________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂણ્યાઢય નૃ૫ કથા
૧૧
તું મારા ઉપર ચઢી સુખેથી કાંટે કાઢ. તું ઠીંગણુપણાને શું કામ પસ્તા કરે છે મારા ઉપર ચડી ઉંચે થઈ જા.”
ત્યાં સંગ્રામ બેલ્થ કે “ઉપર ચડતાં તારે ટેકાની જરૂર પડે તે મારા હાથને લેજે ગભરાય છે શા માટે ?”
તુ રામ કે વળે અને વામન સંગ્રામના હાથને ટેકે લઈ તેને ઉપર ચડશે અને કાંટે ખેંચી કાઢયે, પણ મુનિનું શરીર મલિન હોવાથી તેણે મેં મરડયું અને અંગ સંકેપ્યું. આ પછી ત્રણે મિત્રે હરખાતા નગર તરફ પાછા ફર્યા ત્યાં વામન બે કે “પપકાર જેવી વસ્તુ આપણી ક્ષત્રિયજાત સિવાય બીજામાં નથી, આપણે મુનિને કાંટાવાળા જોયા તે તુર્ત રોકાયા અને કાંટે કાઢયે. અહિંથી ઘણા જાય આવે છે કેઈને કાંઈ પડી છે? ખરેખર આપણું આ કામથી આપણને ખુબ ફળ મળશે.”
" હસતાં હસતાં રામે કહ્યું “ફળ તો મળવાનું હશે, ત્યારે મળશે મારે તે હમણું તુર્તજ ચતુષ્પદ થવું પડયું.”
સંગ્રામ બેલ્યા “મિત્ર! આવું ન બેલીએ. હસતાં હસતાં આવું બોલવાથી પૂણ્ય હારી જવાય. કાંટે કાઢયે તેના ફળથી તે નિષ્ક ટક રાજ્ય મળશે.”
વાને કહ્યું “આવી શી વાત કરે છે? મુનિની પરિ. ચર્યાનું ફળ તે અમાપ હોય છે.”
રાજન! આ ત્રણે મિત્રે પિતાનું જીવન પુરૂં કરી મૃત્યુ પામ્યા.
વામન તે તું, રામ તે હસ્તિરાજ અને સંગ્રામ તે હું. મુનિની પરિચર્યાથી નિષ્કટક રાજ્ય મળે તે મેં–સંગ્રામે પૂર્વભવમાં સંકલ્પ કર્યો હતો તેથી હું નિષ્કટક રાજ્ય પામે.
For Private And Personal Use Only