SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૦ મુનિ અરણિક વયણ રંગીલે રે નયણે વિંધીયે અષિ ચં તેણે ઠાણે જી; દાસીને કહે જા રે ઉતાવળી, ત્રાષિ તેડી ઘર આણે છે. પાવન કીજે રે ઋષિ ઘર આંગણું, હરો મેદક સારે જી; નવ વન રસ કાયા કાં દહે, સફળ કરે અવતાર જી. ચંદ્રાવદનીયે ચારિત્રથી ચુકવ્ય, સુખ વિલસે દિન રાતે જી; બેઠે ગેખે રે રમતે સેગડે, તવ દીઠી નિજ માતે જી. અરણિક અરણિક કરતી મા ફિરે, ગલિયે ગલિયે બજારે જી; કહે કેણે દીઠે રે હારે અરણી, પૂંઠે લેક હજારે જી. હું કાયર છું રે હારી માવડી, ચારિત્ર ખાંડાની ધારે જી; ધિગ ધિગ વિષયા રે મારા જીવને, મેં કીધ અવિચારે છે. ગેખથી ઉતરી રે જનનીને પાય પડે, મનશું લાયે અપારે જી; વત્સ તુજ ન ઘટે રે ચારિત્રથી ચુકવું, જેહથી શિવસુખ સારો છે. એમ સમજાવી રે પાછો વાળી, આ ગુરુની પાસે છે; સતગુરુ દીયે રે શીખ ભલી પરે, વૈરાગે મન વાસે છે. અગ્નિ ધિનંતી રે શિલા ઉપરે, અરણિકે અણુશણ કીધું છે; રૂપવિજય કહે ધન્ય તે મુનિવરૂ, જેણે મનવંછિત લીધું છે. For Private And Personal Use Only
SR No.008587
Book TitleJain Katha Sagar Part 1
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherSamo Jain Shwetambar Murtipoojak Sangh
Publication Year1952
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy