________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૪
મહારાજા મેવરથ
મહાજન લેક વારે સહુ, મકરે એવડી વાત
મંત્રીઓ અને પ્રજાજને “એ રાજન ! આ શું કરે છે ! પક્ષિ ખાતર આખે દેહ સમર્પણ!” કહી મુખમાં આંગળી નાંખી આશ્ચર્ય સાથે રહેવા લાગ્યા.
પણ રાજાને તે જવાબ એકજ હતો કે “શરણાગતની રક્ષામાં પાછા ન પડાય.'
ને કહ્યું “રાજન ! મારે તારા દેહની જરૂર નથી, મારે તારા રાજ્યને અને પરિવારને રઝળાવ નથી. હું તે માગું છું માત્ર મારૂં ભક્ષ્ય આ કબુતર. જે એ તારી પાસે ન આવ્યું હોત તો તું શેડે બચાવવાને હતે.”
રાજાએ કહ્યું “વિહગરાજ ! શરણાગતની રક્ષા એ મને મારા પ્રાણ કરતાં વધુ વહાલી છે. મારા દેહથી તેની રક્ષા થતી હોય તે આ દેહને આરેગી કબુતરની રક્ષા થવા દે.”
ત્યાં આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ અને “જય હો મેંઘરથને, જય હે મેઘરથને ” એમ પિકાર કરતી એક દિવ્ય આકૃતિ પ્રગટ થઈ.
રાજા સમજી ગયા કે આ કેઈ દેવ છે પણ તે બોલે તે પહેલાં તે તે દિવ્ય આકૃતિધારક પિતે જ બોલ્યો. ઈન્દ્ર પ્રશંસા તાહરી કરી, તેહ તું છે રાય ૩ મેઘરથ કાયા સાજી કરી સુર પહોંટ્યો નિજ ઠામ
“મહારાજા ! હું ઈશાન દેવલેકને સુરૂપ નામે દેવ છું. એક વખત ઈશાનેન્ડે આપની પ્રશંસા કરી કે શું
For Private And Personal Use Only