________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮
એક ભવમાં અનેક ભવ
ચાને
અઢાર નાતરાં
( ૧ )
જગમાં સદેશતા અને વિસદૃશતા બન્ને સરખી રીતે છે. પશુ, પાંખી, માણસ બધાં સરખાં લાગે છે, તેમ તે દરેકમાં ભિન્નતા પણ લાગે છે. આમ માણુસમાણુસના ભાગ્યમાં પણ તેવે જ ફેર હાય છે. નાના બાળકેાના ભાગ્યમાં પણ અનેકવિધ ભાગ્યરેખાએ આલેખાયેલી હાય છે.
મથુરા નગરીમાં ક્રુમ્બેરસેના નામની વેશ્યા. રૂપ, સમૃદ્ધિ અને યૌવન ત્રણે તેનાં અથાગ. રાજા, મહારાજા, શ્રષ્ટિએ અને જુગારીઓ તેના રૂપનાં દર્શન કરવા તેની હવેલીએ આવે અને તેને જોઇ હજારા લાખ્ખા રૂપીયા ન્યાછાવર કરી જાય.
વેશ્યાના ધંધા એ તે પ્રેમને ઉદ્દીપક. પ્રેમને સ્થિર રાખવાતુ ત્યાં ન હેાય. ટેકરા ઉપરનુ પાણી તુ વધું જાય પણ કોઈ વખત ખાડખૈયામાં ભરાઈ પણુ રહે તેમ એક વખત કુબેરસેનાએ ગર્ભને ધારણ કર્યાં અને તેને સાચવી બાળકની માતા થવાની તેને ઝંખના જાગી. અક્કાએ ઘણું ઘણું સમજાવ્યું પણ તે ન માની. આ પછી તેણે પુરા દિવસે પુત્ર પુત્રીના જન્મ આપ્યું.
For Private And Personal Use Only