________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧
અગ્નિભૂતિ અને વાયુભૂતિ
પિતા ! ભવસ્વરૂપજ દુ:ખવાળુ છે, જેણે મારી જીભ ખાલાવી તેમને હાથે મારા આત્માને અજવાળવા દો.’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રવરે દીક્ષા લીધી. ટોળામાંથી કેાઇ ત્યાં સમકિત પામ્યા તા કાઈએ ગૃહસ્થત્રતા લીધાં.
એ વિદ્વાન બ્રાહ્મણ છોકરાઓ વિલખા પડ્યા. અને ઘેર આવ્યા.
(3)
ચૌટે ને ચેતરે અગ્નિભૂતિ ને વાયુભૂતિ પૂર્વે શિયાળનાં બચ્ચાં હતાં. પ્રવર દીકરાને ત્યાં જન્મ્યા છે. શું મુનિનુ જ્ઞાન અને શુ મુગા કરાની ધીરજ ?
આ વાત અગ્નિભૂતિ અને વાયુભૂતિના પિત્તાના કાને પડી તેણે તેમને ખેલાવ્યા અને કહ્યું.
C
આવીજ તમારી વિદ્વત્તા અને આવીજ હોંશિયારી. આ ગામમાં તમે વગાવાયા અને મને વગેાગ્યે. શાસ્ત્ર ખુટયાં પણ શસ્ત્ર તા નહાતાં ખુટયાં ને શાસ્ત્રથી સાધુને ન પહોંચ્યા તા શત્રુથી તે પહાંચવા તા ને ’
છોકરાઓ શરમાયા. તે બન્નેએ વિચાર કર્યો કે પિતા સાચું કહે છે. આજે રાતે સાધુને પુરા કરવા. તેમણે બન્નેએ તરવાર વિગેરે થીરા લીધાં અને રાતે કાંઇ કહ્યા વિના નીકળ્યા. ગામની પાદરે જે વડ નીચે તે વિલખા બન્યા હતા ત્યાં મુનિને કાઉસ્સગ્ગ ધ્યાને ઉભેલા જોયા.
વિના પરિશ્રમે જેને શોધતા જોયા એટલે તે અન્ને હર્ષ પામ્યા
હતા તે એકલા મુનિને અને આલ્યા ‘હું સાધુ !
For Private And Personal Use Only