________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૬
આ ઈદુમાર
અભયકુમારને
વ્યવહાર પલટાણા. તે ભારતની ભૂમિમાં મળવા ઉત્કંઠિત બન્યા. તેણે પિતાને કહ્યું ‘પિતાજી ! આપને મિત્ર શ્રેણિક! તેમ મારે મિત્ર અભયકુમાર છે મારી તેને મળવાની ખુખ ઉત્કંઠા છે. મને એક વાર ભારતમાં જવાની રજા આપે.
રાજાએ કહ્યું ઃ વત્સ તું જાણે છે કે તું અમારા એકના એક પુત્ર છે. હું તને આંખથી અળગા કરી શકું તેમ નથી. તુ' અહિં રહી પરસ્પર ભેટ મેકલી પ્રીતિને વધાર. ચંદ્ર અને સાગર જુદા છતાં તેમની પ્રીતિ કેવી નિર્મળ છે. પ્રીતિની નિ`ળતા માટે પાસેજ રહેવુ એવા કાંઇ નિયમ નથી. ’
પિતાની આ વાત આ કુમારને ન ગમી તે રાજા સમજી ગયે. પણ પુત્રને મેકલવા તેને પાલવે તેમ ન હતા તેથી મંત્રીઓને વિદાય આપી અને પાંચસેા સુભટાને પુત્રનું ધ્યાન રાખવાની સૂચના આપી.
તે
શરૂઆતમાં તેા રાજાના મુકેલા રક્ષકાએ આર્દ્ર કુમારની પુરેપુરી તકેદારી રાખી. આર્દ્ર કુમાર જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં તેમની પાછળ જતા અને જરાપણુ કુમાર વિખુટા ન પડે તે ખરાખર ધ્યાન રાખતા. પણુ દીવસે જતાં કુમારે તેમને વિશ્વાસ બેસાડયા. તે તેમનાથી ઘેાડા દોડાવતા કાર્યક વાર વિખુટા પડી જતા તે કાઇક વાર હાડકાં તરાવતાં દુર નીકળી જતા, પણ પાછે આવી કાઇવાર કલાર્ક તા કેાઈવાર એ કલાકે રક્ષકાને મળતા. આથી બધા રક્ષકે નિશ્ચિત્ અન્યા. આદ્ર કુમારે હવે વિચાર્યું કે એ ત્રણ કલાકનું અંતર હવે મારે માટે પુરતું છે. એક વખત તે હાડીમાં બેઠા અને
For Private And Personal Use Only