________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૦
વિનયરત્ન વિનય ભંડાર વિનય રત્ન થોડા જ દીવસમાં આચાર્ય મહારાજને પ્રીતિપાત્ર શિષ્ય બન્યું.
સેળ વર્ષનાં વ્હાણાં વાયાં. વિનયરને સારો અભ્યાસ કર્યો. ધર્માનુષ્ઠાનમાં કુશાગ્રતા મેળવી અને સાધુઓને પણ પ્રીતિપાત્ર બને.
ગુરૂમહારાજ ફરતા ફરતા પાટલીપુત્ર પધાર્યા. ઉદયને સુંદર સામૈયું કર્યું. આચાર્ય મહારાજની દેશના સાંભળી તે ભાવિત થઈને આવાસે ગયે. ઉદયન રોજ ગુરૂનું વ્યાખ્યાન સાંભળે છે અને ધન્ય ધન્ય માને છે.
(૪) ઉદયન ચાર પવે પૌષધ કરતું હતું અને તે પણ ગુરૂમહારાજને પિતાની પૌષધશાળામાં લાવી તેમની સમીપે બધાં ક્રિયાનુષ્ઠાન કરતે હતો. એક ચૌદશે ગુરૂએ વિનય રત્નને સાથે લીધે. સાંજનું પ્રતિક્રમણ કર્યું. ધર્મ ચર્ચા બાદ સંથારા પિરિસી કરી રાજા, ગુરૂ અને વિનયરને સંથારો કર્યો. બે પ્રહર રાત ગઈ ત્યાં વિનયરત્ન ઉઠયે, તેણે જોયું કે ગુરૂ ઘસઘસાટ ઉંઘતા હતા. રાજા પાસે ગયે તે તે પણ ઘસઘસાટ ઉંઘતો હતે.
વિનયરનના હદયમાં છુપાયેલી આસુરીવૃત્તિ જાગૃત થઈ અને તેને સેળ વર્ષની તપશ્ચર્યા ફળી લાગી. ઉદયન લાગમાં આવ્યો લાગ્યું. તેણે એથે છેડયે ડાંડી કાઢી અને તેમાં છુપાવેલ છરી બહાર કાઢી. હાથમાં છરી લઈ વિનયરત્ન રાજા પાસે પહોંચ્યું અને તેણે તેના ગળા ઉપર છરી
યમાં જ
લાગી, તેને
For Private And Personal Use Only