________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩-૨૪
મુનિદાન
યા ને
ધન્ના શાલિભદ્ર
( ૧ )
પ્રતિષ્ઠાનપુર નગર એટલે હાલનું પૈઠણુ. ત્યાં ધનસાર શેઠને ચાર છેાકરા નાનાનું નામ ધન્યકુમાર,
શેઠે આ છેકરાનુ નામ ધન્ય એટલા માટે પાડયુ કે શેઠને ત્યાં તેને જન્મ થયે ત્યારથી ઋદ્ધિ સિદ્ધિ અને આખરૢ વધવા માંડી, શેઠ ધન્ય ધન્ય થવા લાગ્યા એટલે તેમણે તેનુ નામ પાડયુ ધન્યકુમાર,
( ૨ )
ધન્યકુમાર ચકાર અને બુદ્ધિશાળી, એક વખતે દરેક કરાને શેઠે બત્રીસ ખત્રીસ રૂપીયા આપ્યા અને કહ્યુ ‘જાએ ભાગ્ય અજમાવે.
ચારે ભાઈઓ પૈસા લઇ ઉપડયા. એક ગયે પૂના રસ્તે તા ખીન્ને ગયેા ખીજા રસ્તે. ચારે જણા પડયા જુદા. મન ફાવતી વસ્તુઓ લીધી પણ ત્રણ જણા જ્યારે ઘેર પાછા. ફર્યા ત્યારે ખત્રીસ રૂપીયા પણ પાછા બતાવી શકયા નહિ.
A
૧૬
For Private And Personal Use Only