________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હલી (ખેડા) કથા નહિ. કરડે કે લાખની મિલકત માર્ગમાં પઠી હોય તે પણ તેને જોઈ ચલિત ન થવું, શુદ્ધ બ્રહાચર્ય પાળવું. સર્વ પરિગ્રહને ત્યાગ કરે એ મેટામાં મેટું તપ છે.”
“મહારાજ તે આ તપ મને આપો. આજથી આ બધું છે અહિંનું અહિં રહ્યું
ગૌતમ સ્વામિએ ખેડુતને સાધુવેષ આપે. અને તેણે તે પ્રેમથી પહેર્યો.
ખેડુત ગૌતમ સ્વામિને શિષ્ય બન્યું. ગુરૂ ગૌતમે ચાલવા માંડયું એટલે ખેડુત સાધુએ કહ્યું “મહારાજ આપણે કયાં જઈએ છીએ.”
“મારા ગુરૂ પામે ? આપને પણ ગુરૂ છે ?
હા. મારા ગુરૂ ત્રણ કાળને જાણ, બારગુણે બિરાજમાન, દે પણ જેની સદા સેવા કરે છે તેવા જગપૂજ્ય મારા ગુરૂ છે.”
ભગવાન તે તે મારું કલ્યાણ ! આપે મને ખરેખર આ સંસારના કલેશમાંથી તારી ઉપકાર કર્યો.”
મહારાજ ! આ સામું શું દેખાય છે.” મારા ગુરૂ જેમાં બેસી દેશના આપે છે તે સમવસરણ!
અહા શું તેની ત્રાદ્ધિ! શું છે પ્રભાવ ! આમ અનુમદના કરતાં ખેડુતને ભાવથી સમકિત સ્પર્યું.
ગુરૂ શિષ્ય સમવસરણમાં પેઠા ત્યાં સિંહાસન ઉપર બેઠેલ ભગવાનને જોઈ હલી સાધની આંખ લાલ થઈ અને બે
For Private And Personal Use Only