________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આકુણાર
તારા પિતા સંયમ લેવાના છે પછી આપણું આધાર માટે મારે કાંઈક તે મહેનત કરવી પડશે ને?
“પિતાજી! તમારે જતા રહેવું છે કે હવે શી રીતે જશે?” એમ કહી આદ્રકુમારને રેંટીયાથી કાંતેલા કાચા સુતરના દેરા લપેટતાં નાના બાળકે કહ્યું.
આદ્રકુમારે તેને છાતી સરસે દાખે અને તેણે પિતાની આસપાસ લપેટેલા દેરા ગયા તે બરાબર તે બાર દેશ હતા. દેશ હતા તે કાચા સુતરના પણ શંખલા કરતાં પણ તેડવા કઠણ હતા. - શંખલાનાં બંધનને તેડવા બળ બહાર આવે છે પણ આ પ્રેમતંતુ તે બળને ઉભુંજ થવા દેતું નથી. આથી તેણે ફરી બાર વર્ષ રહેવાને નિર્ણય કર્યો.
આદ્રકુમાર બીજા બાર વર્ષ રહ્યા. શ્રીમતી પુત્ર અને સૌની અનુમતિ મેળવી ફરી સંયમ લીધું. અને વિહાર આરંભે.
પિતાના પાંચ આરક્ષકે તેમને મળ્યા.
કુમારને ઓળખી તેમણે કહ્યું “કુમાર ! આજ સુધી તમે કયાં ગયા હતા? અમે તમારી ખુબ ખુબ શોધ કરી તમારો પત્તો ન લાગે એટલે અમે જ્યાં ત્યાં રખડી ચેરી કરી જીવન વિતાવ્યું.”
ને આદ્રકુમારે પ્રતિબોધ આપે અને શિષ્યો બનાવ્યા.
પાંચસે શિવેથી પરિવરેલ આદ્રમુનિ ભગવાન મહાવીરને સમવસર્યા જાણી તેમના વંદન અર્થે નીકળ્યા. ત્યાં તેમને રસ્તામાં ગોશાલા સાથે વાદવિવાદ થયે. ગોશાલે આ
For Private And Personal Use Only