________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભગવાન મહાવીરને પણ પી?
હલી (ખેડુત) થા
ચાને
જગતને પાવન કરતા એક વખત શ્રમણભગવાન મહાવિરે ગૌતમ આદિ શિવે સહિત એક ખેતર પાસેથી વિહાર કર્યો. સામેજ એક ખેડુત ખેતરમાં ખેતી કરતે હતે. ભગવાનની તેની ઉપર નજર પડી અને તેની દયાથી ભગવાને ગૌતમ સ્વામિને કહ્યું:
ગૌતમ ! સામે જે ખેડુત ખેતી કરે છે તેને જે તે જઈ ઉપદેશ આપે છે તેનું કલ્યાણ થાય.”
ભગવાનની આજ્ઞા થવાથી ગૌતમ ખેડુત પાસે ગયા અને કહ્યું:
ભદ્ર! કેમ કુશળ તે છે ને ? આ બિચારા દુર્બળ અળદની જેડી પાસે ગજા ઉપરાંત શું કામ લે છે?
મહારાજ ! શું કરું? આ કઈ રીતે ન પુરાતા પેટ માટે મારે બધું કરવું પડે છે
પેટ તે આખી દુનીયા ભરે છે! અને તે નિર્દયતાથીજ ભરાય તેવું ડું છે !”
મહારાજ હું જાતે બ્રાહ્મણ છું. હાણું વાય ને રેજ કજીયે કરવા જોઈએ તેવી મને ભાર્યા મળી છે. અને આ
For Private And Personal Use Only