________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યશવમંતૃપકથા
૧૭૫
ગાય આગળ અને રાજા પાછળ. રાજમાર્ગ લોકોનાં ટેળે ટોળાં રાજાને અને ગાયને જતાં રહ્યાં ત્યાં તે વાછરડાના મૃતક આગળ આવી ગાય ઉભી રહી.
ઉભેલા લેકેના ટેળાને રાજાએ પુછ્યું “આ ગાયના વાછરડાને કોણે માર્યો છે?” - કોઈ કાંઈ બધું નહિં?
બે ત્રણ ચાર વાગ્યા. પ્રધાનેએ રાજાને કહ્યું “ભજન કરી લે પછી આની તપાસ કરાવીએ છીએ.”
રાજાએ કહ્યું “ન્યાય પત્યા વિના ભેજન કેમ કરાય?”
સાંજ પડી રાજકુમાર પિતા પાસે આવ્યા. પગે પડ્યા અને કહ્યું “પિતાજી? આ અપરાધ મારે છે. ઘેડો દોડાવતાં ગાયનું વાછરડું મારાથી હણાયું છે.”
રાજા વધુ ગંભીર અને ગમગીન બન્યું. કેમકે આજસુધીના ન્યાયની ખરી કસોટી હવે હતી.
સવાર પડયું. રાજસભા ભરી. વિદ્વાનેને બોલાવ્યા. અને રાજાએ કહ્યું “વિદ્વાને ! આને સાચો ન્યાય હેય તે કહે.”
વિદ્વાનેમાંથી એક છે. “રાજન ! ન્યાય આપે એ ઠીક છે પણ આપને આ એકને એક પુત્ર છે અને તે રાજ્યને આધાર છે. આ બધે પણ વિચાર તે કરે જ જોઈએ ને? રાજપુત્રને શું શિક્ષા ?
વિદ્વાને! આમ ન બોલે. મારે પુત્ર છે તે વિચાર ન કરે. બીજાને પુત્ર હેત તે તમે શિક્ષા કરવાનું કહેત કે ન કહેત? શાસ્ત્ર શું કહે છે તે વિચારે.
વિદ્વાને મૌન રહ્યા. એક બીજાના મેઢા સામું જોવા
For Private And Personal Use Only