહોંચે. અંજનાને જોઈને પવનંજયે પિતાની ભૂલની માફી માગી. આ પછી અંજનાના પિતા, ભાઈ, સાસુ, સસરા બધા મન્યા બધાએ અંજનાની ધીરજની પ્રશંસા કરી અને પિતાની ભૂલની ક્ષમા માગી. પવનંજય અને અંજના આ પછી વૈરાગ્ય માર્ગે વળ્યાં અને આ શ્રેય સાધ્યું. એટલામાં ફરી વખત રાવણને વરૂણ સાથે યુદ્ધ કરવાની ફરજ પડી. તેમાં હનુમાન કેટલાક સામંતે લઈ યુદ્ધમા ગયો. વરૂણ પિતાના સો પુત્રે લઈને યુદ્ધમાં આવ્યા. હનુમાને એના સે પુત્રને પશુઓની જેમ બાંધી લીધા. રાવણ અને વરૂણ વરચે ભયંકર યુદ્ધ ચાલ્યું અંતે રાવણ વરૂણુ અને એના પુત્રને પકડીને પિતાની છાવણીમાં લાવ્યો અને પછી એ બધાને છોડી મુક્યા. વરૂણે પોતાની સત્યવતી નામની પુત્રી હનુમાનને પરણાવી અને રાવણે સૂર્યનખાની પુત્રી અનંગકુસુમાં હનુમાનને આપી. એવી હજાર કન્યાઓને પરણી પરાક્રમી હનુમાન ઘેર પાછો ફર્યો. ( લઘુત્રિષષ્ટિશલાકા પુરૂષચરિત્ર) For Private And Personal Use Only Page #318 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧ ન્યાયસંપન્નવૈભવ હેલાક શ્રેષ્ઠીની સ્થા (૧) હેલાક શેઠને પુત્ર સારા ઘેર પર. સુલક્ષણ પુત્રવધૂએ ઘરમાં પગ મુકો અને તેણે રાતે સવારે સસરાને લેકે લાવા આવતા અને કહેતા કે કયાં ગયે પેલે ‘વંચક વાણિયે.” આ શબ્દ સાંભળ્યા. આ શબ્દ પુત્રવધૂને સાલ્યા. પિતાનું ઘર આમ વગેવાય તેનું કારણ શું? તપાસ કરતાં સુલક્ષણ પુત્રવધૂને જણાયું કે સસરાજી સવાશેર આપવાનું હોય તેને પણે શેર આપે છે અને લેવામાં પણ શેરના બદલે સવાશેર જખી લે છે. આથી તેમનું નામ હૈલાક છતાં લોકો તેમને વંચક શેઠ કહે છે તે રહસ્ય જાણી લીધું. પુત્રવધૂએ ઘરને તમામ બેજે સંભાળી લીધે. ઘરને વ્યવસ્થિત કર્યું પણ સસરાજીને આ વ્યવહાર તેના હૃદયમાં ખુબ સાલવા લાગ્યું. તેના મનમાં થયું કે ગામમાં આપણું ઘર ન્યાય નીતિ અને આબરૂમાટે કેમ પંકાવું ન જોઈએ. (૨) બરાબર બપોરનો સમય હતે. સસરાજી જમી ઉઠવાની તૈયારી કરતા હતા ત્યાં પુત્રવધૂએ ધીમા અવાજે ૨૦ For Private And Personal Use Only Page #319 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org < ૩૦૬ કહ્યુ સસરાજી! આપનું નામ કહે એ કેટલું ખાટું ગણાય, આપ ચલાવા તા લેકે આમ બેલે ખરા. હેલાક શ્રેષ્ડીની કથા હૈલાક અને લેાક વાંચક શેડ ન્યાય નીતિથી પ , Acharya Shri Kailassagarsuri Gyanmandir • બેટા! વ્યાપાર ધંધામાં નીતિ અને સાચ ન રખાય. ત્યાં નીતિ અને સાચ રાખીએ તે કાંઈ કમાણી ન થાય. લેક ભલેને ગમે તે કહે આપણને આપણા સ્વાર્થથી કામ. બેટા! તેમાં તારે ચિ'તા ન કરવી. મારા તા આ ધંધા કરતાં જન્મારા ગયા.’ શેઠે સ્પષ્ટ કરતાં કહ્યું. પિતાજી! આપ પૈસા પેદા કરતા હશે। અને કરશે પણ આ ધન આપણને શાંતિ નહિ આપે. માંદા પાડશે. અનેક ઉપાધિએ લાવશે અને કદાચ તે ધન ખચશે તે પણ સારા ઠેકાણે નહિ ખર્ચાય; ન્યાયપૂર્વક ઘેાડી કમાણી થશે તે પણ હું સરસ રીતે ઘરવ્યવહાર ચલાવીશ. આપણને બધાને શાંતિ રહેશે. હું ઇચ્છું' છું કે મારી ખાતર છ મહિના કોઇને ઠગવા નહિ. ન્યાય નીતિથી વ્યવહાર કરવા તેટલુ ન કરે અને જો તેમાં ફાયદો ન થાય તો પછી આપને ઠીક લાગે તેમ કરો.’ પુત્રવધૂએ વિજ્ઞપ્તિ કરતાં કહ્યુ. ડેલાકને પુત્રવધુની વાત લાગી તે સાચી પણ જીંદગીભર ડાંડીને વાંકી રાખી જોખેલ શેઠ શી રીતે સીધી રીતે જોખી શકે. જી ંદગીથી વ્યાપાર એ ઠગીનેજ થાય આવુ પાર્ક કરેલ જ્ઞાન તેમનાથી જલદી કેમ ભૂલાય ? પશુ સાથે સાથે પુત્રવધૂને ઘરના કામકાજ સાથે કુટુ ટુંબની ઈજ્જતની ચિંતા કરતી દેખી આનદ થયા અને પુત્રવધૂના માન ખાતર છ મહિના સુધી ફાઈને ન ઠગવાને નિર્ણય તેમણે કર્યાં અને કહ્યુ બેટા ! For Private And Personal Use Only Page #320 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હેલાક શ્રેષ્ઠીની કથા ૩૭ વ્યવહારમાં ન્યાય નીતિનું કામ નહિ છતાં તારી ખાતર છ મહિના અને અખતરો કરીશ.” હેલાક શેઠે તાજુડી બદલી દુકાનની પદ્ધતિ બદલી અને હૃદય પણ બદલ્યું. નાનું કરું જાય માટે જાય બધાને ભાવ સરખે, બધાને તેલ સરખો અને બધાને માલ સરખે. તે જાઓ કે દિવસે જાઓ છેતરવાને ભય નહિ ગામલેકને થયું કે જીંદગી સુધી કેને ઠગનાર શેઠ કેમ એકાએક આમ પલટાણે. વાતવાતમાં જુઠું બેલનાર છતી આંખે ડાંડી ઉંચી નીચી રાખી ઓછું આપનાર શેઠ આજે નથી બેલા બીજે બોલ કે નથી તેલતે બીજે તેલ. હેલાક શેઠને ત્યાં ઘરાકી વધી. જુની રીત મુજબ કિઈ વંચક શેઠ બોલતા તે લેકે રક્તા કે ભલા માણસ આવા ન્યાયી શેઠને વંચક કહેતાં તારી જીભ કેમ અટકતી નથી. સુને માલ મંગાવે સને વસ્તુ મુકે તે પણ તેમને ત્યાં તેમાં થોડો જ આજે ફેર પડે છે. છ મહિના થતાં થતાં શેઠની કીર્તિ ગામમાં ચારે કેર પ્રસરી અને શેઠ જે ઠગવાથી કમાતા તેના કરતાં આઠ દસ ગણું કમાયા. બરાબર છ મહિના થયા એટલે શેઠે હિસાબ કર્યો તે પાંચ શેર સોના જેટલે નફે થયો. - છ મહિનાને અંતે શેઠે પુત્રવધુને કહ્યું “બેટા તારા કહેવા મુજબ મેં છ મહિના બરાબર સાચવ્યા. મેં કેઈને For Private And Personal Use Only Page #321 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૮ હેલાક શ્રેષ્ઠીની કથા Mાટે તેલ કર્યો નથી કે કેઈને બેટે માલ આવ્યો નથી. કમાણું પહેલા કરતાં છ સાત ગણી થઈ છે અને આપણે પાંચશેર સેનું કમાયા છીએ. બેટા! તું કહે તેમ તેની વ્યવસ્થા કરૂં.' પિતાજી! રેજની જુની ટેવ કદાચ છ મહિનામાં આવી તે નથી તેની ખાત્રી માટે પાંચશેર સોનાની પાંચશેરી કરાવે અને ચામડે મઢાવી ઉપર નામ લખાવી રખડતી રાખે. ન્યાયથી મેળવેલું તે ધન હશે તે કઈ નહિ લે. ન્યાયથી ઉપાર્જન કરેલ આ ધન હશે તે કુવામાં ફેંકી આવશે તે પણ પાછું આવશે, નહિ તે તીજોરીમાંથી પણ પગ કરી ચાલ્યું જશે.” પુત્રવધુએ હૃદય ખેલી ધીમા અવાજે કહ્યું. તે બેટા ! પાંચશેરી બનાવી રખડતું રાખું, એમને?” હા.” શેઠે પાંચશેરી બનાવી અને તેના ઉપર ચામડું મઢાવ્યું અને તેના ઉપર હલાક શેઠનું નામ લખ્યું. ગામમાં જેને જરૂર પડે તે આ પાંચશેરી જોખવા લઈ જાય અને પાછી આપી જાય, આમ છ મહિના ચાલ્યું. પાંચશેરી ગમે તેને ત્યાં જાય પણ પાછી આવે. નવટાંકી, પાશેરા, આછેરા બીજા બધાં માપ આડા અવળાં થાય પણ આ પાંચશેરી જરાય ખેવાય જ નહિ. આ ખાત્રી પછી શેઠે પુત્રવધુને કહ્યું “બેટા ! કેમ હવે તે સેનું ઘરમાં રાખશું. પાંચશેરીને કેઈ અડકતું નથી અને પાછી જ આવે છે.” * “પિતાજી! મારી એક ઈચ્છા છે કે આ પાંચશેરીને આપ આપણું ગામની ભાગોળે એક મેટું તળાવ છે. તેમાં For Private And Personal Use Only Page #322 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હેલાક શ્રેષ્ઠીની કથા ૩૯ જઈ નાખી આવે અને તે પાછી આવે તે સાચું ધન આપણે કમાયા હતા તેમ માનવું. પુત્રવધુએ ન્યાયી ધનની વધુ ચકાસણી કરતાં જણાવ્યું. બેટા! એમ તે સગા હાથે સોનાની પાછેરી તળાવમાં ફેંકી દેવાય અને વળી પાછી આવે પણ ખરી.” પિતાજી! સાચું ધન હશે તે તે તમને શેધતું તમારી પાસે આવશે. જેના હાથમાં જશે તે તમને આપ્યા વિના નહિ રહે.” સાચા ધનનું મર્મજ્ઞાન સમજાવતાં પુત્રવધુએ કહ્યું. શેઠને પુત્રવધુની સુલક્ષણતા અને ગુણીયલતાને વિશ્વાસ બેઠેલ હોવાથી પુત્રવધુનું વચન માનવાનું મન થયું કેમકે સ્ત્રીવિનાનું પિતાનું ઘર તેણે કેળવ્યું હતું અને ઈજજત આબરૂ અને ધનથી સવાયું કર્યું હતું. આથી હૃદય સોનાની પાંચશેરી તળાવમાં નાંખી આવવા માટે ના કહેતું હતું છતાં હલાક શેઠ પુત્રવધુની ખાતર સગે હાથે જઈ છાની રીતે જળાશયમાં તે પાંચશેરી ફેંકી આવ્યા. ત્રણ વાગ્યાનો સમય હતો. બે માછીમાર પછેડીમાં એક વજન બાંધી હલાક શેઠની દુકાને આવ્યા અને કહ્યું શેઠ! અમે આપણું ગામના ઉંડા સરોવરમાં જાળ નાંખી તેમાં આ પાંચશેરી આવી. અમારે આવું શું કરવું છે? આપ લે અને પાંચશેર દાણ આપો. શેઠે પાંચશેરી ઓળખી પિતાનું નામ વાંચ્યું. સંતોષ આપ્યો અને માછીમારોને તેમની પાસેથી પાંચશેરી લઈ પુત્રવધુને બતાવી. For Private And Personal Use Only Page #323 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩૧૦ હેલા શ્રેષ્ઠીની કથા આ પછી શેઠને ન્યાયનીતિના ધંધા ઉપર ખુબ વિશ્વાસ બેઠા અને ત્યારપછી તેણે જી ંદગીભર ન્યાયનીતિથી ધંધા ચલાવ્યે . વંચકશેઠ ન્યાયીશેઠ બન્યો. ગામે જતા લેાકેા તેનુ નામ સભાળો પ્રયાણુ કરતા અને હાડી ચલાવનારા હાડી ચલાવતાં હેલાસા હૈલાસા કહી પાકારી સમુદ્રમાં મુસાફરી કરતા. Acharya Shri Kailassagarsuri Gyanmandir હજાર હજાર વર્ષનાં વ્હાણાંએ પણ આ ન્યાયસ ંપન્ન શેઠને આજે પણ વહાણવટીએ વહાણુ હંકારતાં હૈલાસા હૈલાસા નામના પાકાર કરી વ્હાણુ હંકારે છે. આમ ન્યાયસંપન્ન વિભવજ ખરેખર આરેાગ્યું. સુખ, સંપત્તિ અને ધર્મોમાં નિશ્ચિન્તતા આપે છે. કહ્યુ છે કે अन्यायोपार्जितं वित्तं दश वर्षाणि तिष्ठति प्राप्ते चैकादशे वर्षे, समूलं च विनश्यति ॥ १ ॥ અન્યાયથી ઉપાર્જિત કરેલ ધન બહુ તો દશ વર્ષો માંડ ટકે છે. અગિયારમુ વર્ષ એસે એટલે તે મૂળસહિત 6 " નાશ થઈ જાય છે. આ હેાક શેઠની કથા સાંભળી ધન કમાવામાં ન્યાયને જરાપણ ન ચૂકવા જોઇએ. [ ઉપદેશપ્રાસાદ-શ્રાવિધિ ] For Private And Personal Use Only Page #324 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩૨ લાભ ત્યાં લાભ યાને કપિલકેવલીકથા Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧ ) કપિલ કૌશામ્બી નગરના રાજા જિતશત્રુના કારચપ પુરાહિતને પુત્ર હતા. તેની માતાનુ નામ યશા હતુ. કાશ્યપ અને યશાને એકના એક આ પુત્ર માટી ઉંમરે જન્મ્યા. રાજપુરાહિત કાશ્યપે તેને ખુબ લડાવ્યો સાથે તેણે ભણાવવા ઘણા પ્રયત્ન કર્યાં પણ તે કેમે કરી ન ભણ્યે. આથી કાશ્યપે ‘જેનુ જેવુ' પ્રારબ્ધ' કહી મન વાળ્યુ. કિપલ મેટા થાય તે પહેલાં તે કાશ્યપ પરલેાકે સિધાવ્યો. જિતશત્રુએ કપિલ સામે નજર નાની હતી અને ઉંંમરના પ્રમાણમાં આથી રાજાએ આ પછી બીજા કોઇ પુરાહિત બનાવ્યે. નાંખી. તેની ઉંમર બુદ્ધિપણુ નાની દેખી, મહાવિદ્વાનને રાજ્યને ( ૨ ) મા! મા ! કેમ રડે છે ? તને શું થાય છે? શું તારૂ માથુ દુ:ખે છે ? તારૂ કોઇએ અપમાન કર્યું ? આ પ્રમાણે ધ્રુસકે ધ્રુસકે રાતી યશાને ચૌદ વર્ષના કપિલે પુછવા માંડસુ, For Private And Personal Use Only Page #325 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૨ કપિલકેવલી થા યશા ખાલી ‘ બેટા! નથી મારૂ માથું દુઃખતું કે નથી કેઇએ મને દૂભવી. હું રડું છું. તારા દેદાર જોઇને ’ Acharya Shri Kailassagarsuri Gyanmandir તારા પિતા રાજપુરાહિત હતા ત્યારે ઘેાડા ઉપર બેસતા, જરીયાન દુપટ્ટા રાખતા અને ખમા ખમા પેાકારાતા. રાજાનુ અને પ્રજાનુ મનેનું તેમના પ્રત્યે માન એટલુ` કે ન પુછે વાત. તે ગયા અને બધું ગયું. રાજાએ તારી તપાસ કરી પણ તું કાંઇ ભણ્યા નહિ અને ભણે તેવા લાગ્યું નહિ. આથી તેમણે નવા પુરાહિતને સ્થાપ્યા. તે નવા પુરાહિત રાજ આપણા ઘર આગળથી જાય છે. આજે મેં તેમને જતા જોયા અને મને તારા આપની ઋદ્ધિ અને સન્માન યાદ આવ્યાં અને આ આજી તારી ખાળચેષ્ટા અને અજ્ઞાનતા વિચારતાં મારૂ મન દુભાયું. મેટા! તું ભણ્યા હાત તેા રાજપુરહિત ન થાત? બ્રાહ્મના છેાકરે ભણે નહિ તે પૂજાય શી રીતે ? તેના બધા કામ ભણતર વગર થોડાંજ આગળ આવે છે.’ પિલની આંખમાં જળહળીયાં આવ્યાં. તેના હૃદયમાં પશ્ચાતાપ થયે અને એયે ‘માતા ! છતે પુત્રે તું પુત્ર વિના જેવી થઈ ખરૂને ? પિતાના જીવતાં હું ન સમજ્યું. મરતાં મરતાં તેમની આંખ મેં નઠારી, માતા! ધીરજ ધર. હું ઘરડા થયા નથી. હું મહેનત કરીશ અને વિદ્વાન ખની તને આનદ આપીશ. માતા મેલ કાની પાસે ભણવા જાઉં?' યશાએ કહ્યું ‘બેટા! કૌશામ્બીમાં વિદ્વાનેા તા ઘણા છે પણ ‘ઉતર્યાં અમલદાર કેડીને ’ તેમ તારા બાપ નહિ એટલે હવે કાને તારી શરમ અડે. તું પુરાહિતના પુત્ર એટલે તને ખીજા ભણાવતાં અચકાશે કેમકે સૌને નવા પુરૈહિતની ' For Private And Personal Use Only Page #326 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કપિલકેવલી કથા ૩૧૩ બીક લાગે. તેમના મનમાં થાય કે રખે નવા પુરહિતને ખોટું લાગે.” માતા કૌશામ્બી સિવાય બીજે સારા વિદ્વાને નથી.” કપિલે બધી તૈયારી બતાવતાં કહ્યું. “શ્રાવસ્તીમાં તારા પિતાના પ્રિય મિત્ર ઈન્દ્રદત્ત મહાન વિદ્વાનું છે. ત્યાં તું જાય છે તે તને પુત્રની પેઠે સાચવે અને સારી રીતે ભણાવે પણ મારું મન તને બહાર એકલતાં અચકાય છે.” યશાએ માર્ગ બતાવતાં જણાવ્યું. માતા હું શ્રાવસ્તી જઈશ અને ચીવટથી ભણી વિદ્વાન થઈશ અને તારા મનને ઠારીશ.” સારે દીવસ અને સારા શુકન જોઈ માતાએ કરી આપેલ ભાથું લઈ, માતાને પગે લાગી કપિલે કૌશામ્બી છેડયું અને કમેકમે તે શ્રાવસ્તી નગરીએ પહોંચ્યા. શ્રાવતિ નગરમાં પંદર વર્ષને યુવાન કપિલ ઉંચી ઉંચી હવેલીઓ જેતે આગળ જાય છે અને જે મળે તેને ઈદ્રદત્ત વિદ્વાનનું નામ પુછતે જાય છે. ચૌટું વટાવી આગળ વધ્યા ત્યાં એક ચેગાનમાં ઘણુ વિદ્યાર્થીઓનું ટોળું વિંટળાઈ વળેલ તેવા આઘેડ ઉઘાડા શરીરવાળા તેજસ્વી બ્રાહ્મણને તેણે જોયા અને બધા વચ્ચે જઈ તે બે “ઈન્દ્રદત્ત મહાવિદ્વાન ક્યાં રહે છે ?” તેજસ્વી બ્રાહ્મણે મુખ ઉચું કર્યું અને યુવાન સામે જોયું તો મિત્ર કાશ્યપની જ જાણે પ્રતિકૃતિ હેય તે આ યુવાન લાગ્યું. તેમણે કહ્યું “બાળક! બેલે ઈન્દ્રદત્તનું શું કામ છે. હું જ ઈન્દ્રદત્ત.” For Private And Personal Use Only Page #327 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧૪ કપિલવલકથા કપિલ તુર્ત પગે પડશે અને બોલે “માતા યશાએ મને આપની પાસે ભણવા મોકલે છે. મારું નામ કપિલ અને હું કૌશામ્બીના રાજ્યપુરહિત કાશ્યપને પુત્ર છું” ઈન્દ્રદત્ત અભ્યાસ પુરે થયા બાદ તેને સાથે લઈ ઘેર ગયા. તેને નવરાવ્યો, જમાડ અને આદરથી પોતાને ત્યાં રાખે. બે ચાર દીવસ થયા ત્યા ઈન્દ્રદત્ત વિમાસણમાં પડયા. મિત્ર પુત્રને ના કહેવાય નહિ અને રોજ ઘર ખવરાવે પિષાય પણ નહિ. શું કરવું? વિચાર કરતાં કરતાં પાડોશમાં રહેતા શાલિભદ્રના ઘરની તેમને યાદ આવી. અનાધ્યાયને દિવસ હતો. ઉપાધ્યાય ઈન્દ્રદત્ત અને કપિલ બન્ને ઘેરથી નીકળ્યા. એક જાણે ગજરાજ અને બીજું જાણે યૌવનમાં પ્રવેશતું ગજ બચ્યું. શાલિભદ્રને ઘેર જઈ ઈન્દ્રદત્તે “વે ભુર્ભુવઃ સ્વઃ અને મંત્રોચ્ચાર આરંભ્યો. શાલિભદ્દે બન્નેનું સ્વાગત કર્યું અને મહાવિદ્વાન ઈન્દ્રદત્તને પધારવાનું કારણ પુછયું. ઈન્દ્રદત્તે કહ્યું “શ્રેષ્ઠીવર! કામ તે બીજું કાંઈ નથી પણ આ સાથે આવેલ યુવાન મારા મિત્રને પુત્ર છે. તેને ભણવું છે. બ્રાહ્મણપુત્ર ભિક્ષા માગી લાવી ભણી શકે છે પણ આની ઉંમર માટી થઈ છે અને અભ્યાસ ઘણે કરવાને છે તો કોઈ સારા ધનિકને ત્યાં જમવાની સગવડ થાય તે સુખે ભણી શકે. શ્રેષ્ઠિવર ! ભણતાને ટેકે આપ એ મહાફળ છે.” શાલિભદ્રે કહ્યુ “મહારાજ ! સુખેથી તેમને મોકલજે. યુવાન સામું જોઈ તેણે કહ્યું “તમે રોજ ઘેર આવજે અને બે વખત જમી જજે.' For Private And Personal Use Only Page #328 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કપિલકેવલીથા ૩૧૫ ભણવાની તમન્ના, સહાધ્યાયીને યોગ અને નિશ્ચન્તતાએ તેને એકદમ જ્ઞાનમાં પ્રવેશ કરાવ્યું. જોત જોતામાં તેણે સારો અભ્યાસ કર્યો અને શાલિભદ્રને ત્યાં સાત્વિક ખેરાકથી તેનું શરીર પણ તેવું જ રૂટપુષ્ટ થયું. કપિલ જ્યારે શ્રાવસ્તિમાં આવ્યો ત્યારે ઘડતર વિનાને અસંકારી હતું. હવે તે ચકેર અને બુદ્ધિશાળી બન્ય હતા. શાલિભદ્ર શેઠને ત્યાં મનેરમા નામે એક યુવાન દાસી હતી. શેઠને ત્યાં સૌ જમી રહે એટલે કપિલ આવે. કપિલને મનેરમા પીરસે અને હાલથી ખવરાવે. દિવસે જતાં એક બીજાને પરસ્પર પ્રેમ થયે. કપિલ અને મનોરમા પરસ્પર લપટાયાં. કેઈવાર ઈન્દ્રદત્તને આડું અવળું સમજાવી કપિલ શાલિભદ્રને ત્યાં રહે તે કેઈકવાર દાસી શેઠને ત્યાં બાનું કાઢી કપિલ સાથે આનંદ કરવા અન્ય સ્થળે ચાલી જાય. દીવ સુધી આમ એકબીજાનું ચાલ્યું. એક વખત કૌશામ્બીમાં ભારે ઉત્સવ. બધી સ્ત્રીઓ સારાં સારાં કપડાં પહેરી ફરવા જાય. તેમાં પણ દાસ દાસીઓ તે ખાસ. મનોરમાએ કપિલને કહ્યું “તારા જે જુવાન મારે પ્રિય અને મારે ફાટેલા કપડે રહેવું. જે ને આ બધી દાસદાસીએ કે આનંદ કરે છે. તું મને કપડાં ન લાવી આપે ?” કપિલ કમાવાનું જાણતો નહતું. તેણે શ્રાવસ્તિમાં આવ્યા પછી પૈસાનું મેટું પણ જોયું નહોતું કેમકે ખાવાનું શેઠને ત્યાં હતું અને વસ્ત્ર પણ યજમાનને ત્યાંથી મળી રહેતાં. તેણે કહ્યું “મનેરમા ! પૈસા વિના તે ક્યાંથી બને?” For Private And Personal Use Only Page #329 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૬ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પિલકેવધીકથા કરે તે કપડાં આવે મનોરમાએ કહ્યું મારૂં કહેવુ તેટલા પૈસા તમને મળી રહેશે.’ કઇ રીતે ?” 6 આ નગરમાં ધન નામને મહાધનાઢય શેઠ છે. તેને સવારે જે સારા આશીર્વાદપૂર્વક જમાડે તેને તે એ સુવણુ - માસ આપે છે અને તે લઇ આવે તા મારા કપડાનું પૂરૂ થઈ જાય. દાસીએ મા મતાવતાં કહ્યું. કપિલ રાજી થયા અને ખેલ્યું ‘મનેારમા! તે જરૂર હું શેઠને ત્યાં જઈશ અને એ સુવણ માસ લાવી તને આપીશ.’ મનારમા અને કપિલ વિખુટાં પડયાં. રાત ગળવા માંડી. કપિલને વિચાર આવ્યા કે સવારના વહેલાં બીજો કોઈ ધન શેઠને ત્યાં પહોંચી જશે તે આપણે લખડી પડશું. આથી તેણે મધ્યરાત્રિએ ઘર છેડયું ધન શેઠના ઘર તરફ ચાલ્યા. હજી રાત ઘણી ખાકી હતી. કપિલ ધન શેઠના ઘરની આસપાસ આંટાફેરા મારવા લાગ્યા. ત્યાં પહેરેગીર ‘આલબેલ’ કરતા આવ્યા. કપિલ આઘે ભાગ્યે. પહેરેગીરે તેની પાછળ પડયા કપિલ ઉતાવળે ઉતાવળે ચાલ્યા. પહેરેગીરએ તેને નાસતા દેખી ચાર માની પકડયા અને બહુ પુછયા ગાયા વિના તેને કસ્ટડીમાં–કેદમાં પુર્યાં. ( ૬ ) શ્રાવસ્તી નગરીને રાજા પ્રસેનજિતા હતા. આ રાજા ન્યાયી બુદ્ધિશાળી અને પાપકારી હતા. ન્યાય રાજાજ ચૂકવતા અને યાગ્ય શિક્ષા તથા શિખામણ પણ તે જાતેજ આપતા. પ્રસેનજિત રાજ્ય સિંહાસન ઉપર બેઠા એટલે પહે For Private And Personal Use Only Page #330 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કપિલકેવલીકથા ૩૧૭ રેગીરેએ કપિલને હાજર કર્યો. પ્રસેનજિતે કપિલ સામું ઈ પુછ્યું “સાચું બોલો તમે કોણ છે? અને શા માટે ચેરી કરી ?” - કપિલે કહ્યું “રાજન ! હું બ્રાહ્મણને પુત્ર છું. અહિં ઈન્દ્રદત્ત પુરોહિતને ત્યાં ભણવા આવ્યું હતું. તેમની ભલામણથી શાલિભદ્રને ત્યાં જમતું હતું. ત્યાં મારે એક દાસી સાથે પ્રીતિ બંધાઈ અને તેના કાજે બે માસ સુવર્ણ મેળવવા નીકળ્યો હતો. માર્ગમાં મને ચાર માની પહેરેગીરાએ પકડયે.” રાજા કપિલની સત્ય વાણી સાંભળી પ્રસન્ન થયો અને કહ્યું “બ્રહ્મયુવાન ! તમે માગે તે આપીશ. હું તમારી સત્યતા દેખી ખુબ ખુશી થયો છું.” - કપિલના મુખમાંથી નીકળ્યું “રાજન ! શું માગવું તે વિચાર કરી કહું તે ? રાજાએ કહ્યું “ભલે તેમ કરે.” - કપિલ રાજ્યસભાની પાછળ અશોકવાટિકા હતી ત્યાં ગયો અને બેઠે બેઠે વિચારવા લાગ્યો. “મનેરમાએ બે માષ સુવર્ણ માગ્યું છે પણ તેને છેડે ભરોસે છે કે કાલે સેનાનાં ઘરેણાં નહિ માગે અને તે માગશે ત્યારે કયાંથી લાવવાં. લાવ ત્યારે રાજા પાસે સે માષજ સુવર્ણ માગું નિશ્ચય કરી ઉઠવા જાય છે ત્યાં વિચાર આવ્યો કે “મનેરમા શાલિભદ્રને ઘેર રહે છે. કાલ શેઠ કાઢી મુકે તે ઘર વિગેરે વસાવવું પડે તે એ માસ સુવણે શું થવાનું? રાજા પ્રસન્ન થયો છે તે માગવા દેને હજાર માસ સુવર્ણ.' કપિલ હજાર માસ સુવર્ણ માગવાને નિશ્ચય કરી ઉભે થયે, બે ડગલાં આગળ ચાલ્યું ત્યાં વિચાર આવ્યું કે “આતે સંસા For Private And Personal Use Only Page #331 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧૮ - કપિલકેવલીકથા રવાસ. કાલે કરાં યાં થાય. બધાનું શેડુંજ હજાર માણે પુરૂં થવાનું છે, માગવું છે તે માગવા દેને લાખજ માસા. પણ આ તે મેં મારા સ્વાર્થની વાત કરી. રાજા રીઝયો તે કુટુંબ, સંબંધી, નેહીનું પણ કેમ ભલું ન કરવું અને તે માટે તે કોડ માસ હેય તેજ ઠીક રહે અને માગ્યું પણ પ્રમાણ ગણાય.” કપિલનું મન લેભમાં આગળ વધ્યું અને વિચારવા લાગ્યું. “આ બધું તે ઠીક પણ ગામમાં છપ્પન કેટીશ્વજોને ક્યાં ટેટે છે? આપણે માગીએ તે પણ ગામના મેટા ધનાઢય તે નજ ગણાઈએ ને? માગીએ તે શું કામ ઓછું. લાવ ત્યારે મારું રાજાનું અડધું રાજ્ય કે જેથી બીજે કઈ સમેવડી જ ન રહે ” રાજા અર્ધ રાજ આપે તે પણ રાજા તે આપણે ઉપરી રહેવાને જ ને? ત્યારે શું હું મારું આખું રાજ્ય? કપિલને હું રાજા થઈશ તેવી સુખની લહરી આવી પણ ક્ષણ ઉંડા ઉતરતાં તેને વિચાર આવ્યું અને તે પોતાના આત્માને સંબોધી બેલી ઉઠયો, એ કપિલ! તારે ખપ હતી માત્ર બે માસ સેનાની, તું વધતું વધતે આખું રાજ્ય લેવા તૈયાર થયે. જેણે તારા ઉપર ભલમનસાઈ કરી તેને જ તું બા બનાવવા તૈયાર થયો આ તે કાંઈ તારી માણસાઈ કહેવાય. લેભને કેઈ ભ છે. તે તે દાવાનળ જે છે, તે તે વધેજ જવાને. તેમાં જેમ જેમ લાકડાં નાખશે તેમ તેની દિગંત જવાળાઓ ફેલાશે. આની શાંતિ તે પાણી છાંટે થાય. લેભ દાવાનળની શાંતિ માટેનું પાછું એ સંતેષ-નિર્લોભતા છે. કપિલનું મન રાજાના For Private And Personal Use Only Page #332 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કપિલકેવલીકથા ૩૧૯ ધન ઉપરથી ઉતરી ગયું અને અને સાથે જ બે માસ સુવર્ણ માટેની લાલસા પણ ઠરી ગઈ. તેને તેને ભૂતકાળ યાદ આવ્યો. માતાએ મને શ્રાવસ્તી વિદ્યાભ્યાસ માટે મોકલ્યો. ઈન્દ્રદત્ત મને ખાવાની ગઠવણ ભાગુવા માટે કરી આપી. હું માતાને દ્રોહ કરી વિદ્યાભ્યાસને બદલે વિષયાભ્યાસમાં પરોવાયે. ઈન્દ્રદત્ત પુરોહિતની ભલી લાગણીને મેં દુરૂપયોગ કર્યો. મિત્રપુત્ર જાણી મને ખાવાની વ્યવસ્થા કરી આપી અને જેને ઘેર વ્યવસ્થા કરી આપી તેનીજ દાસી સાથેજ હું હળ્યો. મેં વિચાર ન કર્યો માતાને, ન કર્યો ઈન્દ્રદત્તને, ન કર્યો બ્રાહ્મણધર્મના કુલાચારને કે ન કર્યો પિતાની આબરૂને. મારે હવે રાજાનું રાજ્ય જોઈતું નથી કે મારે દાસીની પ્રસન્નતા નથી જોઈતી. કપિલને પતાના દુરાચાર પ્રત્યે તિરસ્કાર જાગ્યો. આ અતિ ગાઢ પશ્ચાતાપ પછી તેનું મન વરાયે વળ્યું. તેણે ત્યાંજ અને સ્વયં લેચ કરી મુનિને વેષ ધારણ કર્યો અને તે પહેરી કપિલ રાજાની પર્ષતામાં આવ્યા અને બેલ્ય यथा लाभस्तथा लोभो लाभाल्लोभः प्रवर्धते माषद्वयाश्चितं कार्य, कोटयापि नहि निष्ठितम् ।।। હે રાજન ! જેમ લાભ થાય તેમ લેભ વધે છે. મારે કામ માત્ર બે માષનું હતું. આ પ્રસન્ન થયા અને માગે તે આપું કહ્યું તેથી મારું ચિત્ત લોભે ચડયું. તે ચિત્ત લાખ અને કરોડે પણ શાંત નથી થતું. રાજન હવે મારે આપની પાસેથી કાંઈ જોઈતું નથી. જે જોઈએ તે મારામાં પિતાનામાં રહેલ સંતેષ ધન છે. અને તે આ For Private And Personal Use Only Page #333 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨૦ કપિલકેવલીક્યા સતેષધનના પ્રતાપે મારે જે જરૂર હતી તે મેં મુનિવેષ લીધો છે. “રાજન ! તને હો મારો ધર્મલાભ.” આ કહી મુનિએ રાજ્યસભા છેડી પૃથ્વી ઉપર વિહાર આરંભે. રાજગૃહી નગરથી ઘેડે દુર એક અઢાર ગાઉની મેટી અટવી હતી. આ અટવીમાં પાંચસો રે રહેતા. તે કઈવાર અટવીમાંથી નીકળી શહેર કે ગામડાને લુંટી અટવીમાં ભરાઈ જતા. - કપિલના આ જ શરદ કપિલ મુનિએ ભાવનાશ્રેણિએ ચઢી છ મહિનામાં કેવલ જ્ઞાન મેળવ્યું અને આ પાંચ ચેરને પ્રતિબંધ કરવા અટવીમાં દાખલ થયા. દુરથી ચારેએ તેમને દેખ્યા અને તે તેમના પલ્લી પતિ પાસે લઈ ગયા. પલ્લી પતિએ કહ્યું “મહારાજ તમારી પાસે શું છે કે અમે તમને લુંટીએ. અમે બર્ધા ભેગા થયા છીએ તો તમે છેડે નાચ કરે. અને અમે તાબોટા પાડી વાજીંત્ર વગાડીએ.” ચરેએ તાબોટા પાડવા માંડયા અને કપિલ કેવલી નાચતા નાચતા આ ધ્રુવપદ બોલ્યા: અનિત્ય, અસ્થિર અને દુઃખથી ભરેલા સંસારમાં હું કયું કર્મ કરું કે જેથી દુર્ગતિ ન પામું.” કપિલ કેવલીએ એક પછી એક ધ્રુવપદે ઉચ્ચાર્યા. પાંચસેએ ચોરે બુઝયા અને કેવલી પાસે સંયમ લીધું. કપિલ કેવલીના ઉચ્ચારેલા ધ્રુવપદે કપિલ કેવલી અધ્યયન રૂપે ઉત્તરાધ્યયનમાં ગુંથાયાં. કપિલકેવળી થોડે વખત વિચરી મુક્તિએ સંચર્યા. ' (ઉતરાધ્યયન-ઋષિમંડલવૃત્તિ) For Private And Personal Use Only Page #334 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંયોગ ત્યાગ ચા ને નમિરાજર્ષિ (૧) શિથિલાના રાજા પદ્મરથ અને રાણી પદ્મમાળાને પુત્ર નહે. આથી રાજા રાણી બનને ખુબ ખિન્ન રહેતાં. પણ કુદરતના નિયમમાં માણસનું ડું ચાલે છે. એક વખત ‘પદ્યરથ વનમાં જઈ ચડયો અને તેણે એક વૃક્ષ નીચે કલેલ કરતા તુર્તના જન્મેલા બાળકને દેખે. રાજાએ તેને ઉપાડો અને લાવીને પદ્મમાળા રાણીને આપે. રાજાએ મિથિલામાં પુત્રને જન્મ મહોત્સવ ઉજવ્યું. લેકેને શંકા તે પછી પણ તેમાં તે બહુ ઉંડા ન ઉતરતાં રાજા સાથે જન્મ મહોત્સમાં જોડાયા. આ પુત્ર જ્યારથી ઘેર આવ્યો ત્યારથી રાજાને પ્રતાપ વધવા લાગે અને સીમાડાના રાજા એક પછી એક આવી નમવા લાગ્યા. રાજા આ બધો પ્રતાપ પુત્રના આગમનને સમજ્યો અને તેથી તેણે તેનું નામ નામરાજ પાડયું. નમિરાજ ધાવમાતાથી ઉછેરાત બાલ્યવય પસાર કરી કિશોર અવસ્થા અને ત્યારપછી યુવાવસ્થાને પહોંચ્યો. નમિરાજ જોત જોતામાં સેંકડે રૂપરૂપના અંબાર સરખી નવયૌવનાઓને પરણ્યો. For Private And Personal Use Only Page #335 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨૨ નમિરાજર્ષિ નમિરાજ પ્રત્યેને પ્રજાને પ્રેમ અને આવડત દેખી પદ્મરથ રાજાએ કૃતકૃત્યતા અનુભવી અને તેણે ચિત્ત વૈરાગ્યમાગે વાળ્યું. આ પછી પદ્મરથે સુવિહિત સાધુ પાસે ચારિત્ર લીધું અને તે સુંદરરીતે પાળી મુક્તિ મેળવી. . (૨) નમિરાજ મિથિલાને રાજા બન્યો. તેણે જોતજોતામાં રાજ્ય ઘણું વિસ્તાર્યું અને તેજ લેકના હૃદયમાં પ્રેમ પણ વિસ્તાર્યો. નમિરાજને ત્યાં સારૂં હસ્તિદળ, અશ્વદળ અને પાયદળ હતું. આ હસ્તિદળમાં અિરાવણ હાથી જે એક સુંદર ગજરાજ હતા. સોનાની સાંકળે, સુંદર આવાસ અને રાજાને ત્યાં ખમા ખમાપૂર્વકના ભેજન હોવા છતાં તે હતિરાજને વિંધ્યાચળની સ્વતંત્રતા યાદ આવી. તેણે સોનાની સાંકળે તેડી, હસ્તિશાળ ભાગી અને મિથિલાને રમણભમણ કરી નાઠો. કોઈ તેને પકડી શકયું નહિ. હાથી જંગલ, ગામડાં, શહેર વટાવતા સુદર્શનપુરના સીમાડે આવ્યો. ત્યાંના રખેવાળાએ તેને ઘેરી લીધે. હાથી થાકયો પાક્યો અને ભુખ્યો હોવાથી શરણે આવ્યો. સુદર્શનપુરના રાજાએ તેને હસ્તિશાળામાં દાખલ કર્યો. . આ વાત નમિરાજાએ જાણી એટલે તેણે સુદર્શન પુર જેતાના દૂતોને એકલી હાથીને પાછે સેંપવાની ત્યાંના રાજા ચંદ્રયશા પાસે માગણી કરી. ચંદ્રયશાએ તે વાત ન સ્વીકારી. આથી આ બન્ને રાજવીઓ વચ્ચે યુદ્ધના પગરણ મંડાયાં નમિરાજ વિશાળ સૈન્ય સહિત સુદર્શનપુર તરફ ચાલ્યો. ચંદ્રયશા પણ પુષ્કળ લશ્કર તૈયાર કરી સામે આવવા તૈયાર For Private And Personal Use Only Page #336 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નમિરાજષિ ૩૨૩ થયો. પરંતુ તેને શુકને સારા ન થયા એટલે અનપાણી ભરી નગરમાં જ રહ્યો. સુદર્શનપુરના સીમાડે સામસામાં યુદ્ધના મરચા મંડાયા. નમિરાજ સુદર્શનપુરમાં પેસવા મથતું હતું અને ચંદ્રયશા તેને ખાળવા મથતે હતે. (૩) મહારાજ પધારે” કહી એક આધેડ વયનાં પિતાની શિબિર તરફ આવતાં સાધ્વીને નમિરાજે નમસ્કાર કર્યા. સાધ્વી શિબિરની અંદર આવ્યાં. આસન પાથરી બેઠાં. રાજા સન્મુખ બેઠે એટલે સાધ્વીએ ઉચ્ચાયું “ રાજન્ ! આ યુદ્ધ શા માટે? એક હાથી વડીલ ભાઈને લીધે તેમાં મિથિલા છેડી આટલી સૈન્ય સામગ્રી લઈ લડવા નીકળ્યા. હાથી, પાયદળ કે સમૃદ્ધિ થેડીજ સાથે આવવાની છે. અસાર લક્ષ્મી ખાતર ભાઈ ભાઈ વચ્ચે યુદ્ધ કરવું શું વ્યાજબી છે?” નમિરાજથી રહેવાયું નહિ. તે વચ્ચે બોલી ઉઠયો: પૂજ્યઆયઆપે સંયમ સ્વીકાર્યું છે. મહાવતેને જીવન સાથે વણ્યાં છે. આપ જુઠું ન બોલે તે હું બરાબર માનું છું પણ આપ વારે ઘડીએ ચંદ્રયશાને મારા ભાઈ તરીકે કેમ ઓળખાવે છે? તેની મને ખબર નથી પડતી. જગપ્રસિદ્ધ વાત છે કે હું પારથ રાજાને પુત્ર છું અને ચંદ્રયશા યુગબાહુનો પુત્ર છે. અમારી સાતમી પેઢીએ પણ કાંઈ સંબંધ નથી. વિદુષી સાધ્વી ! શું આપ માનવ માનવને ભાઈ તરીકે ગણવાના શુદ્ધ વિશાળ આશયથી તે ચંદ્રયાને ભાઈ તરીકે તે નથી કહેતાં ને ?” For Private And Personal Use Only Page #337 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪ નમિરાજષિ - “ના! ચંદ્રયશા તારો સગો ભાઈ છે. ચંદ્રયશાના પિતા અને માતા તે તારાં માતાપિતા છે તેથી હું તેને તારે ભાઈ કહું છું. માનવ માત્ર પ્રત્યેની બંધુત્વની ભાવના ક્રોધથી ધમધમતા રણગણમાં તારામાં અત્યારે ઉતરવી ઘણી કપરી છે. હું તે તારા સગા ભાઈ પ્રત્યે યુદ્ધ કરતાં રોકવા આવી છું.’ “પૂજ્ય! હું આમાં કાંઈ સમજતું નથી. આપ આ વાત ખુબ સ્પષ્ટતાથી કહે.” રાજાએ ઉત્કંઠાથી સાવધ થઈ પુછયું. સાધ્વીએ ગંભીર વદને કહેવા માંડયું. “સાંભળ નમિરાજ ! સુદર્શન નગરમાં મણિરથ રાજા હતા. તેના નાના ભાઈ યુવરાજ યુગબાહું હતા. આ યુવરાજ યુગબાહુને મદન રેખા નામે એક સતી સ્ત્રી હતી. મદનરેખાએ ચંદ્રયશાનો જન્મ આપ્યો. આ ચંદ્રયશા દશ વર્ષને થયો ત્યાં મદન રેખાએ બીજે ગર્ભ ધારણ કર્યો. મણિરથ રાજાની દ્રષ્ટિ એકવાર મદનરેખા ઉપર પડી. તેણે તેને વશ કરવા ઘરેણું વગેરે ઘણુ ભટણ મેકલ્યાં પણ મદનરેખાનું ચિત્ત તેની તરફ ન ખેંચાયું. એક વખત યુગબાહુ અને મદનરેખા લતામંડપમાં હતાં. મણિરથને આની ખબર પડી. તે ઓચિંતે લતા મંડપમાં આવ્યો. યુગબાહુએ વિનય સાચવી મેટાભાઈને પ્રણામ કર્યા. પણ મણિરથે આ સુંદર તક સમજ નીચા નમેલા યુગબાહુ ઉપર તલવાર ચલાવી યુગબાહુને ભેય ભેગો કર્યો. મદનરેખાએ રેવા માંડયું. આ કકળથી પહેરેગીરે દેડી આવ્યા પણ તે પહેલાં તે મણિરથ નાસી છૂટયો. For Private And Personal Use Only Page #338 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નમિરાજર્ષિ ३२५ કરે તેવું પામે અને વાવે તેવું લણે” તે કહેવત મુજબ વિષયાંધ મણિરથ નગરમાં પાછો ફર્યો પણ તેજ રાતે તેને ઝેરી સર્પ કરડયે આથી તે મૃત્યુ પામી નરકે ગયે. સવારે યુગબાહુના પુત્ર ચંદ્રયશાને મંત્રીઓએ રાજ્યગાદીએ સ્થાપ્યો. બેફાટ રૂદન કરતી ગર્ભવતી મદનરેખાએ પોતાના પતિ યુગબાહુને તરફડીયા ખાતા જોયા આમ છતાં ક્રોધથી તેમની આંખ લાલ હતી. ક્રોધ તેમના શરીરમાં માતે નહેાતા. ઘડી ઘડી ઉભા થઈ ક્યાં ગયો મણિરથ કહી તે દેડવા મથતા હતા. સતી મદનરેખાએ મરણશય્યાએ પહેલ પતિને આ શ્વાસન આપ્યું અને કહ્યું “નાથ! ક્રોધ ન કરે. ભાઈ, પિતા માતા આ બધાં સગાં સ્વાર્થના છે. પોતાનું આત્મકાજ સુધારો. સૌને ખમાવે, દેવગુરુ ધર્મનું શરણું સ્વીકારો. મણિરથને દુશ્મન ન સમજે. કર્મવશ ભાનભૂલેલા તેના ઉપર દયા ચિંત.” મદનરેખા સામે ફાડી આંખે યુગબાહુએ જોયું. તેણે તેના ખેળામાં માથું નાંખ્યું અને તેણે પલકમાં દેહને ત્યાગ કર્યો. “ * મદનરેખા ડીવાર રેઈ પણ તુર્ત વિચાર આવ્યો કે મણિરથે મારા પતિનું ખુન મારા રૂ૫ અને મારા દેહ માટે કર્યું છે. તેને મારી કાયા ચુંથવાની ઘેલછા લાગી છે, હું શું કરું? કયાં જાઉં? મારૂં મણિરથના રાજ્યમાં કે રક્ષક? તેણે આંસુ લુછ્યાં. પતિના દેહને ખેાળામાંથી હેઠે મુકો. સતી પતિને પગે લાગી. લતા મંડપ છોડી નાઠી. તેણે ન જોયે માર્ગ કે ન જે કુમાર્ગ, તેણે ન ગણી For Private And Personal Use Only Page #339 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨૬ નમિરાજપિ બીક વાઘની, વરૂની કે સર્ષની. નાસતાં નાસતાં સવાર પડયું અને તે વિસામા માટે એક વૃક્ષ નીચે બેઠી. શ્રમ અને ભયને લઈ તેનું શરીર કંપતું હતું, ચિંતા અને પતિના શેકે તેનું મન ચમકતું હતું. થોડીવારે તેને પેટમાં અસહ્ય વેદના થઈ અને તેજ વૃક્ષ નીચે મદનરેખાએ પુત્રને જન્મ આપે. રાજન ! રાજ્યના વારસદાર યુવરાજ યુગબાહુની અનાથ બનેલી પત્ની મદનરેખા આ જન્મેલા બાળકને સાફ કરવા પાસેના સરવરે ગઈ. સરેવરમાં પગ મુકી પુત્રને સાફ કરે છે ત્યાં જળહક્તિએ તેને ઉપાડી આકાશમાં ફેંકી. બાળક કાંઠે પડયું. સતીને આકાશમાંથી જ એક વિદ્યાધરે ઝડપી લીધી. પકડી ત્યારે તે તેના હૃદયમાં દયાને અંકુર હતો. પણ જ્યારે તેણે તેનું મુખ જોયું એટલે તેને વિકાર જાગ્યું. અને તે બે ‘દેવિ મણિપ્રભ નામને વિદ્યાધર છું. “હું જતો હતા તે ચતુર્કાની મણિચૂડ ચારણ ત્રાષિને વાંદવા. પણ હવે હું તને લઈ મારી નગરીએ પાછો ફરીશ.” સતી તેના મુખના હાવભાવ સમજી બેલી “શા માટે? ચાલે ચારણ મુનિ પાસે પછી પાછા કયાં નગરી તરફ નથી કરાતું ” વિદ્યાધર અટક. મદન રેખાને લઈને ચારણુ મુનિ પાસે આવ્યું. મુનિએ વિષયવિકાર કેવા ભયંકર છે તેની દેશના આપી. મણિપ્રભ વિદ્યાધર બેધ પામે. તે મદનરેખા તરફ ફરી બે “સતી તું મારી બહેન છે. મારા તરફથી જરા પણ ભય રાખીશ નહિ.” રાજન! તેને મેહ તુટે તેણે સ્વદારા સંતેષત્રત લીધું સતીએ મુનિને પુત્રને વૃત્તાન્ત પુછયે. For Private And Personal Use Only Page #340 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નમિરાજર્ષિ ૩૦૭ મુનિએ કહ્યું “સતિ ! થોડીવારે તે વનમાં પધરથ રાજા આવ્યો. તેણે તારા આ બાળકને દેખે તેને તે મિથિલા લઈ ગયો અને પિતાની રાણી પદ્મમાળાને સેં. તેણે તેનું નામ નમિરાજ પાયું છે.” - મણિરથ બોલે આયેં, હું સતી મદનરેખાને પુત્ર! ચંદ્રયશાને લધુ બંધુ! પદ્મરથ રાજા મારા પાલક પિતા! પદ્મમાળા પાલક માતા !” “રાજન ! હા. તું યુગબાહુને અને મદનરેખાને પુત્ર! અને હું પોતે મદનરેખા ! મુનિ પાસેથી નીકળી મેં દીક્ષા લીધી અને સુવ્રતા નામ ધારણ કરી હું સંયમ પાળું છું. તમને બને બાંધને લડતાં દેખી સાચી વાત કહેવાનું દીલ થયું. ગુણીની આજ્ઞા લઈ હું અહિં આવી અને તેને સાચેસાચી વાત કહી.” સાધ્વીએ છુટકારાને દમ ખેંચતાં કહ્યું. નમિરાજ ફરી ફરી સાધ્વીને નાખ્યો અને બોલ્યા, માતા ! તમે ખરેખર ઉપકારી છે. પિતા તુલ્ય મોટાભાઈ પ્રત્યેના અવિવેકથી મને બચાવ્યું છે. સાધ્વી તુર્ત ગરનાળાના રસ્તે થઈ ચંદ્રયશા પાસે ગયાં. અને કહ્યું “નમિરાજ તારે ભાઈ છે તેની ઓળખ આપી. બન્ને ભાઈઓ ભેટયા. ચંદ્રયશાએ રાજ્યને ત્યાગ કરી દીક્ષા લીધી. અને નમિરાજને સુદર્શનપુરનું રાજ્ય આપ્યું. નમિરાજને એકવાર દાહવર ઉત્પન્ન થયે. આ દાહને શાંત કરવા રાણીએ, દાસીએ સૌ ચંદન ઘસવા બેઠી. શામાં આળોટતા નમિરાજને સ્ત્રીઓના કંકણને શબ્દ For Private And Personal Use Only Page #341 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨૮ નમિરાજર્ષિ વેદનામાં વધારો કરતો લાગ્યો અને તે બોલ્યા “આ અવાજ બંધ કરો.” ડીવારે શુદ્ધિમાં આવતા ફરી રાજાએ પુછયું “ કામ પતી ગયું? કેમ હવે અવાજ નથી ?” મંત્રીએ કહ્યું કે ના મહારાજ ! ચંદન ઘસાય છે પણ રાણીઓએ અને દાસીઓએ એક કંકણ રાખી ઘસવા માંડયું છે આથી અવાજ નથી.” માંદગીમાં પડેલા નમિરાજને આ શબ્દ જાદુઈ અસર કરી. જ્યાં બે છે ત્યાં ઘેઘાટ છે. એકલાને સદા શાંતિ છે. સંગ જ પાપનું કારણ છે. આત્મા સદા સુખી છે પણ શરીરને સંગ દુઃખકારક છે. દુનીયાના બધાં દુઃખ સંયેગનું પરિણામ છે. રાજાએ ચિત્તને સંગ વિયેગના તત્વ જ્ઞાનમાં પરોવ્યું. દુઃખ વિસારે પડયું અને તેજ રીતે તેને નિરાંતે ઊંઘ આવી. રાત્રિએ સ્વપ્ન આવ્યું. તેમાં તેણે મેરૂપર્વતને જોયે. સવાર પડ્યું. રાજાને સ્વપ્નના વિચારને ઉહાપોહ કરતાં જાતિસ્મરણ જ્ઞાન થયું. તેને પૂર્વભવને મહામુક દેવલેક અને મેરૂ ઉપર જિનેશ્વર ભગવાનના કરેલ સ્નાત્ર મહોત્સવ યાદ આવ્યાં. સંગ વિયોગને વિચાર કરતા નમિરાજર્ષિએ રાજ્યપાટ છેડયું અને પ્રત્યેક બુદ્ધ થઈ સંયમ લીધું. નમિરાજર્ષિની દીક્ષા વખતે ઇંદ્રને નમિરાજષિનું મન તપાસવાની ઈચ્છા થઈ. તેણે બ્રાહ્મણનું રૂપ ધરી નમિરા For Private And Personal Use Only Page #342 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નમિરાજર્ષિ ૩ર૯ જર્ષિને મિથિલા બળતી બતાવી કહ્યું “રાજન ! મિથિલા સામી નજર નાંખે તમારૂં અંતઃપુર બળે છે. પ્રજા કેલાહલ રાજાએ શાંત ચિત્તે જવાબ આપે, “વિપ્ર મારૂં કાંઈ બળતું નથી. મારે સ્ત્રી નથી, પુત્ર નથી, પરિવાર નથી. મારે કઈ પ્રિય નથી કે અપ્રિય નથી. આથી મિથિલા બળતા છતાં મારું કાંઈ બળતું નથી.' આ નમિરાજર્ષિ અને વિપ્રરૂપે આવેલ ઈન્દ્રનો સંવાદ ઉત્તરાધ્યયનમાં નમિરાજર્ષિની સંગ ત્યાગ રૂપ-એકત્વ ભાવના અને વૈરાગ્યની અખંડ જ્યોત જલાવી તેમના જીવનને પ્રકાશી રહ્યો છે. सुच्चा बहूण सद्वं वलयाणमसद्वं च एगस्स बुद्धो विदेहसामी सक्केण परिक्खिओ अ नभी - ચંદન ઘસવા વખતે બહુ સ્ત્રીઓના કંકણના શબ્દોને સાંભળી તથા એક કંકણના શબ્દને નહિ જાણીને બંધ પામેલા અને ઈન્ને પરીક્ષા કરેલા નમિરાજાએ ઉત્કટ વૈરાગ્યે વળી સંયમ લઈ શ્રેય સાધ્યું. નમિરાજ પ્રત્રજ્યા બાદ કર્મોનો નાશ કરી કેવલી થયા અને અંતે સિદ્ધિગતિ મેળવી સિદ્ધ બુદ્ધ થઈ કૃતકૃત્ય થયા. ( ઋષિમંડલવૃત્તિ–ઉત્તરાધ્યયન ) For Private And Personal Use Only Page #343 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪ સત્ત્વ યાને મહારાજા મેઘરથ શાંતિનાથ ભગવાનના દસમા ભવની આ વાત છે. સમતિ પામ્યા પછીના ભવની ગણતરી થાય તે મુજબ શાંતિનાથ ભગવાનના જીવે પ્રથમ શ્રીણના ભવમાં સમકિત મેળવ્યું હતું. (૨) પંડિરિકિણી નગરમાં ઘનરથ રાજાને બે રાણીઓ. એક પ્રિયમતી અને બીજી અનેરમાં. આમ તે બે શક્ય પણ તેમને પ્રેમ જોઈએ તે સગી બે બેને. સમય જતાં બને ગર્ભવતી થઈ અને ભનેએ પુત્રને જન્મ આપે. પ્રિયમતીએ જે પુત્રને જન્મ આપે તેનું નામ રાજાએ મેઘરથ પાડ્યું અને મનેરમાના પુત્રનું નામ રાજાએ દરથ પાડયું. મેઘરથ અને દંઢરથને પ્રેમ બળદેવ વાસુદેવ જે. એક બીજાથી એક બીજા જુદા ન પડે. ઘેડે સમય થયે ત્યાં તે ઘરથ રાજાએ સંયમ લીધું અને સર્વ રાજ્યને ભાર મેઘરથને સેં . આ ઘનરથ જિનેશ્વર ભગવંત થયા. For Private And Personal Use Only Page #344 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહારાજા મેઘરથ ૩૩૧ મેઘરથનું રાજય વિસ્તીણુ હતુ; ઋદ્ધિ સિદ્ધિને પાર નહાતા. દેવાંગના સરખી રાણીએ તેના અંતઃપુરમાં હતી. મેઘને કાંઇ કમીના ન હતી. છતાં મેઘરથને નહાતા પ્રેમ રાજ્ય ઉપર, નહાતા સ્ત્રીઓ ઉપર કે નહાતા દુનીયાના રંગ રાગ ઉપર. મેઘરથની રાજ્યસભા એટલે ધમ સભા. ત્યાં રાજ પૂણ્ય પાપના ભેદ ઉકેલાય, કર્માંના સંધાને વિચાર થાય અને પૂજન્મના સંસ્કારાની અગત્યતા સમજાવાય. મેઘરથે એવી સુંદર છાપ પાડી હતી કે રાજ્યસભામાં તે રાજાએ ભેગા થાય પશુ મેઘરથ પૌષધ લે ત્યાં પણ રાજાની હઠ રહેતી સામ`તાની ઠઠ રહેતી. તે પણ બધા મેઘરથ સાથે પૌષધ લેતા અને મેઘરથની વાણી સાંભળતા. (૩) ‘મારૂં રક્ષણ કરો, મારૂ રક્ષણુ કરા’એમ ખેલતુ હાય તેમ એક કબુતર રાજા પૌષધ લઇ બીજાઓને ઉપદેશ આપતા હતા તે વખતે ખેાળામાં આવી પડયું. રાન્ત કાંઇક વિચાર કરે તે પહેલાં તે પાંખેાને હલાવતુ વિશાળ બાજ પક્ષી આવ્યું અને ખેલ્યું ‘રાજા તું કબુતરને આપી દે મારૂ એ ભક્ષ્ય છે. હું ભૂખ્યું છું. ’ ભયથી ધ્રુજતા કબુતરે કહ્યું 'રાજન! મને મને આ મારી નાંખે છે. હું તમારે શરણે આવ્યે રાજા ઉભા થયે. ક્ષેનને આજને તેણે કહ્યુ ગરાજ ! કબુતર ભેળુ અને ભલુ પ્રાણી છે તે મારે For Private And Personal Use Only બચાવે છું. ' - વિ. શરણે Page #345 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩૨ મહારાજા મેઘરથ આવ્યું છે. હું... શરણાગતને ક્ષત્રિય થઇ કેમ સોંપી શકું ? હું નહિ જ સાંપું.' માનવભાષામાં હસીને ખાજ મેલ્યું, 'રાજન્! ભૂખે મારા પ્રાણ જાય છે. મહામહેનતથી આ કબુતર મને મળ્યું છે, એકને બચાવી બીજાને મારવામાં શું ધર્મ સમાયે છે? મારૂ ભક્ષ્ય મને પાછુ સાંપ. ’ ‘સ્પેન! હુ તને ભૂખે મારવા માગતા નથી. મારા રાજ્યમાં ખારાકને ટાટા નથી. તુ માગે તે તને ખારાક આપું. ઘેખર, કંસાર, લાડુ જે જોઇએ તે અને જેટલા જોઇએ તેટલા આપીશ.’ રાજાએ ખારાક મગાવવાની તત્પ રતાથી કહ્યુ . ‘રાજ! મારા જેવાં જંગલમાં વસનાર યૈન પક્ષી આવા ખારાક ખાતાં નથી. મારે ખારાક તે માંસ છે અને તે પણ મારી સમક્ષ છેદીને અપાય તે જ માંસ મારું જોઇએ.’ રાજાને જવાખ ઇચ્છતા ક્ષેને કહ્યું. રાજાએ કહ્યું ‘ વિહંગરાજ! તે તે બહુ સારૂ ! હું મારા શરીરમાંથી કબુતરના વજન જેટલું માંસ કાપીને તને આપું તે ચાલશે ને ?’ પશ્ચિએ કહ્યુ ‘ જરૂર ચાલશે પણ હૈ! મુગ્ધરાજવી ! પક્ષિ ખાતર હજારાને! પાલક! તું શા માટે તારા જીવનને હોડમાં મુકે છે ?’ ‘વિહંગરાજ ! આ જીવનકનાં શાશ્વતાં રહ્યાં છે? માડા વહેલા દેહ જવાના તેા છે જ. હું માનવભવમાં શર For Private And Personal Use Only Page #346 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહારાજા મેઘરથ ૩૩૩ ણાગતને જીવ લેનારે કહેવરાવું તે ઠીક કે શરણુગત ખાતર જીવન સમર્પ તે ઠીક.” રાજાએ નેકરને હુકમ કર્યો અને ત્રાજવું મંગાવ્યું. એક પલામાં ધ્રુજતું કબુતર મુકયું અને બીજા પલ્લામાં રાજાએ છરી વડે સાથળ કાપી, માંસના લોચા મુક્યા. ભાઇ સુત રાણું વલવલે હાથ ઝાલી કહે તેહ ધર્મિરાજા એક પારેવાને કારણે શું કાપે છે દેહ. - આખો પરિવાર અને સાથે ઉભેલા બધા રડી ઉઠયા અને રાજાને કહેવા લાગ્યા, “રાજન ! આપને આપને વિચાર કરવાનું નથી. આપથી હજારેનું પાલન થાય છે તે વિચારે. આપ એક કબુતરને બચાવતાં જીવ ખેશે તે અમારા જેવા હુજારે રેલાઈ જઈ કમોતે મરશે.” મુંઝાઓ નહિ. મને સત્વથી ઢલે ન પાડે, જે એક શરણાગત પક્ષિનું રક્ષણ નથી કરી શકતે તે હજારેનું રક્ષણ શી રીતે કરવાને હતે.” રાજાએ દઢ નિશ્ચયથી કહ્યું, ત્યાં શ્યન બેલ્યો “રાજન! તત્વની ચર્ચા કરવાની નથી. મારા પ્રાણ જાય છે. મારે ન્યાય જલદી પતાવે. કબુતર જેટલું માંસ મને આપે.” રાજાએ છરી જોરથી ચલાવી. બીજી સાથળ ચીરી માંસના લેચા તાજવામાં નાંખ્યા પણ પલ્લું તે નમ્યું નહિ. રાજાને આમ કેમ થયું તેનું આશ્ચર્ય થયું પણ તેને બહુ વિચાર ન કરતાં તુર્ત તે ઉભે છે અને આ પહેલામાં જઈ બેઠે. For Private And Personal Use Only Page #347 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩૪ મહારાજા મેવરથ મહાજન લેક વારે સહુ, મકરે એવડી વાત મંત્રીઓ અને પ્રજાજને “એ રાજન ! આ શું કરે છે ! પક્ષિ ખાતર આખે દેહ સમર્પણ!” કહી મુખમાં આંગળી નાંખી આશ્ચર્ય સાથે રહેવા લાગ્યા. પણ રાજાને તે જવાબ એકજ હતો કે “શરણાગતની રક્ષામાં પાછા ન પડાય.' ને કહ્યું “રાજન ! મારે તારા દેહની જરૂર નથી, મારે તારા રાજ્યને અને પરિવારને રઝળાવ નથી. હું તે માગું છું માત્ર મારૂં ભક્ષ્ય આ કબુતર. જે એ તારી પાસે ન આવ્યું હોત તો તું શેડે બચાવવાને હતે.” રાજાએ કહ્યું “વિહગરાજ ! શરણાગતની રક્ષા એ મને મારા પ્રાણ કરતાં વધુ વહાલી છે. મારા દેહથી તેની રક્ષા થતી હોય તે આ દેહને આરેગી કબુતરની રક્ષા થવા દે.” ત્યાં આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ અને “જય હો મેંઘરથને, જય હે મેઘરથને ” એમ પિકાર કરતી એક દિવ્ય આકૃતિ પ્રગટ થઈ. રાજા સમજી ગયા કે આ કેઈ દેવ છે પણ તે બોલે તે પહેલાં તે તે દિવ્ય આકૃતિધારક પિતે જ બોલ્યો. ઈન્દ્ર પ્રશંસા તાહરી કરી, તેહ તું છે રાય ૩ મેઘરથ કાયા સાજી કરી સુર પહોંટ્યો નિજ ઠામ “મહારાજા ! હું ઈશાન દેવલેકને સુરૂપ નામે દેવ છું. એક વખત ઈશાનેન્ડે આપની પ્રશંસા કરી કે શું For Private And Personal Use Only Page #348 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહારાજા મેધરથ ૩૩૫ મેઘરથ રાજાનું સત્વ! મને શંકા ઉપજી અને મેં તારી ચેન અને કબુતરમાં અધિઠિત થઈ પરીક્ષા કરી.” “રાજન ! શું કહું ઈ વખાણ્યા તેથી તું ખરેખર સવા સત્વશાળી છે.” રાજાએ શાથળ અને દેહ તરફ જોયું તે નહેતા ત્યાં કોઈ ઘા કે નહેતા લેહીના ડાઘા. જા અને પ્રજા બધાં સમજ્યા કે આ તે દેવે મેઘરથ રાજાની પરીક્ષા કરી. ઈશાન દેવકને દેવેન્દ્ર દેવલોકના ગાનતાનમાં મશગુલ હતા. ઇંદ્રાણીએ ચારે બાજુ વિંટળાઈ વળી હતી. અનેક હાવભાવ કરી ઈન્દ્રને પ્રસન્ન કરતી હતી. ત્યાં ઇન્દ્ર ઉભે થયે અને ‘ન માત્ર સુ” “હે ભગવંત તમને નમસ્કાર” એમ બેલી ન. દેવાંગનાઓને આશ્ચર્યને પાર ન રહ્યો. ગાનતાન પડતાં મુકયાં અને સૌ કહેવા લાગીઃ “નાથ ! આ શું તમે કર્યું? કેને નમ્યા. ઈન્ડે કહ્યું “દેવીઓ હું મહાત્મા મેઘરથને નમ્યો. શું તેનું સત્વ અને શી તેની અડગતા! આટલી આટલી ઋદ્ધિ, વૈભવ અને લલનાઓ છતાં એ રાજા પૌષધ ઉપર પૌષધ કરે છે અને કાર્યોત્સર્ગ કરી કાયા દમે છે. હું તમારા ચેનચાળામાં લુબ્ધ છું ત્યારે તે લકત્તર જીવન જીવે છે. હું For Private And Personal Use Only Page #349 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩૬ મહારાજા મેa9 પામર આ મહાત્માને ન નમું તે બીજા કોને નમું ? જેને દે દેવાંગનાઓ અને ઇન્દ્રો પણ તેના ધ્યાનમાંથી ચલિત ન કરી શકે તેવું તેનું સત્ત્વ છે. આ પછી દેવાંગનાઓ અને ઈન્દ્રના પરિવારે પણ “નમો ભગવતે તુ’ કહી નમન કર્યું. આ બધું છતાં બેદેવીઓને પિતાના રૂપ અને ચતુરાઈને ગર્વ હતું. તે મેઘરથની પાસે આવી. તેમણે કેઈ નાટારંભ કર્યા, કેઈ હાવભાવ ભર્યા અંગમરોડ કર્યા. દેવીઓએ માન્યું કે પત્થર પીંગળે એવી અમારી ચતુરાઈ છે તે આ માનવના શા ભાર? આખી રાત દેવાંગનાઓ મથી પણ મેઘથે આંખ ન ખોલી, તેમજ તેના દેહમાં જરાપણ વિકૃતિન જાગી! દેવીએ હારી અને ફરી “નમો સ્તુળ” કહી દેવલેકે ગઈ અને ઇન્દ્રને કહ્યું “નાથ! આપે કહ્યું હતું તેથી સવાયું સવ અમે મેઘરથમાં નિહાળી સાક્ષાત્કાર કર્યું? (૫) તપથી શેષિત મેઘરથે એકવાર સાંભળ્યું કે “ઘનરથ ભગવંત પરિસીમામાં આવ્યા છે. મેઘરથ પરિવાર સાથે ભગવંત પાસે ગયો. દેશના સાંભળી રાજ્ય ભાઈને ભળાવી તેણે સંયમ લીધું અને તે સંયમ એવું પાળ્યું કે ત્યાંથી મરી તે સીધા સર્વાર્થસિદ્ધ અનુતર વિમાને ગયા. ( ત્રિષષ્ઠિ શલાકા પુરૂષચરિત્ર ) For Private And Personal Use Only Page #350 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૫ ક્ષમાં યાને સ્કંદસૂરિસ્થા (૧) મુનિસુવ્રતસ્વામિના સમયની આ કથા છે. સ્જદક અને પુરંદરયશા એ ભાઈ બહેનની જોડલી હતી. એક બીજાને એક બીજા ઉપર અપાર પ્રેમ હતો. શ્રાવસ્તીના રાજા જિતશત્રુ અને ધારિણું આ પુત્ર પુત્રીથી ખુબ સંતુષ્ટ હતાં છતાં તેમને એક જ ચિંતા રહ્યા કરતી હતી કે “પુરંદરયશા ગમે તેમ તેય પારકા ઘરની લક્ષ્મી. મેડા વહેલા તેને પરણાવ્યા વિના છેડે જ છુટકે છે. પરંતુ સ્કંદક તે તેનાથી જરાયે અળગો રહેતું નથી અને તેને ન જુએ તે અર્ધો અર્થો થઈ જાય છે. મને પુરંદરયશા કરતાં કંઇકની વધુ ચિંતા થાય છે કે પુરંદયશા સાસરે જશે ત્યારે આવું શું થશે ?” સમય વિ. પુરંદરયશાએ યૌવનમાં પ્રવેશ કર્યો. સ્કંદન સાથે ગમે તેટલે ભાતૃપ્રેમ હોવા છતાં તેને કુંભકાર નગરના રાજા દંડકાગ્નિને સંગ વધુ પ્રિય લાગ્યું અને તેને તે પરણી સાસરે ગઈ. ૧૨ For Private And Personal Use Only Page #351 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩૩. સ્કંદકરિકથા સ્કંદક ડાહ્યો, શાણા અને ધર્મીને રાગી હાવાથી તેણે પુર દરયશા ઉપરથી ચિત્તને ખસેથું અને ધ માર્ગોમાં પેાતાનું ચિત્ત જોડયુ, Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્કંદકને પુરંદરયશાનેા સંગ છેડયા પછી બીજાના સંગ ખપતે ન હતા. તેણે ધર્મના ગ્રંથ વાંચવા માંડયા અને કલાકે સુધી તે તત્ત્વ ગવેષણામાં ઘુમવા લાગ્યો. ( ૨ ) એક વખત જિતશત્રુ રાજા અને સ્કંદકુમાર રાજ્ય સભામાં બેઠા હતા. ત્યાં ઈંડાગ્નિ રાજાને પાલક નામને પુરોહિત આવ્યું. જિતશત્રુએ જમાઈના આ પુરહિતનુ સારૂં સન્માન કરી ચેાગ્ય આસને બેસાડયો. પાલક વેદ સ્મૃતિના સારા જાણકાર હતેા છતાં જૈન ધર્મ ઉપર તેને સહજ દ્વેષ હતે. તેણે વાતવાતમાં જૈન ધર્માંની સ્નાન નહિ કરવાની વિગેરે રીતિ વર્ણવી નિ ંદા કરી. કદકકુમારે તેની બધી દલીલેના જવાખ આપ્યા અને તેને નિરુત્તર બનાવી ભેઠે પાડયા. પાલકને ભરસભામાં પેાતાનુ થયેલ અપમાન મહુ સાલ્યું. પણ ત્યાં તે કરે શુ? ( ૩ ) સ્કંદકકુમારે પાલક સાથે ધ ચર્ચા તો ઘણી કરી પણ તેને લાગ્યુ કે ‘એ જ્ઞાન કામનું શું કે જે તારે નહિ. હું જૈન ધર્મીના સંયમની અદ્ભૂત વાતે ભલે કરૂ પણ હું સંચમ પાળું નિહ તો તેની અસર શી ? રાજ્યમહેલમાં રહી સદા For Private And Personal Use Only Page #352 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંદસૂરિકથા ૩૩૯ ભેગમાં રાચામાચ્યા રહેવાથી ડું જ વિરતિ સુખ મળે છે. વિરતિ સુખ તે ઉઘાડે માથે, ઉઘાડે પગે પાદવિહાર કરતા મુનિઓ જ લઈ શકે છે.” અતિ ઉગ્ર પાપ કે પૂણ્ય સંક૯૫ તુત ફળે તેમ કંદકકુમાર આ વિચાર કરે છે ત્યાં વનપાલકે સમાચાર આપ્યા, ‘કુમાર ! જગળને પાવન કરતા શ્રીમુનિસુવ્રત સ્વામી ભગવાન ઉદ્યાનમાં પધાર્યા છે. ” કુમાર આનંદ પામ્યા અને પરિવાર સાથે ભગવંતને વાંદવા ઉદ્યાને આવ્યું. જિનેશ્વર ભગવંતની દેશના એટલે ત્રિકાળદર્શી પરમાત્માની વાણી, તે તો સૌની વિચારધારાને જાણે. તેમણે તુતે કંદકના પરિણામ જાણ્યા અને દેશનામાં કહ્યું, ‘કલ્યાણના માર્ગ છે. સાધુધર્મ અને બીજો શ્રાવક ધર્મ છે. પુરૂષસિ હેને માર્ગ એ પ્રથમ સાધુ માર્ગ છે.” સ્કંદકનું હૃદય અગાઉથી ભાવિત થઈ ચૂકેલું હતું. તેથી તેને પલળતાં વાર ન લાગી. તેણે માતાપિતા પાસે સંયમની અનુમતિ માગી. માતપિતાએ તેને તું અમારે એકને એક પુત્ર છે. આ મેટું રાજ્ય, આ વૈભવ અને બધા સુખનું મધ્યબિંદુ તું જ છે.' સ્કંદકકુમારને ભવને ભય લાગ્યો હતો. તેને તે સંસારમાં ક્ષણ જાય તે લાખેણ ક્ષણ ધુળમાં રગદોળાતી લાગતી હતી. તે ભગવાનને શરણે ગયે અને તેણે પિતાના પાંચ મિત્રો સાથે દીક્ષા લીધી. આ પાંચસે મિત્રો સ્કંદકના શિષ્ય થયા. &દક અણગાર ભગવંત સાથે પાંચસે શિષ્યો સહિત For Private And Personal Use Only Page #353 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪૦ સ્કંદસૂરિકથા તપ, જપ, જ્ઞાનરૂપ સંયમમાં ભાવિત થઈ પૃથ્વી ઉપર વિચરવા લાગ્યા. થોડો સમય વીત્યો એટલે ભગવંતે સ્કંદક સનિને આચાર્ય પદાધિષ્ઠિત કર્યા. હવે સ્કંદકમુનિ સ્કંદકસૂરિ થયા. (૪) સ્વામી સાધુ સવેશ, જાઉં બહેનને દેશ; આ જે પ્રભુજી આજ્ઞા હુવે છે.” એક વખત સ્કંદસૂરિ ભગવાન પાસે આવ્યા અને કહેવા લાગ્યા, “ભગવંત ! મારે પુરંદરયશા બહેન હતી. તેને મારા ઉપર અથાગ પ્રેમ હતો. મેં સંયમ લીધે છે હું આચાર્ય થયે છું છતાં તે બહેન હૃદયમાંથી વિસરી નથી. મારી ઈચ્છા તેની પાસે જવાની છે. તે મારૂં સંયમ દેખી સંયમ તરફ દેરાશે અને એને પતિ કે જે કુલપરંપરાએ મિથ્યાત્વવાસિત છે તે પણ કદાચ મિથ્યાત્વથી અળગે બને ?” ભગવંત તે મહાજ્ઞાની. તેમણે ભાવિભાવ જાણી લીધે અને કહ્યું “જવું હોય તે જાઓ પણ તમને ત્યાં મરણત ઉપસર્ગ નડશે !” “નવિ જીવિત અમ દુઃખ, સહેલું મેક્ષના સુખ આ૦ લેક લાયક અમે પામશે જી. સ્વામી કહે તિવાર, તુજ વિણ સવિ પરિવાર આ૦” કંદસૂરિ મૂળ તે ક્ષત્રિય પુત્ર એટલે તે તુર્ત સાવધ થયા અને બેલ્યા “ભગવંત! મરણુત ઉપસર્ગ! બહુ સારૂ. પણ ભગવંત! અમે આરાધક રહીશું કે વિરાધક? ” For Private And Personal Use Only Page #354 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org કસરિકથા ૩૪૧ " સ્કંદક ! બધા આરાધક થશે પણુ તું આરાધક નહિ રહે !” સ્ક ંદકનું ક્ષત્રિય તેજ ઝળકયુ. તેને ભગવતની ના છતાં પેાતાના સત્ત્વની પરીક્ષા ફરવાનું મન થયું અને કેઇપણ ભાગે મરણાંત ઉપસર્ગ સહી આરાધક બનવાની દૃઢતા જાગી. Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્કર્દકે નિશ્ચયી મનપૂર્વક ભગવંતને કહ્યું ‘ ભગવંત ! મારા એક સિવાય બધાનુ તે કલ્યાણ થશે જ ને ?’ " જરૂર.’ ‘ ભગવ ંત ! તે હું ત્યાં જઇ પાંચસેાના આરાધકપણામાં નિમિત્ત કેમ ન અનુ ?' ભગવાન મૌન રહ્યા. (૫) પાલક પુરહિતે લેાકેા પાસેથી સાંભળ્યું કે એક દકસૂરિ પાંચસે મુનિઓ સહિત કુંભકાર નગરે આવે છે. આખા નગરને આનંદ હતા અને સૌ કેઇસૂરિના દર્શન માટે તલસતાં હતાં, પણુ એક માત્ર પાલકનું હૃદય મળતુ હતું. તેને પૂર્વે સ્કંદકે કરેલા અપમાનના બદલા લેવાનુ મન થયું. આડી અવળી યુક્તિએ વિચાર્યાં પછી એક યુક્તિ તેણે શેાધી કાઢી અને તે આન ંદથી થનથની ઉયે.. * તેવામાં વનપાલકે આવી રાજાને વધામણી આપી. ‘ ભગવંત ! પાંચસેા શિષ્યો સહિત સ્કંદકસૂરિ પધાર્યાં છે.’ આ સાંભળી રાજા, રાણી અને આખુ નગર સૂરિના દર્શને ઉલટયું. સ્કંદકસૂરિએ સંસારની અસારતા અને ધુમાડાના For Private And Personal Use Only Page #355 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir &દકારિકથા બાચકા જેવી સંસારની સંપત્તિને જણાવી. પુરંદરયશાના હર્ષને પાર નહોતે. તે મનમાં બેલી ઉઠી “બાંધવ! રાજરાજેશ્વર બનત તે અત્યારે મહામુનીશ્વર બની આમિક વૈભવ છેડે એ છો અનુભવે છે. સૂરિની દેશનામાં કઈ ભવ્યાત્માઓએ અનેક વતવ્રતુલાં લીધાં અને જૈનધર્મની ભૂરિભૂરિ પ્રશંસા કરી. પાલક આખા નગરમાં સૌ કોઈ આનંદ આનંદ માણે છે અને તમે કેમ વિચારમગ્ન છે?” રાજાએ વિચારમગ્ન પાલકને પુછયું. પાલકે કહ્યું “મહારાજ લોકોને ગાડરિયે પ્રવાહ. તેમને સાચા બટાની થેડી ખબર છે કે આમાં તત્ત્વ શું છે ? પાંચસો શિષ્યો સહિત સૂરિના આગમનમાં તમને કાંઈ દુશંકા લાગે છે ? રાજાએ આશ્ચર્ય અને અણગમાપૂર્વક કહ્યું. “રાજન ! આપ ભદ્રિક એટલે બધાને ભલા દેખો છે ? મને તે આપના રાજ્યની અપાર ચિંતા એટલે મેં આની પુરી તપાસ કરી તે ખબર પડી કે કંદકે દીક્ષા લેતાં શું લીધી પણ તે ન પાળી શકયે. સંયમથી કંટાળે. તેણે શરૂઆતમાં તે ઘેર જવાનું મન કર્યું પણ શરમને માર્યો ન ગયો અને અહિં પાંચસે સુભટને લઈ આવ્યા છે.” કંદસૂરિની સાથે રહેલા પાંચ મુનિઓ સુભટે છે તે શાથી જાણ્યું ?” રાજાએ ઉતાવળે પુછયું.. For Private And Personal Use Only Page #356 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્કંદમરિકથા ૩૪૩ મહારાજા! તેને દાર્શનિક પુરાવો એ છે કે એ જ્યાં ઉતર્યા છે ત્યાં જમીનમાં તેમણે બધે શસ્ત્ર ભંડાર છુપાવ્યું છે. આપને મારા કથનમાં ભરોસે ન બેસતે હોય તો કોઈ દ્વારા તપાસ કરાવે ને ?” રાજાને આ વાત અશ્રદ્ધેય લાગી. છતાં તેણે જાસુસેને આ કામ ઍયું. છૂપી રીતે તપાસ કરી અને રાત્રિએ આવીને રાજાને કહ્યું “મહારાજા ! મુનિઓના આવાસ નીચે છે તો મેટા શસ્ત્રભંડાર, જુઓ તેમાંના આ રહ્યા ર્થોડા નમુના.” રાજાને મિજાજ ગયે. તેણે તુર્ત પુરોહિતને બેલાવ્યો અને કહ્યું “પુહિત ! તમે કહ્યું તે મુજબ શસ્ત્રો નીકળ્યાં. સાધુના વેષ લઈ શું તેમણે પાખંડ જમા છે. તમે ઠીક લાગે તેવી તેમને ઘેર શિક્ષા કરજો અને એક એકને મારી નાંખે.” - પુરોહિત મલકાયો અને મનમાં બેલી ઉઠયો “મારી યુક્તિ બરાબર કામ લાગી. સ્કંદકના ઉતારાની નીચે મેં ખાડામાં રાખેલાં શસ્ત્રોએ મારા કરેલ અપમાનને પુરે બદલે વજે.” સવારના પહોરમાં રહેલા પાલક પુહિત ઉદ્યાનમાં આવ્યો અને બોલ્યો “કેમ મહારાજ ! ઓળખે છે ને ? હું પાલક.” સૂરિએ ઓળખી માથું ધુણાવ્યું. ત્યાં તે તે આગળ For Private And Personal Use Only Page #357 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪૪ કકસરિકથા ખેલ્યા ‘ શ્રાવસ્તીમાં તમે મારૂં અપમાન કર્યું હતું તેને ખદલે હું લેવા માંગુ છું. તમાને કાઇને હું... છેડનાર નથી. અધાને આજે અવળી ઘાણીએ પિલીશ. ’ સૂરિને ભગવંતનુ વચન યાદ આવ્યું. તે વધુ સ્થિર થયા અને મરણાંત ઉપસર્ગ સહન કરવા સત્ત્વને ઉત્તેજિત કરી મેલ્યા · મહાનુભાવ! જીવન અને મરણુ અમ મુનિને 3 સરખાં છે.’ ‘મહારાજ ! ઘાણીમાં પિલાશે ત્યારે ખરી ખખર પડશે.' કહી આનંદથી ઉભરાતા પાલકે ચંડાળને બુમ પાડી હુકમ કર્યાં ‘એ! એકેકને પકડી ઘાણીમાં નાંખી પીલ.’ સ્કંદકસૂરિએ એકેક શિષ્યને કહ્યું ‘મુનિવરેા ! ક્ષમામાં ચિત્ત પરાવો. મરણાંત ઉપસર્ગ સહન કરનાર સારૂ ચિત્ત રાખે તે કેવલજ્ઞાન પામે છે. આવા ઉપસર્ગ આપનાર આપણા દુશ્મન નહિ પણ ઉપકારી છે, સૌએ આહાર પાણી વેસિરાવ્યાં. પંચામહાવ્રતાને સંભાર્યાં. ખારભાવનાઓને તાજી કરી. પાલકે વિચાયું કે પહેલાં અંધકને પીતું કે તેના ચેલાને. ક્ષણ વિચાર કરી મેલ્યું ખંધક સૌ છેલ્લે. બધાને તેની સમક્ષ પીલી મારા અપમાનના બદલે તેને આપે। અને છેવટે તેને જીવતા પીલે. ' 6 સ્ક ંદકસૂરિ મૌન રહ્યા. તેમનું ચિત્ત પાલક ઉપર ન યુ. તેમના મનમાં એકજ વાણી ગાજી ‘સ્કંદક ખધા આરાધક પણ તું વિરાધક.’ રખે હું... વિરાધક ન અનુ... તે માટે તેણે મનને ખુખ કાબુમાં રાખ્યું અને એકેક મુનિને હ્યુ આત્મા અને શરીર ભિન્ન છે. દેહના નાશ ભલે પાલક કરે For Private And Personal Use Only Page #358 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્કકસરિકથા ૩૪૫ પણ તમારા આત્માને નાશ નહિ કરી શકે. તમે સમાધિ રાખશે. આમ સો પાસે દેહના મમત્વભાવના ત્યાગ કરાવી તેમણે નિામણા કરાવી. “તે સાધુના ઉછળે, પ્ર૦ રૂધિર કેરાં બિંદુ રે; પ્ર પાપને દેખી અખરે, પ્ર૦ કંપે સૂરજ ચંદ રે.” ચારસે નવાણુ સાધુએ પિલાયા. એક રહ્યો માત્ર નાને માળસાધુ. સ્કંદકે પાલકને કહ્યું ‘પાલક! હવે તુ મને પીલ અને પછી આ બાળસાધુને પીલજે કેમકે મારી આંખે તે જોયુ જતું નથી.’ પાલકને તે સ્ક ંદકસૂરિની આંખે ન જોયુ જાય તેજ કરવું હતું. તેણે બાળસાધુને ઘાણીમાં નાંખ્યું. ક્ષમાવત આળસાધુએ મનને તે ઘણુ કાબુમાં રાખ્યું પણ તનથી ચીસ કે રાડ પડે તે થેડીજ દુખાવાય એમ હતી. પાંચસેએ મુનિએ પીલાયા અને • જીવ તે શરીરથી ભિન્ન છે, ધરા નહિદુઃખ સત રે ?’ એ નિજામણાને પામી સૌ અંતકૃત્ કેવળી થયા પાંચસાએ આત્મકાજ સાર્યાં. પણ માળમુનિને પીલાતા દેખી સ્કંદકની ધીરજ ખુટી તેમણે નિયાણુ ખાંધ્યુ કે ‘ભલે હું મરૂ પણ મારા તપ અને સંયમનુ ફળ હોય તે આ પુરહિત રાજા, અને નગર સર્વનાશ કરૂ. જીએને પુરેાહિત રૂઠયા પણુ રાજા કે નગરવાસીએ કેઇને કાંઇ પડી છે' ક ક પીલાયા, બધા આરાધક બની મુક્તિએ સચર્યાં પણ તે પોતે વિરાધક થઇ અગ્નિકુમાર થયા અને ભગવંતને ભાખેલ વિભાવ સાચાજ ઢ For Private And Personal Use Only Page #359 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪૬ અંદસરિકા રાજા રાણી અગાસીમાં હતાં ત્યાં એક લેહી ખરડાયેલ એ પડયો. રાણીએ એ હાથમાં લીધું તેમાં તેના પિતાના હાથની રત્નકંબલની એટણ હતી. તે જોઈ બેલી આ એ મારા બાંધવને ? આ અહિં કયાંથી? અને લેહીથી ભરડાયેલ કેમ? રાજા! તપાસ કરે મારા બાંધવને કેઈએ હણ્યા તે નથીને? રાજાનું મેંદું વિલખું પડયું. રાણીએ બધી વાત જાણી અને તે બોલી “રાજન ! મારા ભાઈને કયાં પિતાના રાજ્યને તટે હતે. કાચા કાનના હે રાજવી! તમે મુનિને વધ કરી વગરવિચારે તમારા આખા રાજ્યને આપત્તિમાં નાખ્યું છે. પાંચસો પાંચસે મુનિઓને નાશ જે દેશમાં થાય તે દેશ સુખી રહે ખરે. રાજનું આ શું સૂઝયું. એમ વલેપાત કરતી પુરંદશ્યશાને શાસનદેવીએ ઉપાડી અને ભગવંત મુનિસુવ્રતસ્વામિ પાસે મુકી. તેણે ભગવાન પાસે સંયમ લીધું અને સ્વશ્રેય સાધ્યું &દક અગ્નિકુમાર અને તેને પૂર્વભવ યાદ આવ્યું તેણે ચારે બાજુ અગ્નિની જવાળાઓ પ્રગટાવી અને કાલે કહેવાતું કુંભકાર નગર દંડકારણ્ય બની ગયું આજે પણ તે દંડકારણ્ય કંધકના તે શિષ્યની ક્ષમાને આદર્શ બતાવી રહ્યું છે. વધ પરિસહ રાષિયે ખમ્યા, ગુરૂ ખંધક જેમ એ; શિવસુખ ચાહા જે જતુ આ તવ, કરશે કેપ ન એમ એક તા. કઃ આ કથામાં પાલકને પુરોહિત કહ્યો છે પણ ઉપદેશમાળા વિગેરેમાં મંત્રી જણાવેલ છે. (ઋષિમંડલવૃત્તિ ) For Private And Personal Use Only Page #360 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩૬ કૃપણુતા યા ને મમ્મણશેઠ (૧) ઋદ્ધિમાં શાલીભદ્ર અને બુદ્ધિમાં અભયકુમાર અને જૈન સમાજમાં ખુમ કૃપણુતામાં મમ્મ. આ ત્રણે વાત પ્રસિદ્ધ છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir વ્યાપારીએ વહીપૂજનમાં શાલિભદ્રની ઋદ્ધિ માગે છે, અભયકુમારની બુદ્ધિ માગે છે પણ છતી લક્ષ્મીએ ધન ન ખર્ચ અને તેમને કેાઈ મમ્મણ કહે તે તે ગમતુ નથી. (૨) મમ્મણુ રાજગૃહીનગરને ધનાઢય શેઠ હતા. તેને ત્યાં લક્ષ્મી અપાર હતી. તેના ધંધા પણ અનેક હતા. જેમાં એ પૈસા મળે તે ધંધા મમ્મછુ કર્યાં વિના નહોતા રહેતા. ખેતી, વ્યાપારના ધંધા સાથે તે વાહન ભાડે ફેરવવાં વિગેરે નિંદ્ય અનેિદ્ય અનેક ધંધા કરતા અને ગમે તે રીતે પૈસા મેળવતા. સન્મણુને ધનની આવક અનેક રીતે થતી હતી. જાવક તે તેણે રાખી જ નહેાતી. તે કપડાં પહેરતા તે પણ ઘણુાં ફાટેલાં, ખાય તે તે પણ કાચું કરૂ એકાદ ટક. દાન સન્માનમાં તે તે સમજતે જ નહિ. પેાતે તે કાઇને કાંઈ For Private And Personal Use Only Page #361 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪૮ મમણુશેઠ આપતે જ નહિ પણ બીજા કેઈ આપે છે તેને પણ તે જોઈ શકતે નહિ. વરસાદની હેલી મંડાણી છે. જ્યાં જુઓ ત્યાં જળબંબાકાર. જળના અને સ્થળના બધા માર્ગ એક સરખા. રાજગૃહી જાણે બેટમાં ઉભેલી એક નગરી હોય તેવી દેખાય છે. સૌ કઈ ઘરમાં લપાયા છે. આ વખતે મમ્મણ બારીએ ઉભે ઉભે વિચાર કરે છે કે નવરો બેઠે શું કરીશ ? લાવને આ તણુતાં લાકડાં એકઠાં કરૂં. અત્યારે લાકડાં બહુ મેંઘાં છે, એકઠાં કર્યા હશે તે થોડા ઘણુ પણ પૈસા જરૂર મળશે. તેણે એક નાની શી પોતડી પહેરી અને તુર્ત તે બારીએથી પડતું મુકી પાણીમાં પડ. રાજા શ્રેણિક અને ચેલણ ગોખે બેઠયાં હતાં વરસાદ તમઝાડ વરસતે હતે, મેઘ ગાજતે હતા અને વિજળી ઝબકારા મારતી હતી. ત્યાં શેલણા બેલી “નાથ! જુઓ તે ખરા ! તમે કહે છે કે મારી રાજગૃહીમાં બધા સુખી છે, બધાની હું ચિંતા કરૂં છું. આ કે વરરાદ વરસે છે. પર્વતને ડોલાવે તે પવન સુસવાટા મારે છે. ઘેર અંધારી રાત છે. પશુ પંખી કઈ બહાર દેખાતું નથી તે વખતે પેટને ખાડે પુરવા બિચારે એક વૃદ્ધ ગરીબ ડેસો લાકડાં એકઠાં કરે છે. આવા માણસની તમે ચિંતા કરી છે ખરી! શું તે રાજગૃહીને નથી? સૌ કઈ ભર્યાને ભરે છે. ' For Private And Personal Use Only Page #362 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મમ્મણશેઠ તે સમજાવી છે કે તે શ્રેણિકને નય आकडूढिऊण नीरं रेवा रयणायरस्स अप्पेइ, नहु गच्छेइ मरुदेशे सव्वं भरियं भरिति પાણી એકઠું કરીને રેવા સમુદ્રને મળે છે. પણ મારવાડમાં જતી નથી દુનીયાને ન્યાયજ એ છે કે ભર્યાને ભરવું. રાજન! તમે દાન આપતા હશે પણ ભર્યાને, ગરીબને નહિ. રાજા આવ્યું. વિજળીનો ચિર પડયે જાણે કે તે શ્રેણિકને નિર્ધન અને ધનવાનના ભેદ સમજાવતી કટી ઉપરની સુવણરેખા નહેય. શ્રેણિક ચમક. કેવો આ દુ:ખી હશે કે જેને આવા વરસાદમાં આવી કાળી મજુરી કરવી પડતી હશે. તેણે સેવકોને લાવ્યા અને કહ્યું “જુઓ પેલા વીજળીના ચમકારામાં દેખાતા લાકડાં ભેગાં કરતે માણસ તણાય છે તેને ખેંચી કાઢે અને મારી પાસે લાવે.”સેવકો પાણીમાં પડયા અને ડોસાને બહાર ખેંચી લાવી રાજા પાસે હાજર કર્યો. રાજાએ કહ્યું “વૃદ્ધ પુરૂષ! પશુ પંખી સૌ માળામાં પડયાં છે. કેઈ બહાર ફરકતું નથી તેવી અંધારી રાતે ભરવરસાદમાં તમારે શા માટે લાકડાં કાઢવાં પડે છે.?” કહ્યું “રાજન ! મારે ત્યાં એક બળદ છે પણ બીજા બળદની મારે જરૂર છે. મારી ઈચ્છા એમ હતી કે હમણું લાકડાં મેઘાં છે અને પુરમાં તણાય છે. જે તે એકઠાં કર્યા હોય તે ચાર પૈસા ઉપજે અને મારી અંતરની ઈચ્છા પાર પડે.” રાજાએ કહ્યું “વૃદ્ધ! ફકર ન કરે. હું તમને જે જોઈએ તે વૃષભ આપીશ. આવી ભયંકર અંધાર રાત્રિએ For Private And Personal Use Only Page #363 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૫૦ મમ્મણશેઠ આપ જેવા વૃદ્ધ આવી મહેનત કરે તેમાં રાજગૃહીને નરેશ શ્રેણિક લાજે!” ડેસાએ કહ્યું “બહું સારૂં મહારાજ !” ચેલણું બેલીઃ 'वृथा वृष्टिः समुद्रेषु, वृथा तृप्तेषु भोजनम् वृथा दानं घनाढयेषु वृथा दीपो दीवापि च' સમુદ્રમાં વરસાદ નકામે છે, ધરાયેલાને ભેજન નકામું છે, ધનવાનને દાન આપવું નકામું છે અને દીવસે દીવા કરવા નકામા છે તેમ રાજન્ ! ઉપકાર કરે તે આવા વૃદ્ધ નિધન ઉપર કરે કે જેથી કાંઈક કલ્યાણ થાય. શ્રેણિક મૌન રહ્યો. ચલણને તેણે જવાબ ન આપે પણ સેવકને કહ્યું “આ ડેાસાને આપણી વૃષભશાળામાં લઈ જા અને તેને જે જોઈએ તે વૃષભ આપ.” - થોડીવારે સેવક પાછા આવ્યું અને કહ્યું “મહારાજ ! તે એકે વૃષભને પસંદ કરતા નથી.' વૃદ્ધ પુરૂષ સામું જોઈ શ્રેણિકે કહ્યું “વૃદ્ધ પુરૂષ ! આપને મારે એકે વૃષભ ન પસંદ પડયે.” “ના. મારે વૃષભ રત્નજડિત અને સુવર્ણમય છે. એક વૃષભ તે મેં પુરો કર્યો છે બીજે પણ પુરો થવા આવ્યું છે. બીજામાં માત્ર ખુટે છે શીંગડાં અને ચેડે ભાગ. ચેલણાએ મુખમાં આંગળી ઘાલી અને તે બેલી “ધન સંપત્તિ ! છતાં અંધારી રાતે શીંગડાં માટે આ ડેસો આટલે પરિશ્રમ લે છે.” રાજારાણીએ તેને વૃષભ જેવાનું નક્કી કર્યું અને ડોસાને વિદાય આપતા પહેલાં પુછ્યું, ‘વૃદ્ધ પુરૂષ આપનું નામ શું ?” For Private And Personal Use Only Page #364 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra મણશેઠ www.kobatirth.org પણ Acharya Shri Kailassagarsuri Gyanmandir ' મમ્મણ ’. , વૃદ્ધે કહ્યું “મારૂ નામ ‘પધારો મણુ શેઠ ' કહી શ્રેણિકે વિદાય આપી મનથી નક્કી કર્યું. તેને ત્યાં જવાનુ તેણે ( ૫ ) ત્યા નગર લેાકેાના આશ્ચર્યના પાર નથી- તે પરસ્પર એલતા હતા કે મહારાજા શ્રેણિક ! શાલિભદ્ર શ્રેષ્ઠિને પધાર્યા હતા ત્યારે તેમનુ થયેલુ સ્વાગત એ રાજગૃહીનુ પૂણ્ય સ્મારક હતું. મહારાજા એમ સમજતા હશે કે મમ્મણુ પણ કયાં ઓછે. ધનાઢય છે. તે પણ તેના જેવું સ્વાગત કરશે. ૩પ૧ બીજા ખલ્યે સ્વાગત તેા કરશે કે નહિ પણ મહારાજ મમ્મણને ત્યાં પધારશે ત્યારે રાજગૃહીમાં કેવા ધનાઢયે વસે છે તેને ખ્યાલ આવશે અને સાથે સાથે તે પણ ખ્યાલ આવશે કે ધનના ભક્તા જેવા શાલિભદ્ર છે તેવા જ ભૂખ પટે ધનના સંચય કરનાર મમ્ભણુ છે. > For Private And Personal Use Only રાજારાણી અને અભયકુમાર મમ્મણુની હવેલીએ આવ્યા. હવેલી વિશાળ હતી પણ જ્યાં ત્યાં ધૂળના ઢગલા હતા, મચ્છર ચાંચડના ભંડાર હતી. મેલાં, ધેલાં અને ચીંથરાંવાળાં કપડાં લટકતાં હતાં. રાજારાણી અને અભયકુમાર ઉપલે માળે ગયા. મસ્મણુ આગળ ચાલ્યા અને તેણે એક મેલ લુગડુ દૂર કર્યું તે તેજના પુજ સરખા એક વૃષભ દેખ્યા. બીજો વૃષભ પણ પુરા થવા આત્મ્યા હતા પણ તે થાડા આકી હતા. રાજા સાથે સારા સારા ઝવેરીઓ હતા. રાજાએ વૃષભને બતાવી ઝવેરીઓને પુછ્યુ ‘આમાં કેટલા સુવર્ણ ના હીરા હશે ?? .. Page #365 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૫ર, મમ્મણોઠ ઝવેરીઓએ કહ્યું “મહારાજ ! એકેક રત્ન કોડ સેનેયાનું આ વૃષભમાં છે. અધુરા વૃષભના શીંગડાં પુરાં કરવા ક્રોડે નૈયા મહેરે જોઈએ. રાજા ચમકે. તેણે અભયકુમાર અને ચેલણા સામુ જોયું અને બેન્ચે ‘જોઈ આમની સંપત્તિ.” आजानुलम्बितमलीमसशाटकानां मित्रादपि प्रथमद्याचितभाटकानां ઢીંચણ સુધી નાની પિતડી પહેરનાર અને મિત્ર પાસેથી પણ પહેલાં પૈસા માગી લેનાર આવા વાણીઓની લક્ષ્મી ન કળાય. શ્રેણિકે વૃદ્ધ મમ્મણને ઉપદેશ આપતાં કહ્યું “શેઠ તમારા વૃષભમાં જે ર છે તેવાં રન તે મારા ધન ભંડારમાં પણ નથી અને તમે ધન એકઠું કયાં કરે છે ! આ ધન તમારા સાથે ચેડું આવવાનું છે.” “મહારાજ“દરજીને છેક જીવે ત્યાં સુધી શીવે અને વાણીયાને છોકરો તે જીવે ત્યાં સુધી કમાયને ? મેં થોડી જ ચેરી કરીને પૈસા એકઠા કર્યા છે. પુરી મહેનતને મારો આ પૈસો છે.” મમ્મણે પોતાની સંપત્તિ બતાવતાં કહ્યું. શ્રેણિકે કહ્યું “શેઠ! જે સંપત્તિ કામ ન આવે તે શા કામની ?” પણ આ વાત મમ્મણને ગળે ન ઉતરી તે જીવ્યો ત્યાં સુધી તેણે કાળી મજુરી કરી અને ધન એકઠું ક્ય કર્યું આ મમ્મણ મરી સાતમે નરકે ગયે અને મહા કંજુસોમાં મમ્મણ શેઠને આદર્શ મુકતે ગયે. ( આવશ્યવૃનિર્યુક્તિ ) For Private And Personal Use Only Page #366 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭ અડગ ધીરજ યા ને ગજસુકુમાળ (૧) કંસના વધ બાદ દ્વારિકામાં આવી વસેલા યાદવે સેળે કળાએ ખીલ્યા. ખુબ ખુબ સંપત્તિ વધારી અને દ્વારિકા અલકાપુરીની ઈર્ષા કરે તેવી થઈ, પણ થોડા જ વખતમાં આ વાતની ખબર જરાસંઘને પડી તેણે શ્રી કૃષ્ણને અને ચાદ ને નમાવવા પ્રયાણ કર્યું, પણ અધવચ ઘેર યુદ્ધ થયું. જરાસંઘ મરાયે અને શ્રી કૃષ્ણ વાસુદેવ બન્યા. શ્રી કૃષ્ણની આણ ત્રણ ખંડમાં અખંડ વર્તતી હતી. શ્રી નેમિનાથ ભગવાન કે જે પિતાથી વધુ બળવાન અને પ્રતાપી હતા તે કદાચ પોતાનો પરાજય કરી રાજ્ય લઈ લેશે તેવી શ્રી કૃષ્ણની શંકા હતી તે શ્રી નેમિનાથ ભગવાને દીક્ષા સ્વીકારી તેથી નિમૂલ બની હતી. દ્વારિકામાં સર્વત્ર શાંતિ, પ્રેમ, આનંદ અને સુખ હતું. દેવકીમાતા પિતાના પુત્ર શ્રી કૃષ્ણના પ્રતાપ, યશ અને તેજથી હરખાતાં અને “ના સુપુત્રેન સિંહ સ્વપતિ નિર્મ” “એક સારા પુત્ર વડે સિંહણ નિર્ભય સુવે છે” તે વસ્તુ જીવનમાં અનુભવતાં. ૨૩ For Private And Personal Use Only Page #367 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૩૫૪ www.kobatirth.org . Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨ ) બપોરની શરૂઆત હતી. સૂર્યના કિરણા દ્વારિકાના કેમ્બ્રિજોના મંદિરે ઉપર રહેલ સુવર્ણ કળશમાં પ્રતિબિંખિત થઇ તેજને વધારતાં પૃથ્વીને ગરમ કરતાં હતાં. ત્યાં બે મુનિયુગલ દેવકીના ઘેરે ‘ધર્મ લાભ’ ખેલતું પધાર્યું. દેવકીએ ઉભા થઇ નમસ્કાર કરી મેદક વહેારાવ્યા. મુનિયુગલ વહે રીને ગયું, પણ તેમનું મુખારવિંદ અને ક્રાંતિને દેવકી ઘણીવાર સુધી સંભારતાં સ્તબ્ધ ઉભાં રહ્યાં. તેમની ચાલ અને કાંતિ શ્રી કૃષ્ણની ચાલ અને કાંતિ સરખી લાગી. શ્રી કૃષ્ણને દેખતાં જે વાત્સલ્ય ભાવ દેવકીને પેદા થતા તેવે જ વાત્સલ્ય ભાવ આ બે મુનિને દેખતાં દેવકીએ અનુભવ્યે. થ્રેડો વખત તે વિચારમાં પડયાં અને તેમણે મન કર્યું કે લાલ પુછું કે તમે કેાના પુત્ર છે ? કયારે દીક્ષા લીધી ?’ ત્યાં તે મુનિયુગલ ચાલ્યું ગયું અને દેવકી ઉભાં ઊભાં 1 તેમના માર્ગને જોઇ રહ્યાં. ગજસુકુમાળ થોડા સમય ન વીત્યા ત્યાં ખીજું સુનિયુગલ આવ્યુ અને ધર્મલાભ કહી ઉભું રહ્યું. દેવકીએ જોયું તે! પ્રથમ આવેલ મુનિએ જ પાછા આવેલા તેને લાગ્યા. તેણે મેદક વહેારાવ્યા પણ તેના મનમાં થયું કે “મુનિ કાંતા માર્ગ ભૂલ્યા છે કે કાંતા ગાચરીના અભાવે મીજીવાર પધાર્યાં છે. આવી મેટી દ્વારિકામાં સાધુઓને ફરી બીજીવાર આવવું પડે એમ કેમ અને’ For Private And Personal Use Only દેવકીને પહેલાં જાગેલ પ્રશ્ન પુછવાનું મન થયું પણ તેણે મુનિને તે પ્રશ્ન પુછી શરમાવવાનું માંડી વાળ્યુ, મુનિ Page #368 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગજસુકમાળ ૩૫૫ વહેરીને ગયા ત્યાં તુત ત્રીજીવાર બે મુનિ પધાર્યા. દેવકીની ધીરજ ખુટી. તેણે મેદકે વહરાવ્યા પણ વહેરાવ્યા બાદ પુછ્યું “ ભગવંતઆપ ત્યાગી મુનિઓને પણ ત્રણવાર એક ઘેર આવવું પડે તેવી સ્થિતિ દ્વારિકામાં દેખી મને ખુબ દુઃખ થાય છે. શું દ્વારિકાવાસીઓએ વિવેક ગુમાવ્યું છે. ત્યાગી મહાત્માઓનાં સન્માન તેમને આંગણેથી પરવાર્યા છે? મહારાજ! શ્રી કૃષ્ણની દ્વારિકા આવી તે હોય? અથવા શું આપ ભૂલા પડ્યા તે નથી ને ?” મુનિએ કહ્યું “અમે ભૂલા નથી પડયા કે દ્વારિકામાં ત્યાગી પ્રત્યેનાં સન્માન પણ ઘટયાં નથી. અમે સુલતા શ્રાવિકાને છ પુત્ર છીએ. પરમ પાવન નેમિનાથ ભગવાન ભદિલાપુર પધાર્યા ત્યારે તેમની દેશના સાંભળી અમે છે એ ભાઈઓએ દીક્ષા લીધી છે. અમારાં સરખાં રૂપ અને સરખી આકૃતિને લઈ ઠેરઠેર આ ભ્રમ થાય છે. આ તમારે ત્યાં પહેલે પ્રસંગ નથી. પહેલી બીજીવાર અમારા છ ભાઈઓ પૈકીમાંના અનિયશ, અનંતસેન, નિહતશત્રુ અને અજિત સેન આવ્યા હશે, અમે દેવયશ અને શત્રુસેન છીએ. સરખી આકૃતિ અને સરખા રૂપને લઈ અમે ત્રણ વખત આવ્યા છીએ તેવી તમને બ્રાન્તિ થઈ હશે. અમે આપને ત્યાં પ્રથમ વાર જ આવ્યા છીએ.” મુનિયુગલ ગયું પણ દેવકીનું ચિત્ત તે તેમના ઉપરથી ખસ્યું નહિ. મુનિની વાણ, ચાલ, કાંતિ અને પિતાને થયેલ રોમાંચથી દેવકીને ન સમજાય તેવી અવ્યક્ત વેદના થવા લાગી. વર્ષો પહેલાં પિતાને જન્મેલા છ પુત્રે યાદ For Private And Personal Use Only Page #369 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૫૬ ગજસુકુમાળ આવ્યા. કસે તેને મરાવી નાંખેલા તે સાંભરતાં કમકમી ઉત્પન્ન થઇ અને તેને લાગ્યુ કે મુનિએ ભલે કહે સુલસા શ્રાવિકાના અમે પુત્રા છીએ પણ રખેને તે મારા પુત્રા તે નહિ હાય !' ( ૩ ) દેવકીને આખી રાત ઉંઘ ન આવી. તેને સે વધ કરેલ જગપ્રસિદ્ધ વાતમાં અશ્રદ્ધા લાગી. સવાર પડતાં દેવકી ભગવાનના સમવસરણમાં ગઇ, દેશના પૂર્ણ થયા બાદ તેણે ભગવાનને પુછ્યું. ‘ ભગવંત! કાલે મારે ત્યાં વહેારવા પધાફુલ છ મુનિઓને દેખી શ્રી કૃષ્ણ જેવા મને કેમ વાત્સલ્ય ભાવ જાગ્યે ભગવત આ પુત્ર કેના ?’ ભગવતે કહ્યું ‘દેવકી ! આ છએ પુત્રો તારા જ છે. તારા જન્મેલા છએ પુત્રાને હિરણૈગમેષી દેવે સહરીને સુલસાને સોંપ્યા છે. સુલસા તેની પાલક માતા છે અને તુ તેની જન્મદાત્રી છે.” દેવકીના રોમાંચ ખડાં થયાં. સ્તનમાંથી દુધની ધારા છૂટી. દેવકીએ છએ પુત્રાને વંદન કર્યું અને રાતાં રાતાં તે મેલી, ‘ભગવત! મને કોઈ એરતા નથી. માત્ર આરતા એટલેા જ રહ્યો છે કે સાત સાત પુત્રાની માતા છતાં મેં એકે પુત્રને પણ રમાડયા નહિ. આ છે પુત્રાને સુલસાએ ઉછેર્યાં અને શ્રી કૃષ્ણને યશોદાએ ઉછેર્યાં. હું પુત્રવાળી છતાં સ્તનપાન કરાવ્યા વિનાની રહી.’ ' દેવકી! ખેદ ન કર! આ જગતમાં બધીએ વસ્તુની પ્રાપ્તિમાં અને અપ્રાપ્તિમાં પૂર્વભવે કરેલા ક કારણ હાય છે. તે પૂર્વ ભવમાં શાકયનાં સાત રત્ના હેર્યાં હતાં. તે જ્યારે For Private And Personal Use Only Page #370 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગજસુકુમાળ ૩૫૭ ખુબ રડી ત્યારે તે તેને એક રત્ન પાછું આપ્યું અને છને તે તે છુપાવ્યાંજ, આ કર્મ આ ભવે તને ઉદય આવ્યું. તેથી એક પુત્ર તને તારે થઈ મળે અને છ પુત્રથી તું વંચિત રહી.” દેવકી કવિપાક ચિંતવતાં ઘેર ગયાં પણ તેને પશ્ચાતાપ શમ્યું નહિ. પુત્રની લાલસા તેમને પ્રબળ જાગી. અને તેમાં પણ પુત્રના લાલન પાલન વિનાનું જીવન તેમને નકામું ભાસ્યું. શ્રી કૃષ્ણ હરિણગમેષ દેવને આરાધ્યા. દેવે વરદાન આપ્યું અને તેથી શ્રી દેવકીએ જે પુત્રને જન્મ આવે તેનું નામ પાડયું ગજસુકુમાળી. (૪) દેવકીએ ગજસુકુમાળને ધરાઈ ધરાઈને ઉછેર્યો. આંખના પલકારા જેટલે તે તેને અલગ નહાતાં રાખતાં. તે તેમને મન પહેલું અને છેલ્લું રતન હતું. પંખિણી બચ્ચાંને ગમે તેમ લપેટે પણ પાંખ આવતાં પંખી ચેડાં જ માળામાં પડી રહે છે. ગજસુકુમાળ યૌવનવય પામ્યું. તે બે કન્યાઓને પર. એક દ્રમ રાજાની પુત્રી પ્રભાવતી અને બીજી સોમશર્મા બ્રાહ્મણની પુત્રી સામા. અને સ્ત્રીઓ, માતાને પ્યાર અને શ્રી કૃષ્ણની મમતા છતાં ગજસુકુમાળનું ચિત્ત વૈરાગ્ય અને સંયમ તરફ જ તલસતું હતું. તેનું સ્થાન તો તેણે પિતાના છ મોટા ભાઈઓના સ્થાનમાં જ નક્કી કરી રાખ્યું હતું. એક વખત શ્રી નેમિનાથ ભગવાન સહસામ્રવનમાં પધાર્યા. ભગવાનની દેશના સાંભળી. For Private And Personal Use Only Page #371 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૫૮ ગજસુકુમાળી ઘે દેશના પ્રભુ નેમિજી રે, આ છે અસાર સંસાર; એક ઘડીમાં ઉઠ ચલે રે, કેઈ નહિ રાખણહાર. વિધ વિધ કરીને હું કહું રે, સાંભળે સહુ નર નાર; અંતે કેઈ કેહનું નહી રે, આખર ધર્મ આધાર. ગજસુકુમાળને વૈરાગ્યઅંકુર પલવિત થયે. તેણે માતા–દેવકી અને શ્રી કૃષ્ણ પાસે અનુમતિ માગી આંખથી પલવાર છુટા ન મુકેલા ગજસુકુમાળને દીક્ષાની અનુમતિ આપતાં દેવકીને ખુબ આકારૂં લાગ્યું પણ છેવટે ગજસુકુમાળના દૃઢ નિશ્ચય આગળ દેવકીને નમવું પડયું. ગજસુકુમાળે દીક્ષા લીધી અને ભગવાનના ચરણકમળનું શરણું સ્વીકાર્યું. આજ્ઞા આપે જે નેમિજી રે લાલ, કાઉસગ કરૂં સમશાન રે, મન થિર રાખીશ માહરૂં રે લાલ, પામું પદ નિર્વાણ રે. આજ્ઞા આપી નેમિજી રે લાલ, આવ્યા જિહાં સમશાન રે; મન થિર રાખી આપણું રે લાલ, ધરવા લાગ્યા ધ્યાને રે. સંધ્યાને સમય હતો. સૂર્યનારાયણ ક્ષિતિજમાં આથમતા હતા, ઉઘાડા શરીરે કાઉસ્સગ ધ્યાને એક યુવાન મહા મુનિ શમશાનમાં આત્મ રમણમાં તલ્લીન હતા. જગતની નશ્વરતા અને અસારતા સામે ભડભડ બળતી ચિતાઓ તેમના ધ્યાનમાં વેગ આપતી હતી. અને કુર પક્ષિઓના અવાજે તેમના હૃદયને મક્કમ બનાવતા હતા. ત્યા સેમશર્મા બ્રાહ્મણ આવ્યું. આ સમશમાં ગજસુકુમાળને સસરે થતો For Private And Personal Use Only Page #372 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગજસુકુમાળ ડપલ હતા. તેણે જ્યારે ગજસુકુમાળને જોયા કે તેને તેની આંખમાં અંગાર વછુટી. તે એલ્યે ‘આને મેાક્ષની તમન્ના હતી, સંયમની હઠ હતી, અને ત્યાગનાં પુર તેના હૃદયમાં વહેતાં હતાં તે મારી પુત્રીને પરણવાની શી જરૂર હતી ?પતિ વિષેાણી બનેલી સ્ત્રીનું શુ થશે તેને વિચાર કર્યા વિના ચાલી નિકળેલ આવા ઢાંગીને મારે પુરી શિક્ષા કરવી જોઇએ.’ શ્મશા . ' ક્રોધની જવાળાએ ધગધગતા સેામિલના હૃદયને નના અંગારાએ વધુ પ્રજ્જવલિત કર્યું. તે એક ઢીખ લઈ આવ્યે અને મુનિના માથા ઉપર ગારાથી ચાંટાડી મુકી તેણે તેમાં સાહસ અંગારા ભર્યાં. અને ખે આને માક્ષે જવાની ઉતાવળ છે તે લે! હુ તેને જલદીમાક્ષે માલુ છું.” મુનિનું શરીર સળગવા લાગ્યું. સાથે કર્યાં પણ સળગી ઉઠયાં અને મુનિએ વિચાર્યું કે ‘સામશર્મા ! ખરેખર મને મેાક્ષ પાઘડી પહેરાવે છે.' આ મરણાંત ઉપસ ને ગજસુકુ માળે સુઅવસર સમજી વધાવ્યે. મન મક્કમ કર્યું. હ અને આત્માને પૃથકૢ ભાવ વિચાર્યાં. ઢીંખમાં ભરેલા અગા રાત્રે તાજા મુંડન કરેલા ગજસુકુમાળના માથાની ચામડી સેકી માંસ અને લાહીની ધારા વહેવરાવી. ખાળમુનિ ગજસુકુમાળે સામશર્મા ઉપર શમામૃતની ધારા વહેતી મુકી. તેમણે હૃદયધી સામશર્માને સત્કાર્યા અને કહ્યું કે, ‘ મરણાંત ઉપસર્ગ આપનાર સામશર્મા ! તમે ખરા મારા ઉપકારી છે, સચમની આરાધનાની મક્કમતા આવી પરીક્ષા વિના થાડી જ સમજાત? હે ચેતન? મક્કમ મન, ગર્ભાવાસનાં અન તવારના દુ:ખો આગળ આ એક વખતનુ દુઃખ શા હિસાખમાં છે ?” For Private And Personal Use Only Page #373 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૬૦ ગજસુકુમાળ મુનિએ મન દૃઢ કર્યું. અંગારાએ આખું શરીર જોતજોતામાં ભડથારૂપ કરી નાંખ્યું. ફૂટ ફુટ પુટે હાડકાં રે લાલ, તટ તટ ત્રુટે ચામ રે સંતેષી સસરા મન્યા રે લાલ, તુરત સર્યું તેનું કામ રે. અસહ્ય અને અપાર વેદના મુનિએ મિલિત નયને અને પ્રશાંત હૃદયે સહી. આત્મરમણમાં જીવને પરાજ્યે. શુકલ ધ્યાનની ધારામાં આગળ વધતા ગજસુકુમાળે તેજ રાત્રિએ આ બાજુ કૈવલ્ય મેળવ્યું અને ખીજી ખાજુએ નશ્વર દેઢુના ત્યાગ કરી તેમને અમર આત્મા અમરધામ- -મુક્તિનિલયમાં જઇ વસ્યા. ―― સોમિલ ભડભડ સળગતા ગજસુકુમાળને દેખી હરખાયે અને ‘કુમળી ખળાના જીવનને ભડભડ સળગાવતા તારે માટે આજ શિક્ષા ખરાખર છે એમ ખેલતા નગર તરફ ચાલ્યું. ( ૬ ) ખીજે દિવસે શ્રી કૃષ્ણે ભગવાન નેમિનાથને વંદન કરી ખીજા મુનિઓને વાંદ્યા પણ તેમાં ગજસુકુમાળને નહિ દેખવાથી ભગવાનને પુછ્યું ‘· ભગવંત ! ગજસુકુમાળ મુનિ કયાં છે?” For Private And Personal Use Only ભગવાને ગજસુકુમાળના મેક્ષ ગમન સુધીને સ વૃત્તાન્ત કહ્યો. આ વૃત્તાન્ત સાંભળતાં શ્રી કૃષ્ણને અંધારાં આવ્યાં. સામશર્મા ઉપર તેને ભયંકર ક્રોધ ચડચે. આ સમાચાર સાંભળતાં દેવકીમાતાની શી સ્થિતિ થશે તે વિચારે અને પેાતે મધવ વિનાના બનતાં નિરાધાર ખની ગુંચવાયા. Page #374 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગજસુકુમાળ ભગવાને ધીરજ આપતાં શ્રી કૃષ્ણને કહ્યું”. ‘ગજસુકુમાળને એકજ રાતમાં આવી મહાસિદ્ધિ અપાવનાર સેામશમાં ઉપર તમે ક્રોધ ન કરો. તમારાજ દાખલા યા, તમે અહિ આવતા હતા ત્યારે એક વૃદ્ધ બ્રાહ્મણને મઢુલી ચણવા માટે ઈંટા ઉપાડતાં તમે જોયા. આ જોઇ બ્રાહ્મણુની તમને યા આવી અને તમે તથા તમારા પરિવારે કંટા ઉપાડવામાં મદદ કરી તેનું કામ જલઠ્ઠી પતાવ્યું. સેામશર્માએ ઉપસગેર્ગા સહેતા ગજસુકુમાળને મરણાંત ઉપસર્ગ આપી સિદ્ધિ અપાવી છે. દેવકીને નાનેા પુત્ર સૌ પુત્ર કરતાં પહેલા મુક્તિએ પહોંચ્યા અને એ રીતે સૌ કરતાં ખરેખર મેટે અન્યા છે.’ ૩૬૧ ભગવાનને વાંદી શ્રી કૃષ્ણ સ્મશાન ભૂમિ તરફ ઉપડયા ત્યાં નગરમાં પ્રવેશતા સામશમાં સામે મળ્યા. તે શ્રી કૃષ્ણને જોતાં ભયથી ધ્રુજતા ત્યાં જ ઢગલે થઇ પડી મૃત્યુ પામ્યા. શ્રી કૃષ્ણના ક્રોધ શમ્યા. ગજસુકુમાળના પ્રસંગ પછી શિવાદેવી, ભગવાનના ભાઇએ શ્રી કૃષ્ણના પુત્રા વિગેરે અનેક યાદવેએ દીક્ષા લીધી અને પોતાનાં આતમકાજ સાર્યાં. આમ આ મહાપુરૂષે મરણાંત ઉપસર્ગ સહી પેાતાની આત્મ સાધના સાથે અનેકની આત્મસાધનાનું નિમિત્ત આપ્યુ. For Private And Personal Use Only ગજસુકુમાળ સુગતે ગયા ૨ે લાલ, વંદુ વાર વાર ૨, મન થિર રાખ્યું આપણુ રે લાલ, પામ્યા ભવના પાર રે. ( ઉપદેશમાળા) Page #375 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮ એક ભવમાં અનેક ભવ ચાને અઢાર નાતરાં ( ૧ ) જગમાં સદેશતા અને વિસદૃશતા બન્ને સરખી રીતે છે. પશુ, પાંખી, માણસ બધાં સરખાં લાગે છે, તેમ તે દરેકમાં ભિન્નતા પણ લાગે છે. આમ માણુસમાણુસના ભાગ્યમાં પણ તેવે જ ફેર હાય છે. નાના બાળકેાના ભાગ્યમાં પણ અનેકવિધ ભાગ્યરેખાએ આલેખાયેલી હાય છે. મથુરા નગરીમાં ક્રુમ્બેરસેના નામની વેશ્યા. રૂપ, સમૃદ્ધિ અને યૌવન ત્રણે તેનાં અથાગ. રાજા, મહારાજા, શ્રષ્ટિએ અને જુગારીઓ તેના રૂપનાં દર્શન કરવા તેની હવેલીએ આવે અને તેને જોઇ હજારા લાખ્ખા રૂપીયા ન્યાછાવર કરી જાય. વેશ્યાના ધંધા એ તે પ્રેમને ઉદ્દીપક. પ્રેમને સ્થિર રાખવાતુ ત્યાં ન હેાય. ટેકરા ઉપરનુ પાણી તુ વધું જાય પણ કોઈ વખત ખાડખૈયામાં ભરાઈ પણુ રહે તેમ એક વખત કુબેરસેનાએ ગર્ભને ધારણ કર્યાં અને તેને સાચવી બાળકની માતા થવાની તેને ઝંખના જાગી. અક્કાએ ઘણું ઘણું સમજાવ્યું પણ તે ન માની. આ પછી તેણે પુરા દિવસે પુત્ર પુત્રીના જન્મ આપ્યું. For Private And Personal Use Only Page #376 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અઢાર નાતા પુત્રપુત્રીને દેખી કુબેરસેના હરખાણી પણ વેશ્યાજીવન ઉપર નજર નાંખી ત્યારે તેણે નિઃશાસેા નાંખ્યા અને એલી ‘મારૂં ભાગ્ય કયાં છે કે હું પુત્રપુત્રીને લડાવું ?’ તેણે દસ દીવસના તે બે બાળકાનાં નામ કુબેરદત્ત અને કુબેરદત્તા રાખ્યાં. તે ખાળકો માટે તેણે સુંદર સુવર્ણની વીટી કરાવી તેમને પહેરાવી. રેશમી વસ્ત્રોમાં લપેટયાં. એક સુંદર લાકડાની પેટી મંગાવી તેમાં એ ખાના કરાવ્યાં. તેમાં સુંદર રેશમી નાની ગાદી પાથરી અને તે બન્ને બાળકને તેમાં મુકયાં. આ પછી કુબેરસેનાએ આંખમાં આંસુ સાથે તે પેટી દાસીને આપી યમુના નદીમાં વ્હેવરાવી. For Private And Personal Use Only ૩૬૩ ( ૨ ) . યમુનાનું પાણી કાળું અને તે કાળા પાણી ઉપર કાળા કૃત્યને સૂચવતી કુબેરસેનાએ વહેતી મુકેલી પેટી તણાતી તણાતી શૌર્યપુર નગરના કિનારા તરફ આવતી હતી. કાંઠે રહેલ એ વાણીઆએની નજર એકદમ તેના ઉપર પડી. બન્નેએ નક્કી કર્યુ કે ‘આપણે અનએ તે પેટીમાં જે હોય તે અ અર્ધું ખેંચી લેવુ.” નદીને! પ્રવાહ જોરમાં હતા. જોતજોતામાં પેટી પાસે આવી એટલે તેમણે ખેંચી કિનારે આણી. બન્ને જણાએ એકાંત ઠેકાણે લઈ જઈ પેટી ઉઘાડી તે એક છેકરો અને એક કરી. બન્ને તેમાં આનદથી રમતાં હતાં. અને વાણીઆએ આશ્ચર્ય પામ્યા. ઘણા તર્કવિતર્ક કર્યા પણ તેને તાગ તુ ન મેળવી શકયા. આ બે વિકેામાં એકને ઘેર છેકરા હતા પણુ છેાકરી ન હતી. ખીજાને કરાના ખુબ ખપ હતા. આથી વિના Page #377 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૬૪ અઢાર નાતાં તકરારે એક જણ છેકરાને લઈ ગયે અને બીજે કરીને લઈ ગયે. શૌર્યપુરમાં આ બન્ને બાળકે ખુબ વૈભવથી ઉછર્યા અને મેટાં થયાં. કુબેરદત્ત ઉંમર લાયક થયા અને કુબેરદત્તા પણ ઉંમર લાયક થઈ. આ બન્ને શેઠને એકજ સાથે એવું સુર્યું કે કુદરતે આપણને નદીમાં સાથે તરતાં આપ્યાં હતાં તે આપણે પણ તેમને સાથે જ સંસારસાગરમાં તરાવીએ. બન્ને જણાએ તેમને વિવાહ કર્યો. અને સારા મુહૂર્તો તેમને પરણાવ્યાં. (૩) રાત્રિને સમય હતે. આકાશમાં ચાંદની ખીલી હતી. ઉપલા માળના ઝરૂખે કુબેરદત્ત અને કુબેરદત્તા સંગઠબાજીએ રમતાં હતાં. અને પુરા રંગરાગમાં હતા ત્યાં કુબેરદત્તની આંગળીઓથી વીંટી નીકળી પડી અને કુબેરદત્તાના ખેળામાં પડી. કુબેરદત્તાએ એ વીંટીને અને પોતાની અંગુઠીને ધારી ધારી જોઈ. એક સરખે ઘાટ અને એક સરખાં કુબેરદત્ત અને કુબેરદત્તા નામ જોઈ તે બહુ વિચારમાં પડી. કુબેરદત્તે કુબેરદત્તાના હાથમાંથી વીંટી ઝુંટવી લીધી અને પુછ્યું “શું વીંટીમાં જુએ છે?” કાંઈ નહિ” એમ કુબેરદત્તાએ નિઃશાસે નાંખી કહ્યું. કુબેરદત્તને તેમાં કાંઈ ઉંડું કારણું લાગ્યું અને તેણે પુછ્યું “સાચું કહે તું શા વિચારમાં પડી?” કુબેરદત્તા બેલી “નાથ ! મને કાંઈ સમજણ પડતી નથી. જુઓ આ મારી વીંટી અને તમારી વીંટી. એક For Private And Personal Use Only Page #378 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અઢાર નાતર ૩૬૫ સરખી આકૃતિ છે અને એક સરખાં નામ છે. એક ઉપર કુબેરદત્ત અને બીજા ઉપર કુબેરદત્તા લખ્યું છે. હું બાળપણથી આ વીંટી પહેરું છું અને આપ પણ બાળપણથી પહેરતા હશે. આ વીંટીમાં કઈ સંકેત નહિ હોય?” કુબેરદત્ત કુબેરદત્તાના હૃદયને બીજે ખસેડવા કહ્યું આવા બેટા તકે શા માટે કરવા? તું કાલે તારી માતાને પુછજે, હું પણ કાલે મારા માતાપિતાને પુછી જોઈશ. તેમને તો ખબર હશેને? “બહુ સારૂં!” કહી બન્નેએ બાજી સમેટી. આખી રાત કુબેરદત્તાને ઉંઘ ન આવી. તેણે અનેક તર્કવિતર્ક કર્યા. તેમાં તેને એમ પણ લાગ્યું કે જેડલે જન્મેલાં અમે ભાઈ બહેને તે નહિ હેઈએ! અને ગમે તે કેઈ કારણે અમને માતાએ આ સંકેતની વીંટી પહેરાવી તજી તે નહિ દીધાં હોય ? સવાર પડયું. બન્ને જણાને અચંભે હતે. એટલે સૌ પહેલાં છેમણે વીંટીના મૂળ સંબંધી પિતાને પુછ્યું. બન્ને વણિકે એ જે વાત હતી તે કહી દીધી અને કુબેરદત્તાના તને સંમતિ આપી. - કુબેરદત્તાને પશ્ચાતાપને પાર ન રહ્યો. તે ચિંતવવા લાગી “અરે રે! ભાઈ બહેન થઈ અમે પતિ પત્ની બન્યાં. એક ભવમાં આવા નિંદનીય બે ભવ! શું કરું? કયાં જાઉં? કઈ રીતે બહાર મુખ કાઢું?” તેણે માતા પિતાને કહ્યું ‘માતપિતા ! તમે જાણતા હતા છતાં આવા કુકૃત્યના અંધારામાં તમે અમને ધકેલ્યાં. તમે શું કરે? અમારું એવું કઈ હત દૈવ ! શું થાય ? For Private And Personal Use Only Page #379 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૩૬ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અઢાર નાતરાં કુબેરદત્તા વૈરાગ્ય માર્ગે વળી સાધ્વી થઈ અને કુબેરદત્ત શરમના માર્યાં શો પુર છોડી વેપાર અર્થે પરદેશ ગયે. ( ૪ ) કુબેરદત્તા સાધ્વીએ ઉગ્ર તપ તપવા માંડયુ. તેને પુર્વક ના પુરા પશ્ચાતાપ હતા અને સાથે સાથે તે પણ વિચાર હતા કે પરભવના ભયંકર માઢા કવિના આવે ભાઈ હેનના સંબંધ આ ભવમાં મારે! ન બનત. થોડાજ વખતમાં કુબેરદત્તાને અવધિજ્ઞાન થયુ. કુબેરદત્તાએ અનુમાનથી તે જાણ્યુ હતુ કે અમે ભાઈન્હેન છીએ. પણ હવે જ્ઞાનથી તેણે તાદશ જોયું કે કુએરસેના મારી માતા હતી અને કુબેરદત્ત મારા સાથે જન્મેલે આંધવ હતા. તેણે કુબેરદત્તને નીહાળ્યા તા . તે મથુરામાં લાખો કરોડો કમાયે હતા. અને કુબેરસેનાને તે ધણિયાણી બનાવી તેની સાથે સુખ વિલસતા હતા. કુબેરસેનાએ એક પુત્રના જન્મ પણ આપ્યા હતા. કુબેરસેના અને કુંબેરદત્ત બન્ને તેને આનંદથી ઉછેરતાં હતાં. જ્ઞાની સાધ્વીને આ બધુ દૃશ્ય જોઇ સંસારની અકળતા અને અસારતા સુગ ઉપજાવે તેવી લાગી. તેમને બન્નેને નિસ્તાર કરવાની ભાવના જાગી અને મથુરા તરફ વિહાર કર્યાં. ( ૫ ) મથુરાના રાજમાર્ગ વિધી કુબેરદત્તા સાધ્વી એક હવેલી પાસે આવ્યાં. આ હવેલી કુબેરદત્તની હતી. પાસે જ એક ઉપાશ્રય હતા. સાધ્વીએ ત્યાં વાસ કર્યાં. For Private And Personal Use Only Page #380 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અઢાર નાતરાં ૩૬૭ કુબેરસેના વર્ષો સુધી વેશ્યા જેવી હતી પણ હવે તે કુબેરદત્તથી સંતુષ્ટ હતી. કુબેરદત્તની ઋદ્ધિ, રૂપ અને યૌવન એ બધાથી સંતુષ્ટ હતી. સાથે સાથે તેને કુબેરદત્ત ઉપર ગમે તે કારણે અગમ્ય આકર્ષણ પણ હતું. તેને ભેદ તે ઘણીવાર ઉકેલવા મથતી પણ ઉકેલી શકતી નહિ. થોડા દિવસ થયા ત્યાં કુબેરસેના સાધ્વી પાસે આવવા જવા માંડી. બન્નેને ખુબ પરિચય થયે. કુબેરસેના પુત્રને સાધ્વી આગળ મુકી ઘરનું કામ કરતી. એક વખત પુત્ર છાને રહેતું નથી અને તાણી તાણને રોવે છે. સાધ્વી દૂર દૂર રહી હાલરડું ગાય છે. ઈશુ અવસર ના બાલુડે રે કાંઈ, પારણે પઢ જેહ; ગાઉં હાલરૂઆ. હાલે હાલે કહી હલાવતી રે કાંઈ, સાધવી ચતુર સુજાણ. સગપણ તારે મારે જે કાંઈ, સાંભળ સાચી વાત સુણ તું બાવ કાકે ભત્રીજે પિતરે રે કાંઈ દીકરે દેવર ભાઈ, સુણ તું બાલુડા. “હે બાળક તારે અને મારે અઢાર સગપણ છે, છ કહ્યાં બીજાં છ સાંભળ. તારી માતા તે મારી પણ માતા થાય છે. અરે મારી માતા તે ખરી પણ મારા બાપની પણ માતા છે. તારી માતા મારા ભાઈની વહુ થાય છે. મારી સાસુ થાય છે અને મારા છોકરાની વહુ પણ છે.’ કુબેરદત્ત ઘરમાં હતું. તેને આ સાધ્વી શું બોલે છે તેની ખબર ન પડી. તેણે કુબેરસેનાની સામે જોયું અને પુછયું કે “આ સાધ્વી આ શું બોલે છે? ગાંડાં તે નથી થયાને?' For Private And Personal Use Only Page #381 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૩૬૮ www.kobatirth.org અઢાર નાતરાં કુબેરસેનાએ કહ્યુ ના રે ના! જ્ઞાની સાધ્વી છે! પણ < . Acharya Shri Kailassagarsuri Gyanmandir કેમ આમ ખેલે છે?" ત્યાં સાધ્વીને અવાજ આયે. < બાળક છાને રહે. જો તારા પિતા છે તે મારા ભાઈ થાય છે, તારા આપ મારા પણ આપ થાય. તારે આપ તારા ભલે ખપ રહ્યો પણ મારા તેા પિતામહ થાય. વધુ શું કહું બાળક! તારા બાપ મારા પતિ પણ છે, પુત્ર પણ છે અને સસરા પણ છે!' કુબેરસેના અને કુબેરદત્ત અહાર માન્યા અને સાધ્વીજીને કહેવા લાગ્યા, ‘મહારાજ ! આ શુ જેમ તેમ એલે છે ?’ સાધ્વીએ કહ્યુ` ‘મહાનુભાવ! હું બધું સાચું કહું છું. કાંઈ ખાટુ કહેતી નથી.' ‘આ તમે હમણાં મેલ્યાં તે અધુ સાચુ કહે છે ?” કુબેરદત્તે પુછ્યું. ‘હા.’ ‘શી રીતે ?” કુબેરદત્તે પુછ્યુ. સાધ્વીએ કુબેરસેનાએ પુત્રપુત્રીને નદીમાં વહેવરાવ્યા ત્યાંથી માંડીને ઠેઠ સુધીના બધા સંબંધ કહ્યો, અને અઢારે સગપણુ સમજાવ્યાં. કુબેરદત્ત અને કુબેરસેના અને લજ્જા પામ્યાં. કુખેરદત્ત પેાતાની બહેનને આળખી. પાતાના કૃત્યની પરંપરા માટે તેને દુગંધ્રા ઉપજી. સંસારમાં પ્રાણી જુદા જુદા ભવામા જુદા જુદા સંબંધેા પામે છે, પણ તેણે તે એક ભવમાં અનેક ભવ કર્યાં જાણી તિવ્ર પશ્ચાતાપપૂર્વક સંચમ લીધું અને કુબેરસેના શુદ્ધ શ્રાવિકા ખની. સંસાર વિષય વિકાર ગિરૂઆ, દુઃખના ભડાર એ. ( ઉપદેશપ્રાસાદ ) For Private And Personal Use Only Page #382 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૯ દુનીયાનો મેળો યાને ચંદન મલયાગિરિ અર્ધી રાતનો સમય હતે. સર્વત્ર શાંતિ હતી. ત્યાં પથારીમાં સૂતેલા કુસુમપુરના રાજા ચંદને “રાજા! તારી માઠી દશા થશે, જીવતા જવું હોય તે તું જલદી ચાલ્યા જા” રાજાએ એકવાર બેવાર. આ શબ્દ સાંભળ્યા. આમ તેમ જોયું પણ કેઈ ન દેખાયું. રાજા ઉભે થયે તે રૂપરૂપના અંબાર સરખી એક દેવી નજરે પડી અને તે “હું તારી કુળદેવી છું” એમ કહી અદશ્ય થઈ ગઈ. સવાર પડયું. રાજાએ રાણી મલયાગિરિને બેલાવી શાંત ચિત્તે કહ્યું “વિ! રાત્રિએ કુલદેવીએ સમાચાર આપ્યા છે, કે “તારે માથે ભારે વિપત્તિ પડશે. વિપત્તિ આપણને ઘેરે અને આપણે બેહેશ થઈ નીકળીએ તે કરતાં આપણે સામે પગલે જઈ તેને ભેટવા કેમ ન નીકળવું.” રાણીએ રાજાના વચનમાં સંમતિ આપી, અને સાયર તથા નીર આ બને પુત્રને સાથે લઈ રાજારાણીએ પ્રયાણ કર્યું. રાજા ચંદન, રાણું મલયાગિરિ, સાયર તથા મીર કુંવર સાથે રાજ કુટુંબ ફરતું ફરતું કુશળ નગરમાં For Private And Personal Use Only Page #383 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭૦ ચંદનમલયાગિરિ આવ્યું. તેમના પગ ખુલા હતા. શરીરે ઉઝરડા પડયા હતા. ફરતાં ફરતાં ચંદને કુશસ્થળમાં એક શેઠને ત્યાં પુજારીની ચાકરી શોધી કાઢી અને મલયાગિરિએ લાકડાની ભારી બાંધી વેચવાનું કામ આરંગ્યું. કુશસ્થળ બહાર એક ઝુંપડી બાંધી ચંદન નેકરી બાદ રાત્રે ઝુંપડીએ આવતો અને મલયાગિરિ પણ લાકડાં વેચી જે આવે તેનાથી બે બાળકનું પોષણ કરતી. તે અરે એકઠાં થતાં અને સવારે વિખુટાં પડતાં. એ * સાંજને સમય હતો એક પરદેશી દાગર ચોગાનમાં બે હતું. ત્યાં મલયાગિરિને “લાકડાં લે લાકડાં લે’ એ અવાજ તેના કાને પડયે. ઘંટડીના રણકા સરખા આ અવાજથી સેદાગરે અવાજની દિશામાં મેઢું ફેરવ્યું તે એક સુંદર સ્વરુપવાન સ્ત્રી લાકડાં વેચતી હતી. સેદાગરે બાઈને બેલાવી અને કહ્યું “આમ આવ ઉતાર ભારી.” બાઈએ ભારી ઉતારી, પણ સોઢાગરની દષ્ટિ લાકડાં જોયા કરતાં તેના આગેવાંગને જોવામાં રોકાઈ. બાઈએ કહ્યું “શેઠ પિસા આપે, મારે વખત થાય છે. સેવાગરે ધાર્યા કરતાં વધુ કિંમત આપી અને મલયાગિરિ તે લઈ ઝુંપડીએ ગઈ. રાજ મલયાગિરિ ભારી લાવે છે અને સોદાગર બમણું શણગણ પિસા આપે છે. ત્રણ ચાર દિવસ વીત્યા ત્યાં મલયાગિરિએ ભારી ઉતારી કે તુત સેદાગરના સશક્ત સેવકેએ મલયાગિરિને ઉપાડી રથમાં નાંખી રથ હંકાયે. મલયાગિરિએ ઘણુ છુવા ફાફાં માર્યા પણ તે કાલભૈર આગળ નકામાં હતાં. થોડે દુર ગયા એટલે સોદાગરે કહ્યું “મલયાગિરિ ! For Private And Personal Use Only Page #384 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચાંદનામલયાગિરિ ૩૬ આ શરીર શું લાકડા વેચવા માટે છે. તું મારી અર્ધાગના બને અને આ બધે વૈભવ તારો સમજી મારી સાથે રહે.” મલયાગિરિએ હાથ કાને દીધા અને બેલીઃ અગ્નિ મચ્ચે બળવે ભલે ભલા જ વિષકે પાન, લિ ખંડ નહિ ભલે નહિ કુછ શીલ સમાન, આ સોદાગર ! દુર ખસ. મારા હૈયામાં જીવ હશે ત્યાં સુધી હું શિયળ નહિ ખંડુ. મારા શિયળ ખંડવાનો પ્રયત્ન થશે તે તારા હાથમાં મારા મૃતક સિવાય કાંઈ હાથ નહિ આવે. સેદાગર ડઘાયે અને તેને ધીમે ધીમે અનુકુળ કરવાના પ્રયનમાં પરોવાયે. આ પછી મલયાગિરિ સેદાગર સાથે રહે છે ત૫, જ્ઞાન, ધ્યાન અને જીનેશ્વર ભક્તિમાં પોતાને સમય ગાળે છે. ચંદનરાજા વણિકને ત્યાં પૂજા વિધિ પતાવી રાત પડતાં ઝુંપડીએ આવ્યું તે સાયર અને નીર બને ધુસકે ધ્રુસકે રેતા હતા. ચંદને તેમનાં આંસુ લુછગ્યાં અને કહ્યું “બેટા કેમ રડે છે? તમારી માતા કયાં ગઈ?” બાળકોએ કહ્યું કે જાણે કેમ હજુ સુધી આવી નથી? અમે કેટલી વાર તેની રાહ જોઈ પણ દેખાતી જ નથી.” ચંદન બહાર નીકળ્યો. આમ તેમ ફર્યો. જે કોઈ મળ્યું તે બધાને પુછયું કેઈએ દીકી ભારા વેચનારી મલયાગિરિને!” કેઈએ ના કહી, તે કેઈએ જવાબ સરખે ન આપે. ચંદને મનને સ્થિર કર્યું અને વિચાર્યું કે હું મગજનું સમતાપણું મોઈશ તે આ બે બાળકોનું શું થશે ?' For Private And Personal Use Only Page #385 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨ ચંદનમલયાગિરિ ઝુંપડીએ આવી બે બાળકને લઈ ચંદને કુશસ્થળ છેડયું. સીમાડે વનનિકુંજના ઉદ્યાનમાં જે મળે તે બધાને પુછે છે કે “કોઈએ દીઠી મારી મલયાગિરિ!” પશુઓને પંખીઓને વનના ઝાડેને અને સુસવાતા પવનને બધાને પુછે છે કે બતા બતાવે એ કઠિઆરણ મલયાગિરિને !” કઈ તરફથી તેને જવાબ ન મળે. - ઘડી દેડતે, ઘડી વિસામે લેતે અને નિસાસા નાંખતો ઠેર ઠેર આથડતે ચંદન વનનિકુંજમાં અને માર્ગોમાં “એ મલયાગિરિ એ મલયાગિરિ કરતે બુમ પાડે છે અને મગજની સમતોલતા ખાવા જે થાય ત્યાં સાયર અને નીર કહે છે “પિતા ભૂખ લાગી છે.” ચંદન કેઈવાર વનનાં ફળ તે કઈવાર પાંદડાં ચવરાવી બાળકોને જીવાડે છે અને પોતે પણ તે રીતે જીવે છે. માર્ગે જતાં ઘુઘવાટા કરતી નદી આવી. ચંદને આ કિનારે સાગરને ઉભે રાખે અને નીરને માથા ઉપર બેસાડી નદી પસાર કરી તેને સામે કાંઠે મુક, પાછા ફરતાં નદીને વેગ વ. ચંદનનું શરીર શેક, ભૂખ અને કષ્ટથી શિથિલ. હતું. તેણે પગ ટેકવવા ઘણે પ્રયત્ન કર્યો પણ પગ ન ટક તે નદીમાં તણાય. તણાતાં તણાતાં બેટા સાગર! બેટા નીર! કહી બુમ પાડી પણ તે બધી બુમ નદીના ઘુઘવાટામાં ડુબી ગઈ. એક બે ગડથલીયાં ખાધાં ત્યાં એક લાકડું ચંદનના હાથમાં ચડયું. ઘડીક ઉંચે તે ઘડીક નીચે પછડાતું લાકડું આનંદપુર નગરના સીમાડે છીછરા પાણીએ અટકયું અને ચંદન પણ ત્યાં અટક. નદીની બહાર નીકળતાં તે બે કિહાં ચંદન કિહાં મલયાગિરિ કિહાં સાયર કિહાં નીર For Private And Personal Use Only Page #386 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્ક્રનમલયાગિરિ ૩૭૩ તેની આંખે અંધારાં આવ્યાં. તે પડી ગયા. ઘેાડીવારે વનના પવને સ્વસ્થ થયા અને ગામમાં જઇ એક સુના એટલે બેઠે. ઘડીક નિસાસા નાંખે છે તેા ઘડીક હે દેવ! કહાં ચંદન કિહાં મલયાગિરિ' કહી મલયાગિરિ અને સાયર નીરના વિચાર કરે છે, કયાં હશે તે મલયાગિરિ ! અને તે નદીના સામ સામા કાંઠે રહેલા મારા એ લાખેણા સાયર અને નીર પુત્રાનુ શુ થયુ હશે. આ વિચાર ધારામાં ડુખ્યા છે ત્યાં જે ઘરના ઓટલે બેઠા છે તે ઘરની રૂપરૂપના અંબાર સરખી ઘરણિયાણીએ બારણુ ઉઘાડયુ અને તેની નજર મુસાફર ઉપર પડતાં જ ઠરી અને મેલી: તુમ પરદેશી લાક હૈ। દુઆ ન (સી જમા રહેા તવ જન્મલગે હમ તુમ એકજ સાથ ૫૧૫ હે નરવર! તમે પરદેશી છે તેમ માની ચિંતા ન કરા. ઘરમાં પધારો સુખે રહેા જમા પ્રીકર ન કરેા. ઘરધણિયાણીના મીઠા શબ્દે ચંદને ઘરમાં પ્રવેશ કર્યાં. ઘરધણિયાણીએ પ્રેમપૂર્ણાંક સ્નાન કરાવ્યું અને ભાજન કરાવ્યું. સંધ્યા પડી અને સહેજ રાત થઇ ત્યાં ઘરધણિયાણી આવી ચંદનને કહેવા લાગી, ‘ સુભગ ! મારે પિત પરદેશે ગયા છે. વર્ષી વીત્યાં છતાં તેની કાઇ ભાળ નથી. આ ઘર તમારૂ સમજો. આ રાચરચીલું, આ વૈભવ અને મને પણ તમારી સમજો. આપણે સાથે રહીશુ અને સુખેથી જીવીશું.’ સાથ ચંદન ચમકયે. તે એલ્યા, ‘એન ! હું સ્ત્રીવાળે છુ. પુત્રવાળા છું અને પરનારીને ભગની માનનારે છું, માતા! દુર ખસ, મારે તારા વૈભવ ન ખપે અને તારૂ યૌવન પણ ન ખપે.’ સીધેા ચંદન ઘર બહાર નીકળ્યે. રાતવરત જોયા For Private And Personal Use Only Page #387 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭૪ ચંદન મલયગિરિ ડાયરન કરત સક તાણી વગરન સિવાય તે સીધે નગર છેડી નાઠ અને શ્રીપુર નગરના માર્ગમાં આવેલ એક વૃક્ષ નીચે જઈ સેડ તાણી સુતે. ડીવાર થઈ ત્યાં ઘંટારવ કરતો હાથી અને તેની પાછળ આવતા થડા માણસોને તેણે જોયા. આ જુએ છે ત્યાં તે હાથીએ આવી સુંઠમાં ભરાવેલ કળશ ચંદનના પગમાં ઢળે. પાછળ આવતા મંત્રી મંડળ “જય હો જય હે મહારાજા ચંદનને” કહી ને વીંટળાઈ વળ્યા અને કહ્યું, “મહારાજા અમે શ્રીપુર નગરના મંત્રીએ છીએ. અમારો રાજા અપુત્રીઓ મરણ પામ્યું છે. રાજકર્મચારીઓએ નક્કી કર્યું કે હસ્તિને કળશ આપે, તે જેના ઉપર ઢળે તેને રાજ્યગાદીએ સ્થાપિત કર.” મંત્રીએ વાજતે ગાજતે હસ્તિ ઉપર બેસાડી ચંદનને શ્રીપુર નગરમાં લઈ ગયા. ચંદન શ્રીપુર નગરને રાજવી બન્યો. અનેક રાજાઓએ તેને કન્યાઓ પરણાવવા પ્રયત્ન કર્યો પણ ચંદન નજ પર . - ચંદન રાજા બન્યા પણ તેની આંખ આગળથી મલયાગિરિ, સાયર અને નીર ખસતા નથી, છાને છાને તે ઘણીવાર કિહાં ચંદન કિહાં મલયાગિરિ ને ઉચ્ચારે છે અને તપાસ કરાવે છે. રાજ્યનું પાલન કરે છે પણ તેનું હૃદય તે મલયાગિરિ અને સાયર તથા નીરની ચિંતામાં જ ઘેરાયેલું છે. આ બાજુ નદીના સામ સામે કાંઠે સાયર અને નીર ઉભા ઉભા રડે છે. એ પિતા એ પિતા કરી બુમ મારે છે તે ઘડીક For Private And Personal Use Only Page #388 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બમલMિરિ સાયર નીરને “એ નીર! એ નીર!” કહી બેલાવે છે તે નીર ” ભાઈ સાયર! એ ભાઈ સાયર !” કહી રડે છે. ડીવારે ત્યાં એક સાથે વાહ આવ્યે તેણે રડતા બન્ને બાળકને સાથે લીધા. સાર્થવાહે સાથે રાખી ઉછેર્યા, મોટા કર્યા પણ મોટા થયેલ અને ભાઈઓને માતા પિતાની ખેજ કરવાનું મન થયું અને એક રીતે સાર્થવાહને ચીઠ્ઠી લખી ત્યાંથી ચાલી નીકળી બને ભાઈએ શ્રીપુર નગરે આવ્યા. શ્રીપુર નગરમાં આમતેમ ભમ્યા બાદ રાજાને ત્યાં પહેરેગીર તરીકે ચાકરી સ્વીકારી. રાજ રાજાને સલામ ભરે છે અને નેકરી બરાબર બજાવે છે. રાજા તેમને ઓળખતે નથી ને આ બન્ને બાંધવ રાજાને ઓળખતા નથી, મલયાગિરિ ચંદન અને સાયર નીરને યાદ કરતી સેદાગર સાથે ઘૂમે છે, સોદાગરે તેને પીંગળાવવા અને પજવવા ઘણા પ્રયત્ન કર્યા પણ તેમાં તે ફાવ્યો નહિ, તેમ તે મેહ છેડી તેને ત્યાગી પણ શક્ય નહિ. મલયાગિરિ જીનેશ્વર ભગવંતના સમરણ કીર્તનમાં સમય વીતાવે છે અને કઈ સારા સમયની રાહ જુએ છે. ફરતે ફરતે સાથે શ્રીપુર નગરે આવ્યો. સાર્થવાહે સારાં ભટણાં ધર્યા અને રાજા આગળ પિતાની અઢળક સંપત્તિની ચકી માટે બે પહેરેગીરની માગણી કરી. રાજાએ જુવાન યુદ્ધા સાયર અને નીરને એકી માટે મેકલ્યા. ગામને સીમાડે સોદાગરના તંબુઓ ઠેકાયા હતા, વચ્ચે મેટા બે તંબુ હતા. એક તંબુમાં સેદાબર અને બીજામાં For Private And Personal Use Only Page #389 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭ ચંદ્રનમલયાગિરિ મલયાગિરિ હતી. આસપાસ નાકરેાની રાવટીએ અને ગેાદામા હતા. રાત્રિ શિયાળાની હતી. કેમે કરી નીકે નિહ, સાયર, નીર અને સેાદાગરના પહેરેગીરે બધા વાતે ચડયા. એક મીાની આપવીતી કહેવા માંડી. સાયર નીર્ પેાતાની આપવીતી કહેવા માંડી ‘શું અમે અમારી વાત કહીએ. અમારા પિતા કુસુમપુરના રાજા ચંદન, માતા મલયા ગિરિ. અમે સાયર અને નીર તેમના બે પુત્રા. વિપત્તિ એવી આવી કે પહેરે વસ્ત્ર નગર છેડયુ અને કુશસ્થળમાં આવ્યા. પિતાએ પુજારીની નેાકરી સ્વીકારી. માતાએ લાકડાં વેચવાં શરૂ કર્યાં. એક દિવસે માતા ન આવી. કયાં ગઇ તેની ખબર ન પડી. પિતા તેની શોધમાં નિકળ્યા. એક નદીને કાંઠે સાયરને મુકયેા બીજે કાંઠે નીરને મુકયા. નીરને મુકી પાછા ફરતાં પિતા તણાયા, કયાં ગયા તે પિતા અને કયાં ગઇ તે માતા મલયાગિરિ તેની ખબર નથી, ઘેાડીવારે સા આવ્યે તેણે નીરને અને મને સાથે લીધા, ઉછેર્યાં પણ અમે ત્યાં ન ટકયા અને શ્રીપુર નગરમાં આવી કાટવાળના હાથ નીચે નાકરી સ્વીકારી. થ્રુ નસીમની અલિહારી છે! અને શુ જીવનના સંચાગ વિયેાગ છે !” આ વખતે તંબુમાં રહેલ મલયાગિરિનગતી હતી. તેણે બધી વાત કાને કાન સાંભળી. પુત્રાને જોતાં તેની રામ રાજી ખડી થઇ. કચુક ફૂલ્યા સ્તનમાંથી દુધની ધારા વછુટી. અંધારી રાતે બહાર નીકળી અને મેટા સાયર! બેટા નીર! કહેતી ભેટી પડી. ધ્રુસકે ધ્રુસકે રાવા લાગી. આ અવા સાદાગર જાગ્યા અને સાયર અને નીરને ધમકાવતે એલ્કે કે 'તમે ચાકી કરવા આવ્યા છે કે કેાઈની સ્ત્રીને ઉપાડવા For Private And Personal Use Only Page #390 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચક્રનમલયાગિરિ આવ્યા છે.’ રકઝક કરતાં પરાઢ થયું અને આ બધી ફરિયાદ શ્રીપુરના રાજા ચંદન પાસે આવી. ፡ આ મારી સાઢાગરે કરગરતાં રાજાને કહ્યુ 'રાજન! સ્ત્રીને આ એ પહેરેગીરા ઉઠાવી જવા માગે છે.' રાજાએ કહ્યું ‘યુવાને સાચી વાત કહેા તમે કાણુ છે ? યુવાનોએ આંખમાં આંસુ સાથે પેાતાની આપવીતી કહેવા માંડી. રાજાએ માંડ માંડ ધીરજ રાખી પણ જ્યારે તે બાળકે મેટા અવાજે રડતાં રડતાં બોલ્યા કે રાજન્! માતા મલયાગિરિ તે ખાર વર્ષે ભેટી પણ પુત્રાને માતા કરતાં સવાઈ રીતે લડાવનારા અમારે તારક પિતા ચંદન અમને કર્યાં મળશે?” આ કહી અને ખાંધવા અને મલયાગિરિ ધ્રુસકે ધ્રુસકે રડી પડયા. રાજાની ધીરજ ખુટી તે રાજ્યાસન ઉપરથી ઉભા થયે અને મેલ્યાઃ ‘બાળકે ગભરાઓ નહિ, આ ઉભે તમારે પિતા ચંદન. ખાળકે ભેટી પડયા અને મલયાગિરિ શરમીંદી પડી. સેાદાગર ભુ હૈ। પડયેા. રાજાએ ક્ષમા આપી તેને કાઢી મુકયા. ૩૭ આ પછી ચંદન કુસુમપુર અને શ્રીપુરના ખન્નેને રાજવી મન્યે. સાયર અને નીર બન્ને રાજ્યના જુદા જુદા યુવરાજ થયા. For Private And Personal Use Only પૂર્ણ વિપત્તિએ પણ ચંદન અને મલયાગિરિએ હિંમત ટકાવી શીયળ પાળ્યું અને અનન્ય નિષ્ઠાપૂર્વક જેવા વિયેગ સહ્યો તેથી સવાયા સયેાગ અનુભવ્યે. ( ઉપદેશમાળા ) Page #391 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૪૦ હૃદય યા ને વિનયરત્ન Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧ ) ચડપ્રદ્યોત અને ઉદયન અન્ને સમકાલીન હતા. ચડપ્રદ્યોત પ્રતાપી રાજા હતા છતાં ખહુ વિષયી હતા. તેણે ઉદયન રાજાની સુવર્ણ ગુલિકા નામની દાસીને પ્રતિમા સાથે ઉપાડી હતી. આ પ્રતિમાની ઉદ્દયને માગણી કરી પણ ચડપ્રદ્યોતને તે ન આપી. પરિણામે બન્ને રાજવીએ વચ્ચે યુદ્ધ થયું. ચંડપ્રદ્યોત પરાભવ પામ્યા પણુ પર્યુષણના છેલ્લા દીવસે ઉદયનને પશ્ચાતાપ જાગ્યા અને તેણે ચડપ્રદ્યોતને મિચ્છામિદુક્કડ આપી છેડી દીધા. ( ૨ ) શ્રેણિકની રાજધાની રાજગૃહી. કાણિકની રાજધાની ચંપાનગરી અને ઉદયનની રાજધાની પાટલીપુત્ર. ઉડ્ડયન સંગીતવિદ્યા વિશારદ, ધનિષ્ઠ અને ભગવાન મહાવીરના પરમભક્ત હતા. તેણે ખાર વ્રત ઉચ્ચર્યાં હતાં, પ દીવસે તે પૌષધ કરતા હતા. રાજ્ય મહેલમાં તેણે પૌષધશાળા રાખી હતી અને તે ત્યાં પૌષધ લઈ સચારે સુઇ રહેતા હતા For Private And Personal Use Only Page #392 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિનય રત્ન આ ધર્મનિષ્ઠ રાજવી છતાં તેના પણ શત્રુ હતા. ઉજજૈયિનીને ચંડપ્રદ્યોત હંમેશાં તેની ઇર્ષા કરતે. તેને તેને વૈભવ અને પ્રશંસા બને સાલતાં. એક દિવસ એક યુવાન ક્ષત્રિય ઉજજયિની આભે. તે ચંડપ્રદ્યોતનને કહેવા લાગ્યું “મહારાજ! આપની આજ્ઞા હોય તે આપના શત્રુ ઉદયન રાજાનું હું ખુન કરું. તેણે મારા બાપના ગામડાં ખાલસા કર્યા છે અને મને જાગીર વિનાને કરી રૂખડાવ્યું છે.' ચંડપ્રદ્યોત ચમક. ઉદયનનું ખુન અને તે પણ એકાકીપણે. શત્રુનું સાલ આવી રીતે ટળતું હોય તે શું ખોટું? તેથી તેણે કહ્યું “ક્ષત્રિયકુમાર ! મારે બધે તમને ટેકે છે, પણ હું માનતા નથી કે ઉદયન એમ હાથમાં આવે.” * ક્ષત્રિયકુમાર પાટલીપુત્ર ગયો. તેણે આડા અવળાં ઘણું ફાંફાં માર્યા પણ તેમાં તે ફાવ્યું નહિ. આથી ઉદયનનું વેર લેવા તેણે સાધુ થવાને વિચાર કર્યો. તે એક આચાર્ય પાસે ગયે અને બે “ભગવંત! મારો પ્રદેશ ખાલસા થયે છે, મારૂં કઈ નથી. સંસાર કારાગાર લાગે છે. મને દીક્ષા આપ.” ભદ્રિક ગુરૂએ તેને દીક્ષા આપી. ક્ષત્રિયકુમારે દીક્ષા લીધી પણ ઓઘાની ડાંડીમાં તેણે અપાવેલ લી. પણ છુપાવેલી કંકલેહની છરીની કેઈને ખબર ન પડી. તે સુંદર રીતે ઈર્યાસમિતિ વિગેરે અષ્ટપ્રવચન માતાને સાચવે છે. મુનિઓની વૈયાવચ્ચ કરે છે અને ગુરૂને સુંદર વિનય કરે છે. સાધુઓએ આ નૂતન દીક્ષિતનું નામ પાડયું વિનયરત્ન. For Private And Personal Use Only Page #393 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮૦ વિનયરત્ન વિનય ભંડાર વિનય રત્ન થોડા જ દીવસમાં આચાર્ય મહારાજને પ્રીતિપાત્ર શિષ્ય બન્યું. સેળ વર્ષનાં વ્હાણાં વાયાં. વિનયરને સારો અભ્યાસ કર્યો. ધર્માનુષ્ઠાનમાં કુશાગ્રતા મેળવી અને સાધુઓને પણ પ્રીતિપાત્ર બને. ગુરૂમહારાજ ફરતા ફરતા પાટલીપુત્ર પધાર્યા. ઉદયને સુંદર સામૈયું કર્યું. આચાર્ય મહારાજની દેશના સાંભળી તે ભાવિત થઈને આવાસે ગયે. ઉદયન રોજ ગુરૂનું વ્યાખ્યાન સાંભળે છે અને ધન્ય ધન્ય માને છે. (૪) ઉદયન ચાર પવે પૌષધ કરતું હતું અને તે પણ ગુરૂમહારાજને પિતાની પૌષધશાળામાં લાવી તેમની સમીપે બધાં ક્રિયાનુષ્ઠાન કરતે હતો. એક ચૌદશે ગુરૂએ વિનય રત્નને સાથે લીધે. સાંજનું પ્રતિક્રમણ કર્યું. ધર્મ ચર્ચા બાદ સંથારા પિરિસી કરી રાજા, ગુરૂ અને વિનયરને સંથારો કર્યો. બે પ્રહર રાત ગઈ ત્યાં વિનયરત્ન ઉઠયે, તેણે જોયું કે ગુરૂ ઘસઘસાટ ઉંઘતા હતા. રાજા પાસે ગયે તે તે પણ ઘસઘસાટ ઉંઘતો હતે. વિનયરનના હદયમાં છુપાયેલી આસુરીવૃત્તિ જાગૃત થઈ અને તેને સેળ વર્ષની તપશ્ચર્યા ફળી લાગી. ઉદયન લાગમાં આવ્યો લાગ્યું. તેણે એથે છેડયે ડાંડી કાઢી અને તેમાં છુપાવેલ છરી બહાર કાઢી. હાથમાં છરી લઈ વિનયરત્ન રાજા પાસે પહોંચ્યું અને તેણે તેના ગળા ઉપર છરી યમાં જ લાગી, તેને For Private And Personal Use Only Page #394 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિનયન ૩૮૧ ફેરવી, તે છરી ત્યાંજ પડતી મુકી નાઠે. પહેરેગીરેએ સાધુ માની તેને યે નહિ. ડીવાર થઈ ત્યાં ગુરૂના સંથારા પાસે રૂધિરને પ્રવાહ આવ્યું. આ પ્રવાહ રૂધિરને નહિ પણ સમગ્ર શાસન માટે આપત્તિને પ્રવાહ હતે. ગુરૂએ જોયું કે રાજાના શરીરમાંથી ખળખળ લેહી વહી રહ્યું હતું. રાજા ઢળી પડ હતા, પાસે છરી પડી હતી. વિનયરત્ન પેબારા ગણી ગયું હતું. ગુરૂને સમજાયું કે આ વિનયરન સાધુ નહોતે પણ ઉદયનના ખુન માટે આવેલ કેઈ જાસુસ હતું. પણ હવે તે મોડું સમજાયું હતું. સૂરિમહારાજનું મગજ ઘૂમવા લાગ્યું, આ શું બન્યું? અને આને નતીજે શે આવશે? તે વિચારે તે કંપવા લાગ્યા. ઉત્કટ ધર્મ આરાધના કરતે રાજવી ઉદયન તેનાજ મહેલમાં તેના જ ગુરૂની સમીપે સાધુના હાથે છરીથી મરાય તે બિના લેકમાં ફેલાશે તો સાધુમાત્રને ઉચછેદ થશે. જૈન ધર્મ વગેવાશે, ધમીઓ ઢોંગી કહેવાશે અને જેનધર્મ દુનીયામાંથી કલંક લઈ નામ શેષ બનશે. બૂમ પાડી પહેરેગીરોને બેલાવું અને કહ્યું કે રાજાને ખુની વિનયરત્ન છે, તેને પકડે અને તેને ભેદ ઉકેલેના! ના! કેઈ આ વાત નહિ માને, સૌ કહેશે કે વર્ષો સુધી સાથે રહેનાર સાધુ આ કામ કરે તે જાસુસ નહિ પણ સાધુ જ, આત્મઘાત કરૂં? ના. આત્મઘાત કરવાનું શાસ્ત્રો ના પાડે છે. હા! પણ જૈનધર્મ સ્યાદ્વાદ ધર્મ છે. હું આત્મઘાત નહિ કરું તે સમગ્ર ધર્મને આત્મઘાત થશે. ગુરૂએ છરી હાથમાં લીધી. ફર્રી મહાવ્રત સંભાર્યા, કાયાને વસિરાવી અને બોલ્યા “હું આત્મઘાત નથી કરતે For Private And Personal Use Only Page #395 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮૨ વિનયન પણ શાસનરક્ષા ખાતર આત્મ સમર્પણ કરું છું.' કહી પિતાના હાથે તે છરી ગળાપર ફેરવી નો પિતા કહેતાં દેહને ત્યાગ કર્યો. સવાર પડયું. સાત વાગ્યા, આઠ વાગ્યા કે પૌષધશાળામાંથી બહાર ન નીકળ્યું. રાજાની દાસી અને પહેરે. ગીરે પૌષધશાળામાં દાખલ થયા તે એક બાજુ રાજા અને બીજી બાજુ આચાર્ય ઢળી પડયા હતા. આચાર્યના હાથમાં છરી હતી. કેઈએ આચાર્યે રાજાનું ખુન કર્યાની ઉતાવળી ક૯પના કરી તે કઈ શાણાએ ત્રીજે નાસી ગયેલે સાધુ તે ખુની છે તેમ જાહેર કર્યું. ટેળે ટેળાં રાજ્યભવન તરફ ઉલટયાં. ઉદયન રાજર્ષિનું પૌષધશાળામાં ખુન અને તે પણ જેન સાધુએ કર્યું. કોઈ જૈનધર્મની નિંદા કરવા લાગ્યા તે કઈ રાજર્ષિતા ભેળા સ્વભાવને નિંદવા લાગ્યા. ચારે બાજુ હાહાકાર વર્તાઈ રહો. રાજાના સૈનિકે છુટયા, ચરો છુટયા અને ખુનીને પાતાળમાંથી શેધી લાવવા તલપાપડ થયા. તેમણે પગેરું શોધ્યું તે ખુની ઉજજયિની તરફ નાસેલે જણ. વિનયન ઉદયનનું ખુન કરી મલકા નાસતે છપાતે ચંડમોત પાસે પહોંચશે. અને ચંડપ્રદ્યોતને જઈ તેણે કહ્યું “રાજન ! સળવષે આપનું કાર્ય સાધ્યું છે. For Private And Personal Use Only Page #396 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિનયરત્ન 363 તમારા શત્રુ ઉદ્દયનનુ મેં સોળવષે સાધુપણું લઈ વિશ્વાસ પમાડી આજે રાતે ખુન કર્યું છે.' આ શબ્દ સાંભળતાં ગ્ર'પ્રદ્યોત રડી ઉઠંચે અને ખેલ્યા ‘કાળ સુખ! દુર ખસ! મહા પાપી તે આ શું કર્યું? ઉડ્ડયન મારા જમાઈ છે. મેં મારી પુત્રી વાસવદત્તા તેને પરણાવી છે. પુત્રીના વૈધન્ય આપનાર દુષ્ટ તે મારી પુત્રીને રડાવી નથી પણ સમગ્ર ભારતને આ ધર્મરાજાના નાશ કરી. ધણી વિનાની અનાથ મનાવી છે.’ ั ઉડ્ડયન રાજા નહોતા પણુ રાષિ હતા. રાજ્ય કરતા છતાં તેમનું હૃદય તે ધર્મોમાં જ પાવાયેલુ હતુ. ગઇકાલની વાત છે કે હું યુદ્ધમાં તેમનાથી હાર્યાં, તેમના કેફ્રી બન્ય છતાં મિચ્છામિ દુક્કડ દઈ મને તેણે ક્ષમા આપી છૂટે કર્યાં, મારૂ રાજ્ય મને પાછું સોંપ્યું પણ ઝેર પાઈને સર્પ ઉછેર્યાં જેવા હુ થયા. હું દુષ્ટ ! મેં તને કુમુદ્ધિમાં પ્રેરણા આપી. દુષ્ટ ! તું ભલે રહ્યો પણ હું તારાથી થેડાજ એછે દુષ્ટ છું. સૈનિકે આ દુષ્ટને ઉદયનના પ્રધાનાને સાંપે. તેમને કહા કે આ રહ્યો ઉદયનના ખુની અને સાથે સાથે તે પણ જણાવા કે ભાન ભૂલેલા અમારે ચડપ્રદ્યોત પણ તેનાજ જેવા દુષ્ટ છે કે જેણે તેને સેાળ વર્ષ પહેલાં તેના દુષ્ટ વિચા૨માં પ્રેરણા આપી હતી. આ ચડપ્રદ્યોતને તે વખતે ખખર ન હતી કે જેના ખુનની હું પ્રેરણા આપુ છું તે જ મારે। જમાઈ થશે. પુત્રીને ર્ડાપેા આપનાર આ દુષ્ટ ભલે કહેવાયા પણ ખરી રીતે તે વાસવદત્તાને રડાપેા આપનાર તેના સગા ખાપ ચંડપ્રદ્યોત છે. ઉસને તે ઉજવળ કીર્તિ અને ઉજ્જ્વળ For Private And Personal Use Only Page #397 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮૪ વિનય રત્ન ધર્મ પ્રાપ્ત કરી પૌષધમાં મૃત્યુ પામી સ્વશ્રેય સાધ્યું પણ હું પાપી કયાં જઈશ? અને કઈ રીતે મુખ બતાવીશ.” ચંડપ્રદ્યોતની આંખે અંધારાં આવ્યા. તે શરમાયે, પસ્તા અને વિલખ પડ. વાત જાહેર થઈ કે વિનયરત્ન એ સંળ વર્ષ પહેલાં ચંડપ્રદ્યોતને જેલે પ્રેરેલે ક્ષત્રિયપુત્ર હતું. પણ ત્યારબાદ તે ચંડપ્રદ્યોત અને ઉદયનને મિત્રી થઈ હતી. તેણે તેની પુત્રી વાસવદત્તાને ઉદયન વેરે પરણાવી હતી. પૂર્વે કરેલ અનર્થની વાત ચંડપ્રદ્યોત વિસરી ગયે. વિનયરને સોળે વર્ષે ઉદયનનું ખુન કર્યું. વિનય રત્ન માયાવી ગૂઢહૃદયી અને મહાઅભવ્ય ઓળખાયો. અને ચંડમોત મહારાજની છતાં અવિચારી કિન્નાખેર અને પિતાના હાથે પિતાની પુત્રીના વૈધવ્યને આપનાર કમભાગી પિતા લેખાય. જૈનશાસનમાં ધર્મનિષ્ઠ તરીકે ઉદયન અને ગુટહુદયી અભવ્ય તરીકે વિનયરત્ન પ્રસિદ્ધ છે. આજે પણ પુષ્કળ ક્રિયાકાંડ અને તપ કરવા છતાં ધર્મને નહિ સ્પશેલા ઘેર કુકમને વિનય રત્ન કહેવામાં આવે છે. तिरियाउ गुढहियओ सड्रो ससल्लो । હુએ, સશલ્ય અને ગુદહુદયવાળે વિનયરત્નની પેઠે તિયચનું આયુષ્ય બાંધે છે.” ( ઉપદેશમાળા ) For Private And Personal Use Only Page #398 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૧ અભવ્ય યા ને અંગારમર્દ કાચાર્ય (૧) હું ભવ્ય હોઈશ કે અભવ્ય અને વિચાર કોને નહિ આવતે હોય? શાસ્ત્ર તે કહે છે કે હું ભવ્ય કે અભવ્ય એવી જેને આંતર ઉત્કટ ઈચ્છા જાગે તે ભવ્ય.” (૨) સવારનું પહેર હતું. સાધુએ આવશ્યક ક્રિયાથી પરવારી વિજયસેનસૂરિ પાસે વાંચના લેવા બેઠયા. ત્યાં બે ત્રણ સાધુઓને ગુપચુપ વાત કરતા દેખી ગુરૂએ પુછયું “શું વાત કરે છે ? શિષ્યએ કહ્યું “મહારાજ ! રાતના છેલ્લે પહેરે અમે એક સ્વપ્ન જોયું. તેમાં એવું જોયું કે વચ્ચે એક ડુક્કર અને આસપાસ પાંચસે સુંદર હાથી. ડુક્કરની આજ્ઞા પ્રમાણે બધા હાથી વતે. અમને લાગ્યું કે ડુકકર નહિ હોય પણ ગજરાજ હશે. સ્વપ્નમાં ધારી ધારી જોયું તે સાચે જ ડુકકર. અિરાવણ હાથીની બીજા હાથીએ સેવા કરે તેમ તેની પાંચસેએ હાથીઓ સેવા કરે અને આ બધું ટેળું આપણે ત્યાં આવ્યું.” ૨૫ For Private And Personal Use Only Page #399 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮૬ અંગારમદકાચાય ગુરૂ બે મિનીટ વિચારમાં પડયા અને બોલ્યા “શિષ્ય ! પાંચસો શિષ્ય સહિત કઈ અભત્ર ગુરૂ આજે આપણે ત્યાં આવશે એમ સ્વપ્નને ફલિતાર્થ થાય છે.” સૌ સુમસામ બેઠયા અને વાંચના શરૂ થઈ. ડીવારે એક શ્રાવક અાવ્યું અને બોલ્યા “મહારાજ ! રુદ્રદેવ આચાર્ય પાંચસે શિષ્ય સાથે પધારે છે. વાંચના. સમાપ્ત કરી સૌ સાધુઓએ અને વિજયસેનસૂરિએ રુદ્રદેવ આચાર્ય અને તેમના પાંચ શિષ્યનું સારું સ્વાગત કર્યું. રુદ્રદેવસૂરિ પાટે બિરાજ્યા. જનતા સાથે વિનીત પાંચ શિષ્ય અને વિજયસેનસૂરિને સાધુગણ પણ દેશના સાંભળવા બેઠે. રુદ્રદેવની વાણી એટલે અમૃત સરખી મીઠી, તે વાણી દલીલની પરંપરા, ડગલે ને પગલે શાસ્ત્રના આધારો અને અનુભવના સંભથી ઝરતી હતી. શ્રાવકે બોલ્યા “શું આચાર્ય ભગવંતની દેશના!” શિષ્યએ કહ્યું “શું ગુરૂમહારાજનું જ્ઞાન અને શાસન કલ્યાણની ભાવના.” વિજયસેનસૂરિના શિષ્યના હૃદયમાં પડી શંકા કે આવા વિનીત પાંચસે શિષ્યવાળા, વિદ્વાન વક્તા અને સમિતિ ગુતિ સાચવી રહેનારા આચાર્ય શું અભવ્ય હેય? જેની દેશના સાંભળી શ્રોતાઓના હૃદય દ્રવે છે. ફાલ્યાં પુલ્યાં ઘરબાર છેડી જેના વચને લેકે સંસાર તજે છે. જેના વાક પ્રવાહે દુનીયાના જી કૃતકૃત્ય બની શુદ્ધ થાય છે, તે વાકદાતા પિતે શું સાવ અશુદ્ધ! આ શું સંભવે?” For Private And Personal Use Only Page #400 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અગારમ કાચાય ૩૮૭ શિષ્યા વિજયસેનસૂરિ ગુરૂમહારાંજ પાસે ગયા અને પુછ્યુ ‘ભવવાન! આપ શાસ્ત્રચક્ષુ છે. આપની વાણી અસ્ખલિત છે, છતાં અમને શંકા પડે છે. આવા વિદ્વાન વક્તા અને વૈરાગ્યની રેલમછેલ જગાવનાર આચાર્ય અલભ્ય કેમ હોઇ શકે ?’ < ગુરૂએ કહ્યુ મે તેા તમને તમારા સ્વપ્નને અર્થ શાસ્ત્રને અનુલક્ષી કહ્યો છે. ’ શિષ્યાએ કહ્યું ‘ ભગવાન ! આપની વાણી પ્રમાણ છે પણ અમને એમની દેશના, માહ્યાચાર અને લેાકેાની અનુમાદના જોતાં આશ્ચય થાય છે. ? વિજયસેનસૂરિના શિષ્યાને ભવ્ય અભવ્યની પરીક્ષા કરવાની ઇચ્છા થઇ અને રાત્રિ સમયે માત્રુ જવાના સ્થાન આગળ નાના નાના કાલસા પથરાવ્યા. (૪) આપણે પગ નીચે ‘કચૂડ કચૂડ' અવાજ સાંભળી માત્રુએ ઉઠેલા રુદ્રદેવના શિષ્યેા ચમકયા અને તેમણે પરસ્પર કહ્યું કેવા પ્રમાદી. દીવસે માત્રાની જગ્યા પણ જોઇ નહિ. ત્રસ સ્થાવર જીવની રક્ષાના પચ્ચક્ખાણ લીધેલા આપણે હાથે આ ત્રસ જીવની વિરાધના થાય છે કયાં ધ્રુટીશું? 'પુરા પશ્ચાતાપ સાથે સંથારામાં આવ્યા અને હુવે અને ત્યાં સુધી ન ઉઠવાના વિચાર કરી સૂતા. For Private And Personal Use Only ' ઘેાડીવારે આચાય રુદ્રદેવ ઉઠયા અને ધીમે આનંદથી. આલ્યા ‘અરે એ અરિહંતના જીવડા શુ કચૂડ કચૂડ કરે છે? Page #401 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮૮ અંગારકાચાર્ય રસ્તામાં પડે તે દબાઓ પણ ખરા અને મરે પણ ખરા.” આ શબ્દ વિજયસેનસૂરિએ અને શિષ્યોએ સાંભળ્યા. - તેમણે જોયું તે પગ નીચે દબાતા કેલસાના કકડાના અવાજને રુદ્રદેવ અને અવાજ માનતા હતા અને તેના દબાવાથી થતે કચૂડ કચૂડ અવાજ સાંભળી તે ખુબ આનંદ પામતા હતા. તેમને નહેતે જીવહિંસાને ડર કે નહોતે તેને જરાયે પશ્ચાતાપ પણ ઉલટો જીવહિંસાથી તેમના હૃદયમાં આનંદને સંચાર થતો હતે. કચુડ કચૂડ અવાજનું શ્રવણ શિષ્ય અને ગુરૂને બનેને એક. શિષ્યએ કચુડ કચડ શબ્દ પશ્ચાતાપ ઉપજાવી ભવ્યત્વ જણાવ્યું અને તેજ શબ્દથી આનંદના અતિરેકમાં છલકાતા રુદ્રદેવે પિતાનું અભવ્યત્વ જણાવ્યું. આખી રાત શિષ્યોને ઉંઘ ન આવી. તેમને થયું કે આ સંયમ, વિદ્વતા, તપ, ત્યાગ બધું શું કેવળ પેટ ભરવા ખાતર ? હૃદયમાં જરાપણ અસર નહિ. સવાર પડયું એટલે તે વિજયસેનસૂરિના શિષ્યએ રુદ્રદેવસૂરિના શિષ્યને રાત્રિને વૃત્તાન્ત કહ્યો. બધા વિચારમાં પડયા. તેમણે ગુરૂને ત્યાગ કર્યો. રુદ્રદેવ ત્યારબાદ અંગારમર્દકાચાર્ય નામે પ્રસિદ્ધ થયા. અને અભવ્યના દૃષ્ટાન્ત માટે તેમનું નામ જોડાઈ જગતમાં પ્રસિદ્ધિ પામ્યું. અંગારમર્દક મરી ઉંટ થયા અને તેમના શિષ્ય સારૂં સંયમ પાળી મરી રાજકુમારે થયા. For Private And Personal Use Only Page #402 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંગારમÉકાચાય ૩૮૯ ગજપુર નગરની બહાર લોકોનું ટોળું મેટું જામ્યું હતું એક ઉંટ રાડો પાડતું હતું તેની જીભ લબકારા મારતી હતી. તેની આંખે તણાતી હતી. ટોળાને તે ગમ્મત પડતી હતી. પણ આ ટેળામાં ઉભેલા રાજકુમારો એકાગ્રપણે આ જોઈ રહ્યા હતા. જોતાં જોતાં તે પાંચસો કુમારને પિતાને પૂર્વભવ યાદ આવ્યો તે તેમણે જોયું કે “આ આપણે પૂર્વભવને અભવ્ય ગુરૂ રુદ્રદેવ-અંગારમર્દક. તેણે પૂર્વભવે કંચન કામિની તજ્યાં. ઘણું તપ કર્યા. સુંદર જ્ઞાનાભ્યાસ કર્યો. કેઈને પ્રતિબોધ્યા. પણ તેનું હૃદય ન ભીંજાયું. જેને પરિણામે તે ઉંટ થયે. જ્ઞાન તેને ભાર રૂપ થયું અને આ ભવમાં ખરેખર તે તેનું ભારવહી જીવન પુરૂં કરે છે. પાંચસેએ રાજકુમારે પ્રતિબંધ પામ્યા. સંયમ લીધે અને પિતાના આત્માને તાર્યો પણ ઊંટ ન ત મળશેરીએ પત્થર ભિંજાય નહિ તેમ અભવ્ય હૃદયથી પલટાય કદી નહિ. (ઉપદેશમાળા) For Private And Personal Use Only Page #403 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૨ બળદનું ઘડપણું યાને કરકંડુ રાજર્ષિ (૧) કરકંડુનું મૂળ નામ અપકર્ણિત. તે દંતપુરના ચંડાળ જનંગમને પુત્ર હતું. પુત્ર તે તે ચંડાલને છતાં છોકરાઓ સાથે રમે ત્યારે તે રાજા બને અને બીજા છોકરાઓને પ્રધાન સેવક વિગેરે બનાવી એક પછી એક હુકમ છેડે. અપકણિતનું શરીર કાંતિવાળું, સશક્ત અને મૃદુ હતું છતાં તેને શરીરે ખણુજ બહુ આવતી. આ ખણજ તે બીજા છોકરાઓ પાસે ખંજવાળાઈ દુર કરતે. આથી મેટાઓએ તેનું નામ કરકડુ (હાથવતી ખંજળાવનાર) પાયું. જનંગમનું કાર્ય શમશાનની ચકી કરવી અને ત્યાં બળતા મડદાઓનાં કપડાં ઉઘરાવવાં. કરકંડુ છ વર્ષને થયે ત્યારથી બાપ સાથે તે પણ રાતે મશાનમાં રહેતે. મૂળથી તે તે બહાદૂર હતું અને મશાનમાં રહેવાથી તે વધુ બહાદૂર બન્ય. (૨) સવારને પહર હતે. સૂર્યનારાયણ ક્ષિતિજથી બહાર નીકળી તેમને લાલ તડકે જમીન ઉપર પાથરવાની તૈયારી For Private And Personal Use Only Page #404 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરકંડરાજર્ષિ ૩૯ કરતા હતા ત્યાં બે સાધુઓ સ્મશાન આગળથી પસાર થયા. એક સાધુ આઘેડ વયના હતા. અને બીજા નાના અને નવ દીક્ષિત હતા. જેનારને ગુરૂશિષ્ય હોય એમ લાગતું. ગુરૂએ નાના મુનિને શમશાનના એક છેડે ઉભેલ વાંસ બતાવી કહ્યું પેલે વાંસ જે! બહુ ઉત્તમ વાંસ છે. જે કઈ તેના મૂળને ચાર આંગળ વાંસ રાખે તે જરૂર રાજા થાય.”શિષ્ય નૂતન દિક્ષિત છતાં વધુ વૈરાગ્યવાસિત હેવાથી તેણે આગળ કાંઈ ન પુછ્યું અને ગુરૂ પણ માત્ર વિદ્યામાં રમતા હોવાથી આગળ ચાલ્યા પણ આ વાત કરકડુએ અને ત્યાંથી પસાર થતા એક બ્રાહ્મણે સાંભળી. બન્ને વાંસના મૂળના ટુકડા માટે લડી પડયા. અને તેની દાદ લેવા રાજદરબારે ગયા. રાજા પ્રધાન બધાને હસવું આવ્યું અને કરકને પુછયું “આ વાંસના ટુકડાનું તારે એવું શું કામ છે?” કરઠંડુએ કહ્યું “રાજા આ વાંસને ટુકડે જે તેવો નથી. તે તે મોટું રાજ્ય અપાવનાર છે.” રાજાએ હસીને કહ્યું “જે ભાઈ તું રાજા થાય તે આ બ્રાહ્મણને એક ગામ આપજે.” બ્રાહ્મણનું મન આથી ન માન્યું છતાં તે રાજા આગળ બહું વિવેચન ન કરી શકે, પણ કરકંડુને ઘાટ ઘડવાને લાગ શોધતો રહ્યો. ચંડાળ જનંગમને લાગ્યું કે “આ છોકરાને વાંસને ટુકડે છોડ નથી અને તે નહિ છેડે તો આ બ્રાહ્મણ કોઈક દીવસ જીવ લેશે.” આથી સારા દિવસે જનંગમે દંતપુર છોડયું અને સ્ત્રી તથા કરકંડને લઈ કાંચનપુર તરફ ચાલ્યા. For Private And Personal Use Only Page #405 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩ કરકંડરાજર્ષિ (૩) કાંચનપુરમાં પેસતાંજ એક દેવી અશ્વ અને પ્રધાન મંડબને સામું આવતું દેખ્યું. જનંગમ અને કરકંડુ જરા માર્ગથી આઘા ખસ્યા પણ અવે કરકંડુ ઉપરજ કળશ ઢે. પ્રધાનેએ કરકંડુને રાજવી તરીકે વધાવી લીધો. કરકંડુ અશ્વ ઉપર આરૂઢ થયે અને તેના પ્રવેશ મહત્સવની શરૂઆત થઈ બીજા બધાને તે બહુ વાંધો ન લાગ્યા પણ ગામના બ્રાહ્મણ ચમક્યા અને બોલ્યા “ચંડાળને તે રાજા બનાવાય! ઉતારે ઘેડા ઉપરથી.” એમ કહી ચારે બાજુથી “હેઠે ઉતર હેઠે ઉતર” ને અવાજ ગાળે. કરકંડુએ તુર્ત પેલે ચાર આંગળને વાંસને દંડ કાઢયે. ત્યાં તે તે દંડ વિજળી પેઠે ચમકવા લાગ્યો. અને તે દંડ બ્રાહ્મણના ટોળા ઉપર ફેંકે તે પહેલાં તે આકાશ વાણી ગાજી! સાંભળો પ્રજાજને! આ મહાપૂણ્ય શાળી રાજવી છે. ભલે તે ચંડાળ રહ્યો પણ તેની અવગણના કરનારને આ દંડ કુતરાના મેતે મારશે.” હેઠે ઉતર હેઠે ઉતર” કહેતું ટોળું જરા શાંત પડયું અને ભયથી કંપવા લાગ્યું. ટોળામાંના એક આગેવાન વૃદ્ધ વિપ્ર આગળ આવ્યા અને બોલ્યા “શાંત થાઓ પ્રજાજનો, રાજા એ તે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશરૂપ છે. રાજાને આ પણુ ધર્મશાસ્ત્રમાં પરમગુરૂ કહ્યો છે તે તમે નથી જાણતા” ટેળાએ અવાજ કર્યો “કરકંડુ રાજાને જય, રાજન ! અમારે અપરાધ શાંત કરે.” કરકંડુએ કહ્યું “ઉભા રહો, બ્રાહ્મણે! બ્રાહ્મણપણું For Private And Personal Use Only Page #406 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરકંડરાજર્ષિ ૩૩ તમે કેને કહે છે ? બ્રાહ્મણને ત્યાં જન્મે તે બ્રાહ્મણ કે બ્રાહ્મણના સંસ્કાર ઝીલે તે ?” બ્રાહ્મણે કહ્યું કે સંસ્કારથી બ્રાહ્મણપણું છે.” રાજાએ કહ્યું “સંસ્કારથી બ્રાહ્મણપણું હોય તે વાટધાનકના બધા ચંડાળને સંસ્કાર આપી બ્રાહ્મણે બનાવે.” બ્રાહ્મણોએ વાટધાનકના ચંડાળને બ્રાહ્મણ બનાવ્યા. કરકે બ્રાહ્મણોથી પૂજા એટલું નહિ પણ સમગ્ર ચંડાળ જાતિને બ્રાહ્મણ બનાવી પૂજાસ્થાને સ્થાપી. કરકને ભવ્ય મહોત્સવ થયે અને એક વખત દંતપુર નગરને ચંડાળપુત્ર કાંચનપુરને મહાપ્રતાપી રાજવી બન્યું. તેના ચાર આંગળના દેદીપ્યવાન વંશદંડે સામત રાજાઓને વશ આપ્યા. અને તેની કીતિ ચેતરફ પ્રસરી. (૪) રાજન ! મને ન ઓળખે?” રાજસભામાં કરકંડને પગે લાગતા એક વૃદ્ધ પરદેશી વિપ્રે કહ્યું. કરકંડુ થોડીવાર વિચારમાં પડયે પણ તુત ઓળખી બોલે “વિપ્ર ઓળખ્યા તમને. વાંસના ટુકડાના હરીફ. તમારે એક ગામ જોઈએ છેને? બેલે કયું ગામ આપું?” * “મહારાજ! મારું વતન ચંપાનગરી છે, એટલે ગામ આપે તે તેની નજીકનું આપે.” કરકંડુએ ચંપાનગરીના દધિવાહન રાજા ઉપર પત્ર લખ્યા અને તેમાં આ બ્રાહ્મણને ચંપાનગરીની આસપાસનું એક For Private And Personal Use Only Page #407 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩૯૪ કરકડુરાષિ ગામ આપવા જણાવ્યું. ચંપાપતિને એક ગામડું આપવામાં વાંધે નહાતા પણ કરકંડુનું પાતા ઉપર વસ્ત્ર રહે તે તેને ખુંચતું હતું. તેણે ગામ ન આપ્યું અને બ્રાહ્મણને તિરસ્કાર કરી કાઢી મુકયેા. Acharya Shri Kailassagarsuri Gyanmandir કરકડુને આ જાણી ક્રોધ ઉપજયા અને તેણે લશ્કર તૈયાર કરી ચંપાનગરી ઉપર ચઢાઇ કરી. ( ૫ ) ચંપાને સીમાડે દધિવાહન રાજાનાં અને કરકડુના લશ્કર એકઠાં થયાં. એક ગામડા કાજે હુજારો ગામડાં અને હજારા માનવાને નાશ સર્જાય તેવા તાપાના ધડાકા થવા માંડયા. ત્યાં એક વૃદ્ધ સાધ્વી હાંફળા હાંફળા કરકડુની છાવણી તરફ આવતાં દેખાયાં. સાધ્વી નજીક આવ્યાં એટલે કરક ડુએ તેમને ઓળખ્યાં. દંતપુર નગરમાં જ્યારે તે બાળક હતા ત્યારે તે તેની પાસે અવરનવર આવતાં, રમાડતાં અને કાંઇ સારૂ ખાવાનું આપતાં. કરકડુ તેમને નમ્યા અને બેલ્યે પૂજ્ય ! આપ આવા ભયંકર સમરાંગણ સ્થળે કેમ પધાર્યાં?' ‘ રાજન! તમે જે પિતા પુત્ર લડા છે તેમને રોકવા.’ ‘ કાણુ પિતાપુત્ર ?' આશ્ચયથી કરક'ડુએ કહ્યુ’. < દધિવાહન રાજા તારા પિતા છે અને તું તેને પુત્ર છે. ’સાધ્વીએ જોરદાર વાણીથી કહ્યુ . - પુજ્ય ! આપ સારી રીતે જાણેા છે કે ન ગમ ચંડાળ મારે પિતા છે અને આપે મને નાનપણમાં ત્યાં For Private And Personal Use Only Page #408 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરકંડરાજર્ષિ રૂપ ઉછરેલે દેખ્યો છે. હું આજે ભલે રાજવી બન્યું પણ તે વાત ભૂલ્ય નથી.” “કરકંડુ જનંગમ તારો પિતા ખરે પણ પાલકપિતા. તારા ખરા પિતા દધિવાહન રાજા અને તેની રાણી પદ્માવતી. હું હાલ સાધ્વી છું તે તારી માતા છું.” “મહારાજ ! આપ ખાટું ન કહે. તે હું માનું છું પણ હું પુછું છું કે ક્ષત્રિયરાજકુળમાં જન્મેલા મને ચંડાબને ત્યાં કેમ ઉછેરવામાં આવ્યું તેનો વૃત્તાન્ત કહેશે? સાધ્વીની આંખમાં જળહળીયાં આવ્યાં અને કરકંડુ પણ આ બધી ઘટના જાણવા ઉત્કંઠિત બન્યા. (૫) કરકંડ ! દધિવાહન રાજાને પદ્માવતી રાણી હતી. એકવાર તે ગર્ભવતી થઈ. ગર્ભ એ પરાક્રમી કે જેને લઈને રાણીને પુરૂષના સ્વાંગ સજવાના અને હાથી ઉપર બેસી રાજા પાસે છત્ર ધરાવવાના અને વનમાં કીડા કરવાને દેહદ જાગે. રાણી શરમથી ન બોલી પણ રાજાએ દાસીદ્વારા તે દેહદ જા . પદ્માવતીએ પુરૂષને વેશ ધારણ કર્યો. રાજાએ રાણીને હાથી ઉપર આગળ બેસાડી પિતે છત્ર ધારણ કર્યું. રાજા વનમાં થોડું ફર્યા ત્યાં એકદમ વરસાદ થયે અને તેથી હાથીને વિંધ્યાચળ યાદ આવ્યું. તેણુ દેટ મુકી. રાજાને પરિવાર પાછળ રહ્યો. કલાક બે કલાક થયા પણ હાથી ન અટકે. રાજાએ છેટેથી એક વડની ડાળી દેખી રાણીને For Private And Personal Use Only Page #409 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૯૬ ફરકડુરાજિષ * કહ્યુ પકડીશ. ’રાશકી. હાથી તે તુ આ ડાળી પકડજે અને હું પણ જાએ ડાળી પકડી પણ પદ્માવતી ન પકડી આગળને આગળ ચાલ્યો અને એક અગાધ સરોવરમાં પેઠા. પદ્માવતીએ ધીમેથી કુદકા માર્યાં અને તે પાણીમાંથી બહાર નીકળી સરાવરના તીરે આવી. ઘેાડીવારે આમ તેમ ફર્યાં બાદ તેણે એક તાપસને જોયો. તેને તે પગે લાગી એટલે તાપસે કહ્યું વસે! તું કાણુ છે ?' પદ્માવતીએ પાતાના બધા વૃત્તાન્ત કહ્યો. તાપસ તેને આશ્રમમાં લઇ ગયો. વનનાં મીઠાં ફળે આપી તેણે તેનુ સ્વાગત કર્યું અને વના મા વટાવી દંતપુરના માર્ગ ચિધ્યા. ચિંધેલ માગે પદ્માવતી દંતપુર આવી અને ત્યાં એક સાધ્વીને મળી, સાધ્વીએ · સંસારની અસારતા અને સ'સારના મેળાં આવાજ હોય છે’ વિગેરે કહ્યુ.. રાણીને વૈરાગ્ય ઉપજ્યે અને ત્યાં જ તેણે દીક્ષા લીધી. દીક્ષા લેતા પહેલાં શરમથી હું ગર્ભવતી છુ તેવુ તેન ખાલી પણ ઉદવૃદ્ધિ થતાં તે વાત છાની ન રહી. સુગુરૂણીજીએ પદ્માવતીને છૂપાવી અને છુપી રીતે પ્રસવ કરાવ્યેા. પદ્માવતીએ પુત્રના જન્મ આપ્યા અને તે તુર્તના જન્મેલે બાળક મશાનમાં મુકી આવી. કરકડુ ! આ સ્મશાનમાં મુકી આવેલ બાળક જનગમે રાખ્યા. પુત્ર તરીકે ઉછેર્યાં કરક ડુ તરીકે પ્રસિદ્ધ થયા. અને For Private And Personal Use Only Page #410 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરક'રાષિ ૩૯૭ કરકડું ! તું ચંડાળપુત્ર નહિ પણ દધિવાહન રાજાને પુત્ર અને તારી માતા હું 'પદ્માવતી તારી સામે ઉભેલ સાધ્વી છું. હું સાધ્વી બની પણુ મને તારા ઉપરને મારે મેહ ન ગયા તેથી હું જનગમને ત્યાં આવતી, તને રમાડતી અને સારૂ સારૂ વ્હારી લાવી તને ખવડાવતી. એક ધન્ય પળે જન ગમે દંતપુર છેડયું. કાંચનપુરમાં તારી સાથે કળા ખીલી. તું રાજરાજેશ્વર બન્યા. આ અધાથી હું અજાણી નથી. તને સુખી દેખી મે મેહને વાળ્યા અને જીવને સંયમ માગે પરાવ્યો. પણ દધિવાહન રાજા સામે તને યુદ્ધ કરવા ચડેલા દેખી હું તમને બન્નેને વારવા આવી છું. કરક'ડુ! તું ચંડાળને ત્યાં ભલે ઉછર્યાં પણ તારા માતાપિતા રાજકુળ ક્ષત્રિય છે અને તું રાજ પુત્ર છે. * કરકંડુ ! ઉઠે ! વિચાર ન કર તારા પિતાને ભેટ. અને યુદ્ધ બંધ કર.’ કરક`ડુ વિચાર વમળમાં ગુંચાયા. સાલી તુ ત્યાંથી નીકળી દધિવાહનની છાવણી તરફ ગયાં. વૃદ્ધ દાસીએએ :વર્ષાનુ અંતર વષનું પરાવર્તીન છતાં સાધ્વીને આળખી લીધાં. તેઆ રાજા પાસે દેોડી ગઇ અને રાજાને સાધ્વી પાસે લઈ આવી. રાજાએ તપાલક્ષ્મીરૂપ સાધ્વીને નમસ્કાર કર્યા અને આ બધું કેમ અન્ય તેની ઘટના પુછતાં કહ્યું કે ‘તે ગનુ શુ થયુ ?' સાધ્વીએ કહ્યું. ‘રાજન! જેને માટે તમે પુછે છે. તે ગર્ભના બાળક For Private And Personal Use Only Page #411 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૩૯૮ www.kobatirth.org કરકડુરાષિ રાજરાજેશ્વર બની તમારી નગરીને ઘેરી ઉભા છે અને તમને હંફાવે છે. ' ' Acharya Shri Kailassagarsuri Gyanmandir કરકડુ ! મારા પુત્ર!' " હા. ધિવાહને કરકડુની છાવણી તરફ પગ ઉપાડયા. કરકડુ સામે આવ્યે અને દધિવાહનના ચરણ કમળમાં મસ્તક ઝુકાવ્યું. રણાંગણક્ષેત્ર પ્રેમક્ષેત્ર બન્યુ. વૈરની છેળેને ખલે પ્રેમના ઉજવળ પ્રવાહ ઉછળ્યેા. સામસામે શમશેરે ઝુકાવવા તૈયાર થયેલા સૈનિકા પરસ્પર ભેટયા અને ઘડીભર બિહામણુ થયેલ વાતાવરણ હાસ્યમાં ફેરવાયું. કરક ડુના પ્રવેશ મહેાત્સવ ઉજવાયો. સમગ્ર જનતાએ જાણ્યું કે કરકડુ ચંડાળ નહિ પણ ક્ષત્રિય રાજપુત્ર હતા અને તે વિના આવું બળ, પૂણ્ય અને પ્રતિષ્ઠા પણ કયાંથી હાય? દધિવાહન રાજા વૃદ્ધ થયા હતા. ખરે સમયે પુત્રને ભેટા થયા જાણી તેમણે કહ્યુ ‘ પુત્ર ! હું હારી તને રાજ્ય સાંપત. તેના કરતાં ગૌરવથી સમર્પણુ કરી દીક્ષિત થાઉં તે શુ ખાટુ? ચંપાનું રાજ્ય તું સભાળ અને મને દીક્ષા લેવાની અનુમતિ આપ.’ કરકડુએ ઘણી આનાકાની કરી પણ તેને વ્રુદ્ધિવાહને ચ’પાપુરીના રાજા બનાવ્યા. આમ કરકડું ચંપા અને કાંચનપુર અનેનેા રાજવી અન્ય. For Private And Personal Use Only Page #412 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરડુરાજર્ષિ ૩૯૯ કરકડુ રાજા એક વખત ગોકુળ જેવા પધાર્યા. ગોકુળમાં રહેલા એક વાછરડા ઉપર રાજાની નજર પડી. તે તેમને ખુબ ગમી ગયું અને તેથી તે બોલ્યા: ગપાલક! શું સુંદર વાછરડે છે ! એની ચામડી તે જાણે તગતગતું રૂપું. અને એને થનથનાટ તે જાણે હીલેળા મારતી નદીના તરંગે જે છે. આ વાછરડાને સરસ રીતે ઉછેર અને જીવની પેઠે જતન કરજે.” ગેપાલક વાછરડાને દૂધ પાય છે. તેના શરીરે માલીસ કરે છે અને સરસ રીતે ઉછેરે છે. રાજા પણ રોજ રાજ વાછરડાને જુએ છે, મલકાય છે અને કહે છે કે “શું સુંદર શરીર અને શી તેની ચપળતા!” થે સમય થ અને રાજા રાજ્ય કાર્યમાં વ્યગ્ર બન્યા. ગોપાલક! ગૌશાળામાં મારો માનીત સાંઢ હવે તે કેમ દેખાતા નથી?” એક વખત અચાનક પધારેલ કરકંડુએ પુછ્યું. પાલે કહ્યું “મહારાજ ! આ રહ્યો” એમ કહી એક વૃદ્ધ, બેખા, નિબળ અને આંખમાં પીઆવાળ બળદ લાવી રાજા આગળ ધર્યો. રાજ ગુસ્સે થયે અને બે “હું આ ઘરડા ખંખને માગતું નથી. હું જેને તમે સારી રીતે ઉછેરે છે અને હું સંભારતે હતું તેને માગું છું.' For Private And Personal Use Only Page #413 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૦૦ કરતુરાજર્ષિ ગોપાલે નમી કહ્યું “મહારાજ ! એજ સાંઢ ઉંમર થવાથી વૃદ્ધ થયે છે. વૃદ્ધાવસ્થાએ તેનાં રૂપ, યૌવન અને શક્તિ સંહાર્યા છે.' રાજા મૌન રહ્યો પણ તેના હૃદયમાં વિચારધારા ઘુમવા લાગી. “વૃદ્ધાવસ્થા શું બધાની આવી દશા કરે ? હું પણ શું આવે બેખે, નિસ્તેજ અને પ્રતિભા વિનાને થઈશ? કાલે આ સાંઢ કે સશક્ત અને ગર્જના કરતો હતો. તે આજે સાવ દુર્બળ અને હેશ વિનાને બન્યું છે. કાળ બધાનું બળ, રૂપ અને શક્તિ સંહરે છે. જગતમાં કઈ ચીજ નિત્ય નથી તે પછી રૂપ અને ત્રાદ્ધિમાં શા માટે આસક્ત થવું.” કરકંડુની આ વિચારધારાએ તેમના પૂર્વ સંસ્કાર જાગૃત કર્યા અને તેમને પ્રત્યેક બુદ્ધ બનાવ્યા. કહ્યું છે કે, संबुद्धो दणं रिद्धि वसहरस जोअरिद्धिं च सो करकंडराया, कलिंगजणवयवइ जयउ॥ બળદની યુવાવસ્થા અને પુષ્ટ દેહને જોઈ તથા યુવાવસ્થા ગયા પછી તે જ બળદને દુર્બળ દેહ અને પરાભવતા જોઈ પ્રતિબોધ પામ્યા તે કલિંગ દેશના કરકંડુ રાજા જયવંતા વર્તો. ( ઋષિમંડલવૃત્તિ ) For Private And Personal Use Only Page #414 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only