________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધન્ના શાલિભદ્ર કરતે અવાજ થયે. ધને અને ખેડૂત વાંકા વન્યા અને જોયું તે એક પછી એક સેનાના સાત ચરૂ દેખાયા. - ખેડૂત કહે “આ ચરૂ ભાઈ તમારા ધને કહે “ના ભાઈ! ખતર તમારું અને ધન મારૂં કયાંથી?”
ખેતર તે વર્ષોથી હું ખેડું છું. કેમ કોઈ દીવસ ન નીકળ્યા” એમ ખેડૂતે કહ્યું.
ધન્નાએ તે ચાલવા માંડ્યું. પણ ખેડૂતે ત્યાં ગામ વસાવ્યું અને તેનું નામ રાખ્યું ધન્યપુર.
(૪) ધન્યકુમાર ફરતા ફરતા ઉજૈયિનિ આવ્યા, ત્યાં રાજા તરફથી એક પડહ વાગતું હતું, તેમાં એવી ઘોષણા કરવામાં આવી હતી કે સરેવર કાંઠે ઉભા રહી સરોવરની મધ્યમાં રહેલાં થાંભલાને ગાંઠ વાળી આપે તેને રાજા મંત્રી બનાવશે. ધન્યકુમારે આ ગાંઠ વાળી આપી. તેણે કર્યું એવું કે સરેવરની પાળ ઉપર રહેલાં એક ઝાડ સાથે દેરડાને છેડે બાંધ્યો અને બીજા છેડાને હાથમાં રાખી આખા સરોવરની પાળે ફર્યો પછી ઝાડ સાથે છેડે છેડી તેને આગળીઓ કરી બીજે છેડે પરાવ્યો, પછી સામસામા ખેંચ્યા એટલે દેરડાની ગાંઠ થાંભલે બંધાઈ ગઈ અને ધન્ય ઉર્જયિનીના રાજા ચંડપ્રદ્યોતને મંત્રી બન્યો.
એક દિવસ ધન્ય પિતાના મહેલની અટારીએ બેઠા હતું ત્યાં તેણે દરથી દિન અવસ્થામાં આવતું પિતાના કુટુંબને જોયું. ધન્ય તરતજ હેઠો ઉતયે કુટુંબને લઈ આવ્યો,
For Private And Personal Use Only