________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૪૨
www.kobatirth.org
ધન્ના શાલિભદ્ર
ધન્નાએ વિચાર કર્યાં. આટલા રૂપીયામાં શુ વેપાર કરવા. તેણે એક ઘેટા લીધા અને રાજમાર્ગ માંથી ઘેાડાની પેઠે તેને દારી ચાલ્યા તેવામાં રાજકુમાર નીકળ્યે. રાજકુમારને ઘેટા લડાવવાના ઘણા શાખ! તેણે ધન્નાને કહ્યું “કેમ તારા ઘેટાને મારા ઘેટા સાથે લડાવવેા છે?”
2
‘લડાવીએ.
જેને ઘેટા હારે તેણે હુજાર સૈાનામહાર આપવી પડશે?' શરત કરતાં રાજકુમારે કહ્યું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધન્નાએ રાજકુમારના ઘેટાને તાકી તાકીને જોયા અને પાતાના ઘેટાને પણ જોઈ લીધે અને શરત કબુલ કરી. અને ઘેટા લડયાં. ધન્નાને વિશ્વાસ હતેા કે રાજકુમારને ઘેટા ભલેને હૃષ્ટપુષ્ટ હોય પણ મારે ઘેટા સુલક્ષણ હાવાથી હારવાને નથી.
-
અન્યું પણ એવુ કે રાજકુમારના ઘેટા હાર્યાં. ધન્યકુમાર ઘેર આવ્યા અને હજાર સેનામહેાર પિતાના ચરણુ આગળ ધરી. માતા પિતા અને ભાજાઇએ. ખુશી થયા. ભાઈઓ કાળા પડયા. અને કહેવા લાગ્યા ‘એમાં શું ધાડ મારી આ તા જુગાર. આ કાંઇ સાચું ધન છે ?'
શેઠે ખીજે દીવસે ફરી ખત્રીસ ખત્રીસ રૂપીયા આપી ચારેને મોકલ્યા. ઘણા ઘણા વિચાર પછી ત્રણે જણે ધંધા કર્યા છતાં સુડીમાંથી પણ ઘટયુ.
પન્ના ખારમાં ઉભા હતા પાસે રત્નગ િત પલંગ દેખ્યું. વેચવે છે
ત્યાં તેણે એક ચંડાળ ધન્નાએ પુછ્યુ કેમ
For Private And Personal Use Only