________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાધ્વી તર`ગવતી
સખિ સારસિકા આવી પહોંચી અને મારા હાથના લખેલ કાગળ તેમના હાથમાં આપ્યું.
وی
પત્ર વાંચતાં તે એકાકાર બન્યા. પત્રમાં મેં અથથી ઇતિ સુધીના મારા વૃત્તાંત લખ્યા હતા અને હવે હું ક્ષણભર પણ વિયેગ સહી શકું તેમ નથી તે પણ જણાવ્યું હતું.
મારા પતિએ મારા ઉપર પત્ર લખી સારસિકાને આપ્યો. તેમણે પણ પારધીથી વિંધાયા સુધીને સવૃત્તાંત લખી જણાવ્યું કે ‘હું મિત્રાદ્વારા તારા પિતાને સમજાવું ત્યાં સુધી ધીરજ ધર.
'
ધીરજ ધરના શબ્દ મને વધુ અધીરજ ઉત્પન્ન કરી. સૂર્ય આથમ્યા ચાંદની ખીલી જેમ જેમ તેના પ્રકાશ વધતા ગયે તેમ તેમ મારી તાલાવેલી પતિને મળવાની વધુને વધુ થતી ગઇ. ... સારસિકાને મેં કહ્યું ‘આપણે કાંઇ ખીજી પંચાત કરવી નથી, તુ મને તેમની પાસે લઇ જા. ( ૬ )
તેણે રાત્રિના સમય, પિતાની ધાક અને કુલની મર્યાદા જણાવી સાહસ કરવાની ના કહી. પણ હું મક્કમ હતી. કિંમતી વસ્ત્રો અને કેટલાંક ઘરેણાં લઈ હું સારસિકા સાથે મારા પતિના આવાસે પહોંચી.
For Private And Personal Use Only
સારસિકાને જોઇ તેમણે પુછ્યુ' કે 'તારી સિખ તા કુશળ છે ને ?”
સાગરને નદી મળવા ઢાડી આવે તેમ તે અહીં તમને