________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૦
મહામુનિ નદિષણ મહારાજ! ક્ષમા કરે. આપને દુઃખ થાય છે તેમાં મારી અસાવધતા દેષપાત્ર છે.”
ડું ચાલ્યા ત્યાં ગ્લાનમુનિએ દુર્ગધ મારતી વિછાથી આખા નંદિને દેહ ભરી દીધે. - સંદિપેણે મુનિને ન તે દૂર કર્યા કે ન તે તિરસ્કાર કર્યો અને બે માંદા મહારાજ છે. શું કરે ! શરીરને ધર્મ શરીર બજાવે તેમાં તેમને શું ઉપાય?”
ગ્લાન મુનિનું મસ્તક ધૂણી ઉઠયું અને બેલી ઉઠયા ધન્ય ધન્ય! નંદિષેણ. તારી વૈયાવચ્ચ ઈન્દ્ર વખાણ તેવી જ પરમ વૈયાવચ્ચ છે. ક્ષમા કર મારા અપરાધને એમ કહી તે મુનિ દેવરૂપે હાજર થયે. અને તે નંદિષેણ મુનિને વંદન કરી સ્વર્ગે સિધાવ્યું.
वेयावच्चं नियय, करेह उत्तमगुणे धरंताणं सव्वं किर पडिवाई, वेयावच्चं अपडिघाई।
ઉત્તમ ગુણ ધારણ કરનારે વૈયાવચ્ચ અવશ્ય કરવી. કારણ કે સર્વગુણે પ્રતિપાતિ છે અને વૈયાવચ્ચ ગુણ અપ્રતિપાતી છે.
(ઉપદેશમાલા)
For Private And Personal Use Only