________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેવતાઇ અગ્નિ યાને
સગરચક્રવર્તિ .
( ૧ )
ભગવાન ઋષભદેવના વંશમાં અનેક રાજાએ વિનીતા નગરીમાં થયા. આમાંના અસંખ્ય રાજાએ સિદ્ધિગતિને પામ્યા અને અસંખ્ય અનુત્તરવિમાન દેવલાકે ગયા.
આ પછી ઋષભદેવ ભગવાનના ઇક્ષ્વાકુ વંશમાં વિનીતા નગરીમાં જિતશત્રુ રાજા થયા. આ જિતશત્રુ રાજાને વિજયા નામે રાણી હતી. તેને મહા સુદ ૧૩ ના દીવસે પાછલે વ્હારે ચૌદ સ્વપ્ન આવ્યાં.
જિતશત્રુ રાજાના નાના ભાઈ સુમિત્રવિજય હતા. તે યુવરાજ હતા. આ સુચિત્રવિજયને વૈજયન્તી નામે સુલક્ષણી ભાર્યાં હતી. વૈજયન્તીનું ખીજું નામ યશેામતી પણુ હતુ.
જે દીવસે વિજયારાણીને ચૌદ સ્વપ્ન આવ્યાં તેજ દીવસે વૈજયન્તીને પણ ચૌદ સ્વપ્ન આવ્યાં પણ તે ચૌદ સ્વપ્ન વિજયા કરતાં તેને કાંઇક ઝાંખાં આવેલાં.
રાજાએ સ્વપ્નપાઠકેાને ખેલાવ્યા પરસ્પર વિચાર કરી સ્વપ્નપાઠકોએ કહ્યું કે અમારા શાસ્ત્ર મુજબ વિજયારાણીને જન્મનાર પુત્ર તીર્થંકર થશે અને વૈજયન્તીની કુક્ષિએ જન્મ લેનાર પુત્ર ચક્રી થશે.’
3
For Private And Personal Use Only