SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કીતિધર અને સુકેશલ મુનિ માનવીને થોડું ભાન છે ? સાચા સુખની ઈચછા હોય તે બીજી બધી જંજટ છેડી “ધર્મ કરો ધર્મ કરે” તેમ આ ઘોષણું સમજાવે છે. જગત્ માત્રને ઉપકારક સૂર્યદેવ? તે ન ઉગે તે વનરાજી કયાંથી થાય? તે ન ઉગે તો વાદળ કયાંથી બને? તે ન ઉગે તે જગત્ જીવે કયાંથી? આવા તરણ તારણહારને પણ રાહુથી ઘેરાવું? શ્યામ મુખવાળા બનવું? અને તેને જોઈ લેક સ્નાન કરી લે? અહે તે હું કેણમાત્ર? મારે વૈભવ કેટલે ? મારૂં આયુષ્ય કેટલું? શાને આ આડંબર? અને શાનું આ રાતા પીળાપણું. “દેવિ ! માનવભવનું આયુષ્ય કેટલું? સંપત્તિ રાજ્યને મેળવવામાં અને સાચવવામાં ઉપાધિ કેટલી ? અને તેનાથી લાભ પણ શે? શી આ અસક્તિ? અને જો આના ઉપર વિશ્વાસ ?' રાણી તરફ મુખ કરી રાજાએ રાજ્યસંપત્તિ તરફ કંટાળો બતાવતાં કહ્યું. “પ્રધાન ! તમે મારા સલાહકાર ? સાચા સલાહકાર નહિ. હું ભોગસુખમાં રાચું છું પણ કાલે માટીમાં મળી જઈશ તેવી તમે મને સલાહ આપી છે ખરી ? હું રાજરાજેશ્વર છું. સર્વથી મટે છું. મારો કેઈ ઉપરી નથી એ દમામ મારી આગળ રાખી મને તમે શું પામર છતાં માટે બનાવી મને ઠગ્ય નથી? તમે શું કરે? તમે કયાં ત્યાગી નિઃસ્વાથી કે જગત્ ઉપકારને ભેખ લેનારા છે ? મારૂં કુટુંબ કે જેમાં રાજ્યને તૃણસમ ગણું પિતાએ For Private And Personal Use Only
SR No.008587
Book TitleJain Katha Sagar Part 1
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherSamo Jain Shwetambar Murtipoojak Sangh
Publication Year1952
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy