________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯ દઢ સંક૯પ
ચાને મહાત્મા દઢપ્રહારી
દઢપ્રહારીનું નામ તે બીજું પણ તે ક્રર અને તેને ઘા જેના ઉપર પડે તે ઉભું ન થાય તેથી કે તેને દઢપ્રહારી કહેતા.
આ દઢપ્રહારી જ્ઞાતિએ બ્રાહ્મણ હતું. તેના પિતાનું નામ સમુદ્રદત્ત અને માતાનું નામ સમુદ્રદત્તા. આ કરે સાત વર્ષને થયું ત્યારથી જ કુટેવે ચડે. જેમ જેમ માટે થતે ગમે તેમ તેમ તેની બુમ વધવા માંડી. કોઈને મારે yડે તે કોઈની ચોરી કરી લાવે. સેળ વર્ષને થયે ત્યાં તે તેની રાડ રાજા પાસે ગઈ. રાજાએ છેડે વખત શિક્ષા કરી પણ પછી તે તેણે પણ કંટાળીને મારી કુટી ગામ બહાર કાઢી મુકયે.
દઢપ્રહારી રખડતે રખડતે જંગલમાં ગયે અને ચેની પહેલીમાં જઈ રહ્યો. છેકરે રૂપાળો જુવાન અને પિતાના ધંધામાં પાવરધે દેખી ચેરના નાયકે તેને પુત્ર તરીકે રાખે.
For Private And Personal Use Only