________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬
યશાવ નૃપકથા
લાગ્યા. રાજા વધુ ગંભીર થયા અને ખેલ્યું. તમે સ્મૃતિના પાઠને સભા તે કહે છે કેઃ
‘રાજાએ પુત્રના પણ અપરાધને અનુસરીને દંડ કરવા.’ વિદ્વાનાએ કહ્યું ‘મહારાજ? વાત સાચી પણ....’ “પણ નહિ ન્યાય એકજ હાય સૌ માનવ સરખા છે.’ તમે જવાબ આપે કે આ અપરાધના દડશે?
‘રાજન્ અમે અહિં શું કહીએ આપજ વિચારો.’ ‘જુએ ત્યારે હું તો એ વિચારૂં છું કે રાજકુમારે વાછરડા ઉપર ઘેાડા ચલાવ્યે હું કુમારને રાજમામાં સુવાડી તેના ઉપર ઘેાડા ચલાવવાની આજ્ઞા કરૂ છું.”
પ્રધાનાએ વિદ્વાનાએ અને રાજસભાએ કાન આગળ હાથ ધર્યાં અને આંખમાં આંસુ આણ્યાં.
સેવા! જાઓ. રાજકુમારને જ્યાં વાછરડું મર્યું હતુ ત્યાં સુવાડા અને ઘેાડાને કુદાવતા કુદાવતા તેના પેટ ઉપર થઇ પસાર થાએ.
સેવા સ્તબ્ધ રહ્યા. રાજાએ ખીજીવાર ત્રીજીવાર હુકમ કર્યાં પણ કાઇ આ કામ કરવા આગળ ન આવ્યું.
રાજા પાતે દ્યાડા ઉપર બેઠચે અને ઘેાડા ઢાડાવતા ઢોડાવતા રાજમાર્ગ ઉપર સુતેલા કુમાર ઉપરથી ઘેાડા પસાર કરે છે ત્યાં આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ અને અવાજ થયા ધન્ય યશાવર્માં! ધન્ય તારે ન્યાય! નથી આ ગાય કે નથી આ વાછરડું આ તા રાજ્યકુળ દેવીએ તારા ન્યાયની પરીક્ષા ગાય અને વાછરડાદ્વારા કરી છે.
( ઉપદેશ સપ્તતિકા )
For Private And Personal Use Only