________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અગ્નિભૂતિ અને વાયુભૂતિ
૧૯૯
લેાકેામાં તે અમારી નિંદા કરાવી, જીવતા અમને મુઆ જેવા મનાવ્યા તે હવે અમે તને અહિં પુરા કરીશું. એમ કહી તરવાર વિગેરે ખેંચી બન્ને મુનિ ઉપર ધસ્યા.
તેવામાં નાનાએ મેાટા ભાઈને કહ્યું ‘ભાઇ પહેલા ઘા તમે કરા અને પછી ધા હું કરૂ કારણ કે તમે વડીલ છે ?” મોટાએ કહ્યું‘ શત્રુને મારવામાં મેટે નાના શુ? માર તું?”
ના. ભાઈ ! તમે જાણા છે ને કે ઋષિઘાતનું પાપ મેટુ છે ?’
ખનુ !?
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે તું મને મોટા પાપમાં પહેલાં ધકેલવા માગે છે? તા હું પહેલા ઘા નહિ કરૂં.'
તા હું પણુ હરગીજ પ્રથમ ઋષિઘાતના પાપી નહિ
આપણે બન્ને સાથે ઘા કરીએ તે કેમ ?’ એમ મા કાઢતાં મેટાએ કર્યું.
અનેએ સાથે તરવાર ખેંચી ઋષિ ઉપર ધસ્યા ત્યાં ક્ષેત્રપાલે દેખ્યા અને તેમને તેમના તેમ થંભાવી દીધા.
મોટાએ નાના સામું જોયું અને કહ્યું ‘ાયુ ઋષિને મારવા જવાનું ફળ.’
નાનાએ મોટાને કહ્યુ ‘હુ તે પહેલેથી અટકયા હતા કે ઋષિને મારવામા સાર નહિ નીકળે.
સવાર પડયુ કાઇ સમજ્યા કે ઋષિની ચાકી કરનારા પહેરંગી છે. તા કેઇએ ઓળખી કહ્યુ
:
પહેરેગીશ શાના
For Private And Personal Use Only