________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધના શાલિભદ્ર
ચંડાળે કહ્યું “હા.”
ધનનાએ બત્રીસ રૂપીયા ગણી આપ્યા અને પલંગ લઈ તે ઘેર આવ્યો. ઇસ ઉપળાં જુદાં કર્યા તે જળહળતા રનો થયે ઢગલે.
આ પલંગ મૂળ તે પૈઠણના મહેશ્વર શેઠને. મરતાં મરતાં પણ તેણે પલંગના પાયામાં ધન ભર્યું અને ઠેઠ સુધી તેણે પલંગ ન છોડે. છોકરાઓને લાગ્યું કે બાપને પલંગ વહાલો હતો માટે કાઢે તેમની સાથે. પલંગ તેમની સાથે કાઢ અને ચંડાળને આપે. પણ ચંડાળનું ભાગ્ય ક્યાંથી કે તે પલંગ તેની પાસે રહે. પલંગનું ધન ધન્નાના ભાગ્યમાં હતું તેથી તેને ત્યાં આવ્યું.
ધનો આટલું આટલું લાવ્યો છતાં મોટા ભાઈએ તે ધનાની ઇર્ષા જ કરે આથી ધન્નાને કંટાળો આવ્યો અને ઘર છેડી સવારના વહેલો એકલે નીકળે.
ચાલતાં ચાલતાં એક ખેતર આવ્યું ધને ખેતરના કિનારે બેઠો. બપોરને વખત હતું એટલે ખેતરને ખેડૂત ભાત ખાવા બેઠો અને ધનનાને જમવા આમંત્રણ આપ્યું. ધન્નો ભૂખ્યો તે થયો હતે પણ “હું હરામનું ન ખાઉં ?” એમ કહી તેણે ખાવા બેસવા ના પાડી.
ધન્નાએ હળ લીધું અને ચાસથાં નાંખી સહેજ આગળ કાઢયું ત્યાં જમીનમાં ઉતર્યું ધનાએ જરા જોર કર્યું તે ખડંગ
For Private And Personal Use Only