________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
C
આકુમાર
૧૭૧
મુનિને કહ્યુ` મહાનુભાવ! પહેલાના વમાન મહાવીર જુદા અને આ મહાવીર જુદા' પેલા મહાવીર તે તપસ્ત્રી ત્યાગી નિસ્પરિગ્રહી. અને આ તેા સેાના હીરાના ગઢામાં બેસતા માનસન્માન સ્વીકારતા ખીજા છે.'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શાલક ! છદ્મસ્થ મહાવીરને ક ના નાશ કરવા ઉપસ સહન કરવા પડતા હતા અને તે છદ્મસ્થ મટી વિતરણ થતાં તીર્થંકર નામકર્મોને લઈ આ ઋદ્ધિ તેમને લાગવવી પડે છે. મહાવીર તેા તે અને આ એકજ છે,
આર્દ્ર મુનિ આગળ ચાલ્યા અને રાજગૃહી નજીક એક તાપસેાના આશ્રમ પાસે આવ્યા. આ તાપસા હસ્તિ તાપસેાના નામથી ઓળખાતા હતા. તેમની માન્યતા એવી હતી કે જીવનવ્યવહારમાં વપરાતા પદાર્થ માત્રમાં જીવ હોય છે. આવા ઘણા જીવા માર્યા કરતાં એક મોટા હાથી જેવા જીવને મારી ઘણા દીવસ સુધી ભેજન નિર્વાહ કરીએ તે એન્ડ્રુ પાપ લાગે. આથી તે હાથીને મારતા અને તેના માંસ ઉપર નિર્વાહ ચલાવતા. લેાકેા હાથી ઉપર જીવનારા આ તાપસાને હસ્તિતાપસ કહી ખેલાવતા. મુનિ પરિવાર સાથે હસ્તિ તાપસ આશ્રમમાં પેઠયા કે તુ દઢ અંધને આંધેલેા હાથી બંધન તેાડી મુનિને પગે લાગી નાઢયા. આ વાત શ્રેણિક અને અભયકુમારે જાણી તે તાપસ આશ્રમે આવ્યા અને મુનિને પગે લાગી કહ્યું ‘મહારાજ ! . હાથી આપને જોતાં ખંધન તાડી કેમ નાયા?
મુનિએ કહ્યું ‘ રાજન્! આ ખંધનનું શું ગજું છે માણુસમાં ભકિત કે ધર્મના થનથનાટ જાગે છે ત્યારે તેને આકરાં ગણાતાં મધના સામાન્ય થઈ જાય છે. આ હાથીએ
For Private And Personal Use Only